________________
તા. ૧-૩-૨૧
પ્રબુદ્ધ જીવન
વાલી મારી અને ન
છે. આમ હોવાથી, કોઈ પણ એક ક્ષેત્રે–પછી ભલે તે મળશે, ચરખાથી વધુ મદદ મળશે અને અંબર ચરખાથી એનાથીયે : રમતગમતનું ક્ષેત્ર હોય કે અન્ય મનવિનેદનું કાર્ય હાય-માણસ વધુ. એવાં માનવશ્રમની પૂર્તિ કરનારાં યંત્ર પૂરક ઉત્પાદક યંત્રો છે. ઉત્કટ ઉદ્યમશીલતા દાખવી કાયૅરત રહે તે વધારાની શકિત બીજા “માક” યંત્રો છે. તેઓ ઉત્પાદન તો બંધ કરે પ્રાપ્ત કરાવવામાં તે મદદરૂપ બને છે. એથી ઊલટું, ફુરસદના છે, પણ મજૂરે ઓછી કરે છે. આમ ઉત્પાદક યંત્રોમાં પૂરક ને સમયમાં આપણે કાંઈ પણ કરીએ જ નહીં તે પછી જ્યારે મારક એવા બે પ્રકાર હોય છે. કયું યંત્ર પૂરક ને ક્યું મારક . ફરી કામ શરૂ કરવાનું હોય ત્યારે તે માટે આપણી શકિતઓને છે એને નિર્ણય દેશકાળની પરિસ્થિતિ અનુસાર બદલાતો રહેશે. કેન્દ્રિત કરવાનું મુશ્કેલ બને છે. જેમ્સ સ્વાનુભવથી આ વાત અમેરિકામાં જે યંત્ર પૂરક હોય તે કદાચ ભારતમાં મારક સમજી લીધી હતી. એમને એટલા બધા ને એટલા ભિન્ન પુરવાર થાય. વળી. આજે જે યંત્ર ભારક હોય તે આવતી કાલે ભિન્ન વિષયનો શોખ હતો કે આનંદ અથવા આરામ
કદાચ પૂરક પણ બની રહે. . માટે એક વિષય છેડીને બીજે વિષય હાથમાં લેવાનું જ રહેતું.
ટ્રેકટર અમેરિકામાં ચાલી શકે. ત્યાં વ્યક્તિદીઠ ૧૨ એકર (પિતાની નોંધપોથીમાં જેમ્સ નેપ્યું છે કે ભૂસ્તરશાસ્ત્ર, જમીન છે, જ્યારે આપણે ત્યાં વ્યક્તિ દીઠ ૧ એકર જમીન છે, જે વિદ્યુતશાસ્ત્ર, નાદશાસ્ત્ર, ફ્રેન્ચ વિપ્લવ, સંસ્કૃત અને ચાર્ટર્સ અર્થાત્ ભારત કરતાં બારગણું જમીન અમેરિકામાં પડી છે. પિયર્સની ફિલસૂફીને એમને અભ્યાસ સાથે સાથે ચાલતા હતા.) તેથી ત્યાં ટ્રેકટર ચાલી શકે. ત્યાં જમીન મબલખ છે અને માણસોની
મારે એક મિત્ર ગામડામાં રહે છે તે પણ આ વિચારને સંખ્યા ઓછી છે એટલે માણસની મદદમાં ટ્રેકટર આવે છે. • આચારમાં મૂકે છે. કોઈ હસ્તપ્રત ઉકેલતાં કયાંક અટકી જ ભારતમાં એનાથી ઊલટું છે. અહીં માણસો વધુ છે અને જમીન પડવાનું થાય તે એ થોડા વખત સુધી લાકડાં ફાડવાનું સખત
ઓછી છે. એ પરિસ્થિતિમાં ટ્રેકટરને ઉપયોગ કરી તે મજૂરીનું કામ કરી લે છે. જ્યારે એ મૂળ કામ માટે પાછો માણસોને મજૂરી નહિ મળે, માણસે બેકાર બનશે. એમ ફરે છે ત્યારે એને ઘણી વખત જણાયું છે કે પેલી મુશ્કેલી
અમેરિકામાંનું પૂરક ટ્રેકટર ભારતમાં મારક પુરવાર થશે. દૂર થઈ ગઈ છે. મૂળ અંગ્રેજીઃ બ્રુસ બ્લેવીન
વળી ટ્રેકટર અમેરિકામાં બને છે, ભારતમાં નથી બનતા અપૂર્ણ અનુવાદક: ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી
-એ દૃષ્ટિએ પણ ભારત સારુ એ મારક બને છે. ઉપરાંત
અમેરિકામાં દૂધ ગાયનું પીએ છે, બળદને ખાય છે અને ખેતી | સર્વોદયનું સાંખ્યા
ટ્રેકટરથી કરે છે. આપણે ત્યાં ગાયનું દૂધ પીએ છે, પણું બળદને
ખાતા નથી. તેથી અહીં બળદનેય ખવડાવવું પડશે અને ટ્રેકટરને (‘ભૂમિપુત્રમાંથી સાભાર ઈચ્છત)
પણ ખવડાવવું પડશે. આમ ટ્રેકટર આપણને ન પોષાય. બળદને સાંખ્ય અને યોગ એ બે મળીને પરિપૂર્ણ જીવનશાસ્ત્ર બને
જીવતો રાખવાની જવાબદારી જેમના પર નથી આવતી એમને છે. સર્વોદયના પણ સાંખ્ય અને યોગ એમ બે વિભાગ છે. બંને
ટ્રેકટર પોષાય છે. આપણે ત્યાં પણ પડતર જમીનને તેડવા સારૂ મળીને પરિપૂર્ણ સર્વોદય-વિચાર બને છે. સર્વોદયનું સાંખ્ય આજે
ટ્રેક્ટરને ઉપયોગ કરવામાં કંઈ વાંધો નથી, પરંતુ ખેતીના કામમાં તમારી સમક્ષ રજૂ કરીશ. પરસ્પરનાં હિત વચ્ચે કોઈ વિરોધ નથી એ સર્વોદય
ટ્રેકટર વાપરીશું તે બળદને મારવો પડશે. પણ આપણે એને મૂળભૂત વિચાર છે. મારા હિતમાં તમારું હિત છે. તમારા
મારવા માગતા નથી. વળી બળદ ખાતર પણ પૂરું પાડે છે તે
ટ્રેકટર નથી આપતું. તે માટે પછી સીંદરીનું ખાતર ખરીદવું પડે, હિતમાં મારું હિત છે. બંનેના હિતમાં દેશનું હિત છે. દેશના
ટ્રેકટરને તેલ આપવું પડશે. આમ અહીં તે મારક પુરવાર થશે. હિતમાં મારું અને તમારું હિત છે. દેશના હિતમાં વિશ્વ-હિતને વિરોધ નથી ને વિશ્વ-હિતમાં દેશના હિતને વિરોધ નથી.
* આ દષ્ટાંત વિગતે ફેડ પાડવા આપ્યું છે કે એકનું એક
યંત્ર એક સ્થાનમાં પૂરક હોય છતાં બીજામાં મારક હોઈ શકે છે. સર્વોદય વિરોધી છે. આ પાયાની વાત છે. -
- એને કોઈ અફર નિયમ નથી. દેશ-કાળ-પરિસ્થિતિ અનુસાર સર્વોદય વિચારમાં ગ્રામોદ્યોગ પણ પરસ્પર અવિરોધથી કયું યંત્ર મારક અને કયું પૂરક એને નિર્ણય કરે પડશે. યંત્ર , એક સાથે રહી શકે છે. માત્ર એમનાં ક્ષેત્ર નક્કી કરી આપવા અને ગ્રામોદ્યોગ અંગે સર્વોદયની આ દૃષ્ટિ છે. - પડશે. આ ક્ષેત્રમાં ગ્રામોદ્યોગ ચાલે ને આ ક્ષેત્રમાં યોગ. | સર્વોદયનું એટલું ખચિત માનવું છે કે આપણે વિજ્ઞાનને એમ વિભાજન થઈ જાય તો એક જ દેશમાં ગ્રામોદ્યોગ અને પૂર્ણ ઉપયોગ કરવા માગીએ છીએ. આપણને વીજળીશક્તિ કે યોગ રહી શકે ને એમને સમન્વય થઈ શકે છે.
જોઈએ છે અને અણુશક્તિ પણ જોઈએ છે, પરંતુ વિજ્ઞાનને યંત્ર ત્રણ પ્રકારના છે: સંહારક, સમયસાધક અને ઉત્પાદક. ઉપયોગ ક્યાં કરવામાં આવે એ બાબતમાં સર્વોદયના પિતાના સંહારક યંત્ર એટલે મશિનગન, તપ, વગેરે, જેમને ઉપયોગ આગવા વિચાર છે. વિજ્ઞાનનું માર્ગદર્શન અધ્યાત્મ કરશે. માનવસંહારમાં જ થાય છે. સર્વોદયમાં એવાં સંહારક યંત્રો
અગ્નિની શોધ થઈ. પુરાતન કાળમાં અગ્નિ નહોતું. આજે . સારું અવકાશ નથી. સર્વોદયવિચાર એને વિરોધ કરે છે. સમયસાધક યંત્ર ન તો સંહાર કરે છે, ન ઉત્પાદન. તે માત્ર
તે સર્વત્ર છે. એક વાર શોધાયા બાદ અગ્નિને ઉપયોગ ઘરને સમય બચાવે છે, જેમ કે મોટર, રેહેવે, વિમાન. એ યંત્રો દ્વારા
આગ લગાડવામાંયે થઈ શકે છે અને રસોઈ પકાવવામાં પણ કરી કયે ઊપજતું નથી. તેમ જ કશાને ય નાશ થતો નથી; પણું , વવામાં એ અધ્યાત્મશાસ્ત્ર નકકી કરશે. આવતી કાલે અણુશકિત
શકાય છે. એને ઉપયોગ આગ લગાડવામાં કર કે રસેઇ પકાસમય બચે છે. પહેલાં જ્યારે મુંબઇથી લંડન જતાં બેએક વર્ષ
ઘેર ઘેર આવશે. એનો ઉપયોગ શું કરો એને નિર્ણય આપણે નીકળી જતાં ત્યારે હવે માત્ર ૧૨ કલાક થાય છે. એવા સમયસાધક યંત્ર સર્વોદયને માન્ય છે, પસંદ છે. કાલે અહીંથી ચંદ્ર પર
કરીશું. અર્થાત્ સર્વોદયમાં વિજ્ઞાનને વિરોધ નથી, આદર છે, ‘પણ પહોંચાશે. એ સારું રેકેટ બને તે પણ સર્વોદયને માન્ય છે.
સ્વીકાર છે. એનું નિયમન-નિયંત્રણ કરવાનું રહેશે. એ નિયમનસંહારક યત્ર સર્વથા અમાન્ય છે; સમયસાધક યંત્ર સર્વથા માન્ય છે. નિયંત્રણ પણ પરિસ્થિતિ અનુસાર બદલાતાં રહેશે.
હવે રહ્યાં ઉત્પાદક યંત્ર, એ પ્રકારનાં હોય છે. એક આ સર્વોદય સાંખ્યનું ટૂંકમાં વિવરણ છે. એમાં પરસ્પર પ્રકારનાં યંત્રો માણસના શ્રમની પૂતિ કરે છે. નફરા. આપણા ' હાથના શ્રમથી જે કામ નથી કરી શકાતાં તે કરવામાં તેવાં ય
કર છે. નકરા. આપણા અવિરેધ છે, હિતવિરોધના નિરસન દ્વારા એમાં સર્વને ઉદય
. વો છે મદદ કરે છે. એને “પૂરક ઉત્પાદક યંત્ર એવું નામ દઈશું. હાથ- Rહલા થી જ સતર કાંતીશું તે કામ નહિ થાય. તકલથી એમાં ડી મદદ [કુદ્રા (બિહાર), ૨૮-૧૨-૧૦]
વિનોબા
* સો કરવા માગીએ પણ તેઓએ
ચાર છે. વિકારાતન કાળમાનને
પણ કરી