SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 'ક જ મ તા. ૧-૩-૧ પ્રબુદ્ધ જીવન ૨૨૩ -આ આગમમાં આમ કહ્યું છે?” તેમને પોતાની શક્તિ વ્યક્ત કરવાની તેમ જ વિશાળ સમાજની નિયમ શું શાશ્વત છે? શાશ્વત અને સામયિક નિયમોને જેઓ સેવા કરવાની તક મળે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને એક વિવેક કરતા નથી, કોરા શબ્દો જેઓ આગ્રહ કરે છે. તેઓ નિડર શક્તિશાળી કાર્યકર્તા મળે. તો પછી શ્રીમતી લીલીબહેનને મોટા ભાગે નિયમના આત્માની હત્યા કરી નાંખે છે અને તેના તેમની ઉમેદવારીમાં નક્કર સફળતા મળે અને કોર્પોરેશનમાં ચૂંટાઈ શબની પૂજા કરે છે. આમાંથી અનેક પ્રશ્નો ઊભા થાય છે, આવે એવી આપણી તેમના વિશે શુભેચ્છા અને પ્રાર્થના હો! જેમ કે બૃહત્ કલ્પ ૪/૩૨માં કહ્યું છે કે “ગંગા, યમુના, સરયુ, * શો ફ્રી વપૂજ્ઞા ન દો : એક આલેચના કેશી અને મહી–આ પાંચ મહાનદીઓ મુનિ મહિનામાં એકથી થોડા દિવસ પહેલાં તા ૨૨-૧-૬૧ના “જૈન ભારતીમાં વેધર વાર પાર ન કરે.” કિન્તુ “આગમમાં આમ કહ્યું “શબ્દો કી શબ–પૂજા ન હો’ એ મથાળા નીચે મુનિશ્રી નથ- આટલા જ માત્રને જેઓ આગ્રહ કરવાવાળા છે તેઓ ઉપર મલજીના લખેલા એક વિચારપ્રેરક લેખ વાંચવામાં આવ્યો. જણાવી તેથી વધારે મોટી નદીઓ હોય તે પણ તેને આચાર્ય તુલસીના શિષ્યગણમાં મુનીશ્રી નથમલજી એક પ્રખર તમીના શિષ્યગણમાં સતીશ્રી તથલ એક પ્રખર મહીનામાં બે વાર પાર કરી શકે છે અને ઉપરની . વિદ્વાન અને વિશદ વિચારક મુનિ છે. તેમનું જ્ઞાન જેટલું પાંચ નદીઓમાંથી કોઈ સમયાન્તરે નાની બની ગઈ હોય તો પણ તલસ્પર્શ છે તેટલું જ તેમનું નિરૂપણ તાર્કિક ઝીણવટના કારણે તે નદીને તેઓ મહીનામાં બે વાર પાર કરતા નથી. આમ એ કારણે બને છે કે બુદ્ધિમાં શબ્દોની મજબૂત પકડ હોય છે અર્થસભર હોય છે. ઉપર જણાવેલ લેખમાં તેમણે, કેટલાંક અને તે સાથે દેશકાળની પરિસ્થિતિના વિવેકનો યોગ હોતા નથી.' -શાસ્ત્રીય વિધાનોના શબ્દ માત્રને વળગી રહીને દ્રવ્ય ક્ષેત્ર, કાળ કે. જૈન આગમો પ્રમાણે ચાતુર્માસ અષાઢથી કાર્તક સુધી - ભાવની અપેક્ષાઓને ઊંડો વિચાર કર્યા સિવાય તેમાંથી જે હોય છે. આ સમય દરમિયાન જલવનસ્પતિને ચોતરફ વિશેષ એકાન્ત વિધિનિષેધ તારવવામાં આવે છે તે તરફ, વાચકોનું પ્રસંગ હોય છે, તેથી આ ચોમાસા દરમિયાન મુનિએ વિહાર ધ્યાન ખેંચ્યું છે અને આવાં વિધાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને કરતા નથી. ઉત્તર ભારતને માટે આ ઠીક છે. દક્ષિણ ભારતમાં ભાવને ખ્યાલમાં રાખીને વિચાર કરવા ઉપર તેમણે ખૂબ ભાર કઈ જગ્યાએ અધિક વરસાદ કાર્તિક, માગશર યા પક્ષ મૂકયે છે. પિતાના પ્રતિપાધ વિષયની ભૂમિકા રજૂ કરતાં મહીનામાં પડતા હોય છેઆ પ્રદેશ અંગે એવો પ્રશ્ન ઉપમુનિશ્રી જણાવે છે કે “અભેદ અને ભેદને અવિરોધ એ જ સ્થિત થાય છે કે “ ચાતુર્માસ કયાંથી કયાં સુધી ગણવા? સમન્વય છે. સમન્વય કઈ કૃત્રિમ તત્વ નથી. તે પદાર્થને આષાઢથી કાર્તિક સુધી કે કાર્તિકથી માઘ મહીના સુધી?” આવા સહેજ ધર્મ છે. સ્યાદ્વાદની મર્યાદામાં સર્વથા ભેદને અને સર્વથા અનેક પ્રશ્નો છે કે જે દેહાકાલની મર્યાદાની સાથે જડાયેલા અભેદને સિદ્ધાન્ત સત્ય લેખાતો નથી. જે ભિન્ન છે તે કઈ છે. કોરા શબ્દોની પકડથી આનું સમાધાન થઈ શકતું નથી. ” ‘દષ્ટિથી અભિન્ન હોઈને ભિન્ન છે અને જે અભિન્ન છે તે કઈ આ જ વિચારણા ખાનપાનને લગતા જૈન સંપ્રદાયમાં સૂચદ્રષ્ટિથી ભિન્ન હોઈને અભિન્ન છે. આ પ્રકારે જે ભેદભેદનું વાયેલા વિધિનિષેધોને લાગુ પાડવામાં આવે તો તેમાં કેટલાયે વિધિ-સહ-અસ્તિત્વ છે તે જ સમન્વય છે. જૈન જગતને સ્યાદ્વાદના નિષેધે આજે તર્કસંગતિ વિનાના માલુમ પડવા સંભવ છે. દા. ત.' સિદ્ધાંત વડે સહ-અસ્તિત્વને વિચાર મળ્યો છે. પદાર્થવાદના આર્કા નક્ષત્ર બેઠા પછી કેરી ને ખવાય–આ નિયમ જૈનોમાં ક્ષેત્રમાં તેને પૂર્ણ પણે પ્રવેગ પણ થયા છે, કિન્તુ આચાર યા મોટા ભાગે પળાતે જોવામાં આવે છે. આ નિયમ મુંબઈ, -વ્યહારના વર્તુલમાં આને ઉપયોગ બહુ જ ઓછું થયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર માટે બરોબર હશે, કારણ કે આ બાજુએ. ત્યાં આજે પણ પિતપોતાના સંસ્કાર, રૂચિ અથવા બુદ્ધિનું કેરી ઉનાળાના પ્રારંભથી બજારમાં આવવી શરૂ થાય છે અને પ્રિભુત્વ વર્તે છે.” - આદ્ર નક્ષત્રના બેસવા સાથે વર્ષો ઋતુનો પ્રારંભ મોટા ભાગે પોતાની વિચારસરણીને આગળ લંબાવતાં મુનિશ્રો જણાવે સંકળાયેલા હોઈને કેરીમાં બગાડ શરૂ થાય છે, પણ ઉત્તર પ્રદેશ, છે કે “ શબ્દ ન કદી વિરોધ કરે છે અને ન સંગતિ બેસાડવાને બિહાર, બંગાળમાં તે આદ્ર નક્ષત્ર પછી જ કેરી • પ્રયત્ન કરે છે. એ બનને કાર્યો માનવીય અહિનાં હોય છે. બુદ્ધિ આવવી શરૂ થાય છે તેને આ નિયમ શી રીતે લાગુ પડે ? "જ્યાં શ્રદ્ધા પાસે નમી પડે છે ત્યાં વિરોધમાં પણ સંગતિ શોધ- બટાટાને કદને જ એક પ્રકાર ગણીને અને તે રીતે વાને યત્ન કરે છે, અને જ્યાં બુદ્ધિ શ્રદ્ધાથી વિમુખ બનીને તેને અનંતકાય ગણીને તેને નિષેધ કરવામાં આવ્યા ચાલે છે ત્યાં સંગતિમાં પણ વિરોધ શોધવા યત્ન કરે છે. છે, પણ બટેટા કદ નથી, પણ જમીનની અંદર ઉગતા વેલાનું અધિકાંશ વિવાદ બુદ્ધિને ખેલ હોય છે અને એ વિવાદ એક પ્રકારનું ફળ છે એમ માલુમ પડતાં તેને નિષેધ અર્થ મહાપુરુષની વાણીના ક્રીડાંગણમાં ખેલવામાં આવે છે. વિનાને બની જાય છે. રેશમ પ્રાચીન કાળમાં ચીનથી આવતું જૈન આચાર્યોએ પોતપોતાના સંપ્રદાય માટે જે રેખા નિશ્ચિત હોઈને અને તે કેમ. બને છે તે વિષે આપણી બાજુ અજ્ઞાન કરી છે તે સર્વ શું આગમ-કથિત છે? શું એમાં કોઈ પરિવર્તન પ્રવર્તતું હોઈને એક કાળે તેને ઉચ્ચ કોટિના વસ્ત્ર તરીકે પવિત્ર - થયુ નથી? કઈ પણ વિચારશીલ વ્યકિત તેને ઉત્તર ‘હા’માં નહિ અને પૂજા ઉપાસના વખતે ખાસ પહેરવા યોગ્ય લેખવામાં આપે. એ વધારેમાં વધારે એટલું કહીને છૂટી જશે કે સર્વ કાંઈ આવ્યું, પણ આજે તેની બનાવટમાં ભારોભાર હિંસા ભરેલી આગમ-કથિત ભલે ન હોય, પરંતુ આગમ સંમત છે. સંમતને છે એમ માલુમ પડતાં તે ત્યાજ્ય લેખાવું જોઈએ. મર્યાદિત નિર્ણય બુદ્ધિના હાથમાં છે, આગમના હાથમાં નથી. અને ખરી અવલોકનના પરિણામે પૃથ્વીને સ્થિર અને સપાટ માનવામાં વાત તે એ છે કે અધિકાંશ વિવાદ એવી બાબતો ઉપર ચાલતા આવી અને ચંદ્ર–સૂર્યને પૃથ્વી આસપાસ ફરતા ગ્રહ માનવામાં હોય છે કે જેની ચર્ચા પણ આગામોમાં હોતી નથી.” આવ્યા. આજે વૈજ્ઞાનિક સાધનની અનુકૂળતા વધવા સાથે માનવીની નિરીક્ષણ શક્તિ વધી અને પૃથ્વીની ચારે બાજુએ - આમ જણાવીને આગમના કેવળ શબ્દને પકડી રાખનારા વિમાને ફરતાં થયાં તેના પરિણામે આપણી પૃથ્વી–સૂર્ય વિષેની - લાકે અર્થને કે અનર્થ કરે છે તે બાબત સ્પષ્ટ કરતાં મુનિશ્રી પ્રાચીન માન્યતા આપણે બદલવી જ રહી. આ જ રીતે અવિભાજ્ય જણાવે છે કે “ આગમાંની વાર્તા અથવા નિયમો લેખાતું પરમાણું આજે વિભાજ્ય બન્યું છે. આમ હવે કેવળ દેશ-કાળ સાપેક્ષ નથી એમ આપણે માની ન જ શકીએ. શાસ્ત્રવાકયને શબ્દને વળગી રહ્યું આજે ચાલે તેમ છે જ અઢી હજાર વર્ષ પહેલાંની રાજધાનીઓ, રાજાએ, અને મહા- , નહિ. આવું તથ્ય મુનિશ્રી નથમલજીના લેખમાંથી આપણને નદીઓના સબંધમાં જે નિયમ આપવામાં આવ્યું છે એ સહજપણે પ્રાપ્ત થાય છે. ' "
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy