________________
:
T
-
Ser
રજીસ્ટર નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
) “પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ
વર્ષ ૨૨ : અંક ૨૧
પ્રબુદ્ધ જીવન
-
:
મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૧, બુધવાર
૮ શ્રી મુંબઇ, જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮
ટક નકલ: ૨૦ નયા પૈસા તેવી પરમાનંદ કુંવરજી કાપડિયા
बुभुक्षितः किं न करोति पापं । માંસ મરછીના આહાર તેમ જ વ્યાપાર-ઉદ્યોગને ખૂબ એ વિષય છે. એમ છતાં તત્કાળજે સુઝે છે તે શખમાં મૂકવાનું ઉત્તેજન આપી રહેલ ભારત સરકારની આ જ નીતિથી ખૂબ હું પ્રયત્ન કરું છું. મને લાગે છે કે જે દેશમાં સંખ્યાબંધ લો કે-- આઘાત પામીને એક મિત્રે પત્ર લખ્યું છે અને આ બાબતને બકે ઘણુ મોટા ભાગના લોકે–માંસાહારી છે ત્યાં પશુઓની લગતી કેટલીક પત્રિકાઓ મોકલી છે. તે સર્વને સંકલિત સાર કતલ કે માંસ ભરછીને ઉપયોગ કાયદાકાનૂનથી બંધ નીચે મુજબ છે :
કરવાનું શકય નથી. જ્યાં સુધી માંસપરાયણુ લોકોનું હૃદય મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને દિલ્હીમાં મોટા પાયા ઉપરનાં
પરિવર્તન કરવામાં ન આવે અને તેમનામાં કરુણાવૃત્તિ જાગૃત કતલખાના ઊભાં કરીને ભારત સરકાર પશુઓની કતલને અસાધારણ
કરીને માંસાહાર પ્રત્યે અરુચિ પેદા કરવામાં ન આવે ત્યાં સુધી
તેમના માટે આ સગવડ પૂરી પાડવી અને જરૂર પ્રમાણે અધપ્રોત્સાહન આપવા માગે છે, એટલું જ નહિ પણ, તે દ્વારા ઉત્પન્ન થતા માંસની નિકાસ કરીને પરદેશી હૂંડિયામણ પ્રાપ્ત તન સગવડામાં વધારે કરવા એ રાજ્યસંસ્થાની અનિવાર્ય કરવાની આતુરતા સેવે છે. વળી વરસ દહાડે આપણા દેશમાંથી
ફરજ બને છે. આટલી વાસ્તવિકતા આપણે ઇચ્છાએ દોઢથી બે લાખ વાંદરાઓની નિકાસ થાય છે તેમ જ મચ્છી,
અનિચ્છાએ સ્વીકાર્યું જ છૂટકે છે. પણ આજે આ બાબત
માત્ર માંસાહારી લોકોની જરૂરિયાતને જ ખ્યાલ કરીને દેડકાં, કરચલાં વગેરે જીવતાં પ્રાણીઓનાં પાર્સલે પરદેશ મેવામાં આવે છે. આ દેશમાંથી ગોમાંસની નિકાસના આંકડા નીચે મુજબ છે: વિચારાય છે એમ નથી. ઉલટું માંસાહારને બને તેટલું ઉત્તેજન,
આપવું અને પરદેશને પણ મોટા પ્રમાણમાં માંસ પૂરું પાડવું ; ૧૯૪૨-૪૩ રૂ. ૧૫,૦૦,૦૦૦ ની માંસનિકાસ.
આવી વૃત્તિ ભારત સરકારના માનસને આવરી રહી છે. આનું ૧૮૫ર-પ૩ રૂા. ૫૬,૩૮,૦૦૦ ની માંસનિકાસ.
કારણુ આજે તરફ વ્યાપી રહેલી હિંસાવિષયક ઉદાસીનતા ૧૮૫૬-૫૭ રૂા. ૬૦,૩૮,૪૫૩ની માંસનિકાસ. '
છે. લેકમાનસમાંથી કરુણા લુપ્તવત્ થઈ ગઈ છે. મનુષ્ય સિવાય વચગાળે મહાઅમાત્ય નહેરની સૂચનાથી ગોમાંસનિકાસની જડ ચેતન સૃષ્ટિ વચ્ચે જાણે કે કશે ભેદ જ ન રહ્યા હોય બંધી કરવામાં આવી હતી. પણ તાજેતરમાં વેપાર ઉદ્યોગ ખાતાના એ રીતે દરેક વસ્તુ–પછી તે પશુ હોય, કે પથ્થર-માનમંત્રીએ ગોમાંસ નિકાસની છૂટ આપી છે. આના પરિણામે ગોમાંસ- વીના ઉપયોગ માટે જ નિયલ છે. કહેવાતી પશુસૃષ્ટિને નિકાસમાં એકદમ વધારે થવા સંભવ છે. વળી ગુજરાત સરકાર
સ્વતંત્ર અસ્તિત્વને કે સહઅસ્તિત્વને કોઈ અધિકાર જ નથી- મસ્યાગને ખૂબ વિકસાવવા માગે છે. આગામી પંચવર્ષીય આવી માન્યતા અને માનસિક વલણ સર્વત્ર પસરી રહ્યું હોય યોજનામાં માંસનું ઉત્પાદન ૪૬ લાખ ટનથી વધારીને દર એમ લાગે છે અને તેથી વિજ્ઞાનના નામે, વ્યાપારઉદ્યોગના નામે, લાખ ટન સુધી અને એક કરોડે પહેચેલી ઢોરોની કતલને બે રાકના નામે કે મને રંજનના નામે ગમે તેટલી હિંસા કરવામાં કરોડે પહોંચાડવાનું વિચારાયું છે. આ બધા પાછળ આ આવે તે સામાન્ય જનતાના દિલમાં તે વિષે કોઈ અરેરાટી જોવામાં દેશમાં માંસાહારને બને તેટલું ઉત્તેજનાને અને તેની આવતી નથી. વળી કમનસીબે દેશની આજની પરિસ્થિતિ પણ નિકાસ કરીને બને તેટલું પરદેશી હૂંડિયામણુ મેળવવાને
લોકોને પશુહિંસા તરફ અભિમુખ કરે તેવી બનતી રહી છે. ભારત સરકારને આશય છે. આ પ્રકારની ભલામણ વસ્તી વધતી જાય છે, અનાજનું ઉત્પાદન લોકોની જરૂરિયાતના ભારત સરકારે નીમેલી માંસ-ઉત્પાદન સમિતિ તરફથી પણ
પ્રમાણમાં પાછળનું પાછળ જ રહેતું જાય છે, એક યા બીજા કરવામાં આવી છે. આ બધું જોતાં ભગવાન બુદ્ધ, મહાવીર અને
આકારમાં પ્રાણીજન્ય પદાર્થોને ઉપયોગ ખૂબ ફેલાતું જાય છે, ગાંધીનું ભારત કઈ દિશાએ ગતિ કરી રહ્યું છે તેને વિચાર આવે
ખાનપાનની લાલુપતા સીમા મૂકતી જાય છે, પશુદયાની વાત છે. આમ પશુહિંસા તરફ જોસભેર ગતિ કરી રહેલા દેશને તે
હાંસીપાત્ર બને છે. દેશના એગિક વિકાસ માટે પારવિનાના દિશાએથી અટકાવવા માટે આપણે કશું ન કરી શકીએ ? શેઠ પરદેશી હૂંડિયામણની જરૂરિયાત ઊભી થઈ છે. પરિણામે જેમ કસ્તુરભાઈ લાલભાઈ જેવા જૈન સમાજના આગેવાને આ પ્રજાજનેની તેમ ભારત સરકારની મનોદશા ભુખ્યા માનવી બાબતમાં કેમ મૌન સેવીને બેઠા છે? કાંગ્રેસ સરકાર સામે કશું માફક વિવેકબધિર બની ગઈ છે. સંસ્કૃત ભાષામાં સુપ્રસિદ્ધ ઉક્તિ જ કહી ન શકાય એવી મને વૃત્તિ કેટલાકની જોવામાં આવે છે. છે કે વુમુક્ષિતઃ %િ ન કરોતિ પા ભુખે માણસ કયું પાપ
નથી કરતો ? આ ઉક્તિ આજની ભારત સરકારને બરાબર લાગુ પડે આ પ્રમાણે પત્રલેખક મિત્ર આખી સમસ્યા રજૂ કરીને તે સંબંધે મારા વિચારો “પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરૂં એવી
છે. પૃથ્વી ઉપરની ગમે તે ચીજવસ્તુનું રાષ્ટ્રની લતમાં-national
ealth–માં રૂપાન્તર કેમ કરવું એ જ ભારત સરકારની ચિંતાને તેઓ અપેક્ષા દર્શાવે છે.
મુખ્ય વિષય બની રહ્યો છે. - આના જવાબરૂપે શું લખવું કે સૂચવવું તે જરા મુંઝવે સમજદાર માનવી ગમે તેવા પ્રલોભને વચ્ચે પણ, મારાથી
'