SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . .' તા. ૧-૩- ૧ પ્રબુદ્ધ જીવન ૨૦ સાચા મનુષ્યત્વની પ્રાપ્તિનો કીમિયો * (વિશ્વવિખ્યાત કેળવણીકાર અને માનસશાસ્ત્રો વિલિયમ જેમ્સના જગતમાં સફળતાથી જીવી જવાના માર્ગો દર્શાવતા . મહત્વના સિદ્ધાન્ત , , રજૂ કરતાં બ્રુસ બ્લેવીનના અંગ્રેજી લેખને ભાષાઅનુવાદ.) ઈ. સ. ૧૮૦૬ની એ સાલ હતી, એપ્રિલ માસની તારીખ પાત્ર હતા ને લખવાને શેખ ધરાવતા. ચિંતનપ્રધાન દર્શનમ્ર અઢારમીને એ યાદગાર દિવસ હતે. સાનકાન્સિકે શહેરમાં એમણે રચેલા. જેમ્સના ભાઇનું નામ પણ હેવી. એએ સુખરજની માફક લોકો સવાર થઈ જતાં પોતપોતાને કામે વળગ્યાં સિદ્ધ નવલકથાલેખક હતા. અને એક ફિલસૂફની અદાથી હતાં. એવામાં એકાએક ભયંકર ગડગડાટ સહિત ધરતી ધ્રુજી નવલકથાઓ લખતા, પણ વિલિયમે તે નવલકથાકારની અદાથી ઊઠી. મકાને હાલી ઊયા ને ધીમે ધીમે કેટલાંક પડવા માંડયાં. દર્શનગ્રંથ રચ્યા છે. એમને મહાગ્રંથ The Principles ' જ્યાં ને ત્યાં આગ લાગવા માંડી અને અગ્નિશિખાઓ નાચતી OF Psychology જ્યારે પહેલી વાર છપાવા ગમે ત્યારે જે 'કૂદતી મકાનમાં ઘૂમવા લાગી. ભાઇને એમના ગ્રંથના ટાઈપ ગોઠવવાનું કામ સૈપાયેલું તેઓ . આ એચિંતા ધરતીકંપ ને અગ્નિપ્રોપની સામે થવાની ખાણા માટેની છુટીને સમયે પણ એમના ગ્રંથનાં પાનાં સાથે અશકિતને કારણે લોકે પિતાનાં રહેઠાણ છેડી નાસભાગ કરવા રાખી આગળનો ભાગ પણ આનંદથી વાંચતા જણાયા હતાં. લાગ્યા. ભડકે બળતા, શહેરમાંથી અનેક માનવીઓ પિતા ' વિલિયમ જેમ્સનું વ્યકિતત્વ, એનાં પુસ્તકે, એના વિચાર - જીવ બચાવવા રસ્તા ઉપર પડતા આખડતા શહેરની બહાર . અને એની શૈલી–બધું જ પ્રભાવશાળી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ધસવા લાગ્યાં. એમણે ૩૫ વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું, અને તે ગાળામાં એમનાં આવે કટોકટીને સમયે વિખરાયેલા વાળ, પાણીદાર આંખે - વ્યાખ્યાને પતી જાય ને એએ ઘેર જવા નીકળે ત્યારે રસ્તામાં અને અણિયાળાં નાકવાળે એક વૃદ્ધ પુરુષ સ્ટેશન ઉપર પણ વિધાથીઓની કતાર ધૂમકેતુની પૂંછડીની માફક એમની આગગાડીમાંથી ઊતર્યો. એટલી એક જ ગાડી તે દિવસે આ કમ પાછળ પાછળ જતી અને વર્ગમાં રજૂ થયેલ મુદ્દાઓ ઉપર નશીબ શહેરમાં પહોંચી શકી હતી. એઓ ભેજન માટે ઘેર પહોંચી જાય ત્યાં સુધી ચર્ચા ચાલુ રહેતી. આગતુક વ્યકિતનું નામ વિલિયમ જેમ્સ. નજીકના એક વિશ્વવિદ્યાલયમાં એઓ પ્રાધ્યાપક હતા. એમને ૬૪ મું વર્ષ પિતાનાં વ્યાખ્યાનોમાં એ જે રમૂજ અને બાનીની ચાલતું હતું. હૃદય પણ એમનું નબળું હતું. છતાં જેમ્સ શહેર ' ટી આણુતા તેને પરિણામે એમનાં વ્યાખ્યાનનું અનેરું આકરમાં પહોંચ્યા બાદ સતત બાર કલાક સુધી, હાથમાં નોટ ર્ષણ રહેતું. એમનાં ઉદાહરણો કયારેક તે એટલી રમૂજ પેદા પેન્સિલ સાથે રાખી, પડતાં મકાન ને ભડકે બળતા શહેરના કરતાં કે એક યાદગાર પ્રસંગે એઓ એક મહત્વના મુદ્દાની પિતાની હળવી ઢબે છણાવટ કરતા હતા ત્યારે એક વિદ્યાથી ભાગમાં ઘૂમી ઘૂમીને તથા આફતગ્રસ્ત શહેરીઓને આતુરતાપૂર્વક પ્રશ્નો પૂછી પૂછીને માહિતી એકઠી કરવા માંડી. ધરતી અધવચ્ચે બોલી ઊઠયો: “સાહેબ! સાહેબ ! ક્ષણભર તે ગંભી રતાપૂર્વક ચર્ચા કરે ? જેમ્સને પોતાની વિરુદ્ધની આ વાત - ધ્રુજવા લાગી તે વખતે તમને શી લાગણીઓ થઈ ? તમારા મનમાં શા વિચાર આવ્યા? તમારું હૈયું જોરથી ધડકતું હતું કહી સંભળાવવી ગમતી. શું ?” વગેરે પ્રશ્ન પૂછી જનતાના આ વિરલ પ્રસંગના અનુ - પ્રવચનો કરતી વખતે જેમ્સ વર્ગમાં વેગભર આંટા માર્યા ભવોને સમજવાને એણે સફળ પ્રયાસ કર્યો. કરતા અને પિતાના મુદ્દાની સ્પષ્ટતા માટે પાટિયા ઉપર વાર માનવ-અનુભવના ઊંડાણને તપાસવાની આ ધગશને લીધે શ્રી વાર આકૃતિઓ દોરતા. એક પ્રસંગે એમની પાસે નકશાની વિલિયમ જેમ્સ એમના જમાનાના પ્રેરણાદાયી પુરુષોમાંના એક માફક વાળી લેવાય એવું એક જ લખવા માટેનું સાધન હતું. ગણાયા અને સારી ખ્યાતી પામ્યા. અર્વાચીન પ્રાયોગિક મને એક હાથે તેને ઝાલી રાખી, બીજે હાથે તેના પર આકૃતિ ) વિજ્ઞાનને આરંભ એમનાથી થયે છે. એઓ સાચા સર્જક, ફિલસૂફ દેરવાને એમણે પ્રયત્ન કરી જોયો, પણ ફાવટ ન આવી. અને મહાન શિક્ષક હતા, અને માનવ તરીકે તે તેથી પણ ચર્ચાના મુદ્દાઓ સ્પષ્ટ કરવા માટે એઓ આતુર હતા, એટલે વધારે મહાન હતા. એમણે વ્યાખ્યાન ચાલુ રાખીને પહેલાં ઘૂંટણીએ પડી આકૃતિ પ્રવેગ કરી જુઓ ! શેધખળ કરતા રહે ! નવા જ્ઞાનને દોરવાનો પ્રયાસ કર્યો, પણ તે ન ફાવતાં જમીન પર લાંબા અનુરુપ ફેરફારે અપનાવી લે અને તમારે વિકાસ કરતા રહો ! પડીને તેમણે આકૃતિ પાડવા માંડી ને વ્યાખ્યાન પણ ચાલુ એમના ઉપદેશને આ પ્રધાન સૂર છે. એમનાં પિતાના વ્યકિત રાખ્યું. વિધાથીઓ ઉપર એમના વ્યાખ્યાન ને વિચારનો પ્રભાવ તમાં તો આ બધી વાતે વણાઈ ગયેલી જ હતી. માનવજીવનના એ ઘેરે હતું કે કોઈને આ પ્રસંગે હસવું ન આવ્યું. પ્રત્યેક પાસાને અભ્યાસ કરવાની અદમ્ય ઉત્કંઠા વિલિયમ જેમ્સને પિતાનું અનોખું વ્યકિતત્વ જેસે પોતાની જાતે જ ઘડેલું જીવનભર રહી. આત્મશ્રદ્ધા અને વિકાસશીલ ચારિત્ર્યના ઘડતર ગણી શકાય. તેમની તબિયત મૂળથી જ નાજુક. દોડધામ કરવાના ઉપર એમણે હમેશ ભાર મૂકે છે. “ પુસ્તક લખે ! સાગર | સ્વભાવવાળા એમના પિતાએ એમને યુરોપને અમેરિકાની મુસાફરી : ખેડે ! ને ધંધે અજમા, પ્રવૃતિ વધારો ને ઉદ્યમશીલ રહો ! વારંવાર કરાવી હેઇ, કોઈપણ એક નિશાળમાં એએ થોડાક સમયથી , હંમેશ કશુંક નવું નવું કરતાં જ રહે ? ” એમ એઓ પિતાના વધુ સમય માટે અભ્યાસ કરી શકયા ન હતા. કોમારદશામાં મિત્રોને હમેશ કહ્યા કરતા. એઓ ઘણી વાર એટલા નાસીપાસ થંતા ”કે એમને આપઘાત આજે હજારો માનવીઓ એમના પુસ્તકે રસપૂર્વ વાંચે કરવાનું મન થઈ આવતું. ઉત્તર વયે પણ એમણે એટલી બધી 0. The Varieties Of Religious Experiences મહેનત કરવી ચાલુ રાખી કે એમનું હૃદય નબળું પડી જઈ નામનું એમનું પુસ્તક અત્યન્ત લોકપ્રિય બન્યું છે, અને એના અનેક વાકયખડે લોકજીભે રમતા થયા છે. લખાણમાં સ્પષ્ટતા- કેટલાક લાંબા ગાળા આવ્યા કે જ્યારે એક કાગળ લખવાથી વિશતાને કારણે એમના અતિશય બુદ્ધિશાળી કુટુંબીઓમાં લાગેલા થાકને પરિણામે એમને આખો દિવસ આરામ પણ તેમની અનોખી વિશેષતા હતી. એમના પિતા હેબી પૈસા- લેવે પડતે. ઉપર એમણે આ અજમાવે, ” એમ એ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy