SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૧ પ્રબુદ્ધ જીવન આપી તૈયાર કર્યા છે. આમાંથી ૩૩૨ સંસ્કારસેવિકાઓ અને ૧૮ ગણાતી ગામડાની પરિસ્થિતિમાં વસી આ કામ કરવા બદલ તેઓને ઉદ્યોગસેવિકાઓ સમાજકલ્યાણ બોર્ડ માટે તૈયાર કરાયાં છે. સાચે જ ધન્યવાદ ઘટે છે. - ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ટ્રસ્ટનાં ૩૪ સંસ્કાર- - આપણું ગામડાંમાં એટલું બધું કામ કરવાનું પડયું છે કેન્દ્રો અને ૧૫ આરોગ્ય કેન્દ્રો ચાલે છે. સમાજ કલ્યાણ બોર્ડ કે મોટી સંખ્યામાં તાલીમ પામેલી. ગ્રામસેવિકાઓની અપેક્ષા ૧૮૫૫થી વિસ્તૃત રીતે ગ્રામસેવા ક્ષેત્રમાં આવતાં, કસ્તૂરબા રહે છે. પંચવર્ષીય યોજનાને પ્રતાપે ગ્રામજનતામાં એટલાં ટ્રસ્ટે નાનાં ક્ષેત્રોમાં સઘન રીતે કાર્ય કરવાની નીતિ અપનાવી, બધાં સામાજિક કાર્યો થઈ રહ્યાં છે કે ત્યાં અનેક બહેનની જેથી હાલ ટ્રસ્ટનાં ૬ સંસ્કારકેન્દ્રો અને ૨ આરોગ્ય કેન્દ્રો ચાલે છે. જરૂર છે. સત્તાનું અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવા સેવિકાઓ ગામડાંમાં બહેનો અને બાળકોના સંપર્કમાં ગ્રામપંચાયતે સ્થપાઈ રહી છે, ત્યારે સ્ત્રીઓ સમક્ષ અસાધારણ આવી તેમને સ્વાવલંબનને રસ્તે દોરી, તેમનાં જીવન તદુરસ્ત, પ્રમાણમાં ગામડાંમાં કામ કરવાની તકે ખડી થઈ છે. આપણાં સ્મૃતિવાળા, તેજસ્વી, સ્વાશ્રયી બને તેવી પ્રવૃત્તિઓ આદરે છે. બંધારણમાં સ્ત્રીઓને જે સમાનતા મળી છે તે જે તેના વિશાળ વ્યકિત તેમ જ એક નાગરિક તરીકે દરેક જણ સ્વાવલંબી બની ' અર્થમાં વાસ્તવિક કરવી હોય તે બહેનોએ આ નવરચનામાં જવાબદારીભર્યું સહકારી જીવન ગાળતાં શીખે, એવી રીતે કામ પિતાનું સ્થાન લઈ, જવાબદારીઓ ઉપાડી, ગાંધીજીની ગ્રામકરવાને આ સેવિકાઓને પ્રયાસ રહે છે. આ કેન્દ્રોમાં જે સ્વરાજ્યની જે કલ્પના હતી તે સાકાર- બનાવવા પિતાને ફાળે કાંઈ કામ થયું છે તે અમારી ગ્રામસેવિકાઓ અને અન્ય આપવો જોઈએ. કાર્યકરોની નિષ્ઠા અને સેવાને આભારી છે. પ્રમાણમાં કઠિન સરલાદેવી સારાભાઈ વસ્ત્રસ્વાવલંબન અને અંબર (તા. ૧-૧-૬ના “પ્રબુદ્ધ જીવન” માં અંબર ચરખે અને ખાદી ખરીદનારને આપવામાં આવતી “સબસીડી” એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખમાં શ્રી નારણદાસ ગાંધીનું પ્રવચન અન્તર્ગત કરવામાં આવ્યું છે. તે પ્રવચનને લક્ષમાં રાખાને નીચેની નોંધ નયા માનવી” માં પ્રગટ કરવામાં આવી છે, જે નીચે સાભાર ઉદધૃત કરવામાં આવી છે. તંત્રી) જેમ જેમ દિવસે જતા જાય છે તેમ તેમ ખાદી વિષે હોય તે અંબર મારફતે તે થઈ શકે છે. ઝીણું સૂતર એટલે વધારે ચર્ચાઓ થતી જાય છે. અંબર ચરખાના આગમન પછી કે ૩૦ થી ૪૦ આંકનું કાંતવા માટે પણ અંબરનો ઉપયોગ જેમને માટે આપણા સૈના દિલમાં આદર છે એવા પૂ. નારણ- વધારે અનુકૂળ લાગે છે. સાદા રેટિયામાં એ પ્રગતિને મર્યાદા દાસ કાકાએ ગાંધી જયંતી દરમિયાન સંકલ્પકતાના પ્રારંભ છે, કારણ કે અબરની કાંતણુપદ્ધતિ વૈજ્ઞાનિક છે અને એ - નિમિત્તે એક ચેતવણીને સૂર વ્યક્ત કર્યો તે નીચે પ્રમાણે છે: દૃષ્ટિએ હું અંબરને પસંદ કરું છું. જે ખાદીને આપણે ' , “રેંટિયાનાં સંદેશને કરેડોની ઝૂંપડીમાં લઈ જવાનો છે. ટકાવવી હશે તે એ સારી, ટકાવ કરવી જ પડશે. મિલના તે આટઆટલા પ્રયત્નથી લાખની જ કૂંપડીઓમાં પહોંચ્યો છે કાપડ સામે ચે. વા. ની કિંમતથી એ કદી હરીફાઈ નહિ . અને હવે તો તેનું ભવિષ્ય પણ જોખમમાં છે. આ જોખમનું કરી શકે. એ રીતે ખાદીને સસ્તી કરવાના પ્રયત્નમાં આપણે નિમિત્ત વિચારતાં અંબર રેંટિયાને વિચાર સહેજે આવે. કયાં થાકવાના છીએ એમાં મને શંકા નથી. મિલના કાપડની કરેડાની ઝૂંપડીમાં રેંટિયો પહોંચાડવાના મનોરથ અને ક્યાં હરીફાઈ આપણે ખાદીની ગુણવત્તા એટલે કે ટકાઉપણુ વધાઅમુક જ સંખ્યામાં અંબર પહોંચાડવાના અથાક પ્રયત્નો ને રીને જ કરી શકીએ અને એ જ કરવું જોઈએ. બિલકુલ તટસ્થ અઢળક ખર્ચા?” ને વૈજ્ઞાનિક રીતે જોતાં મને લાગે છે કે, અંબરથી કાંતણુપૂ. નારણદાસકાકાએ જે પૃથકકરણ કર્યું છે તે અંગે ખાદી પધ્ધતિમાં એ શકયતા વધારે છે ને તેથી હું અંબરને સાદા' કરનાર અથવા તે ખાદીને જીવનના એક દશન તરીકે સ્વીકા- રેટિયા કરતાં વધુ પસંદ કરું છું. રનાર સે એ વિચાર કરવું જોઈએ. હવે બીજો પ્રશ્ન છે સમયને. સ્વાવલંબન માટે પણ - હું ધંધાદારી કામને માણસ નથી. એ કામ મેં કદિ કર્યું માણસ વર્ગ દરમ્યાન કેટલે સમય આપી શકે ? વર્ષોથી જાતે નથી અને જે મને કોઈ વસ્તુમાં રસ હોય તો માત્ર એટલો જ કાંતીને ખાદી પહેરું છું. મારી પત્ની પણ કાંતે છે. રેટિયે, કે ઘરેઘરમાં જે ફાજલ સમય પડે છે તે લઈ જીવનની પાયાની કાંતવાના આગ્રહી હોવા છતાં વર્ષ દરમ્યાન લગભગ દોઢસેથી જરૂરિયાતો માણસ સહજ રીતે ઉત્પન્ન કરતા થાય. ઉપયોગમાં વધારે આંટી અમારા કુટુંબમાં તૈયાર થતી ન હતી. અંબર વસાવ્યા પછી અમારું એ ઉત્પાદન વધીને લગભગ એને સ્વાવલંબનની ખાદી કહેવી હોય તો કહી શકાય. છેલ્લાં ૩૦૦ આંટી પર પહોંચ્યું છે. આ ગાંધી જયંતીના દિવસોમાં જ વીસ વર્ષથી એ રીતે હું કાંડું છું. છેલ્લા બે વર્ષથી મેં અંબર અમે અંબર ચરખા ઉપર ૨૦૦ આંટી કાંતી. હું માત્ર જે પણ વસાવ્યો છે. એટલે એ એનુભવ અંબર ને સાદા ચરખાના સ્થાન વિશે વિચારવા માટે ઉપયોગી થશે. એ બંને ચરખાઓના પરિણામ આવ્યું છે તે જ મૂકું છું. આની સાથે એક નોંધવા ઉપગમાં મને જે ફેર દેખાય તે આ છે: જેવી વાત છે તે એ છે કે સાદા રેંટિયાની પૂણી અમે બનાવ- ખેતરમાંથી કપાસ વીણવાથી માંડીને કાંતણ સુધીની બધી ડાવી લેતાં ને તે કાંતતા. જ્યારે આ ત્રણસેય આંટી માટે પાસેથી ક્રિયાઓ અમારા ઘરમાં જ ચાલે છે. એમાં પણ છેલ્લામાં છેલ્લા માંડીને સૂતર સુધીની બધી ક્રિયાઓ હવે ઘરમાં જ થાય છે અને જે સુધારાઓ પીંજવા, કાંતવા વગેરેના સાધનોમાં થયા છે તે એટલે જ અંબરનું સ્તર વધારે સારું બને છે. બિલકુલ કીટી - હું અપનાવતા જ રહું છું. વગરને સારે કપાસ સધરી અને લેઢી, મેઢિયાપિંજણ પર પીંછ ‘સૌથી પહેલો ફાયદો મને એ દેખા કે જે પદ્ધતિસર કચ્છી પકકી પદ્ધતિથી અમે કતાઈ કરીએ છીએ. એટલે કાંતવામાં આવે તો સાદા રેટિયા કરતાં અંબરનું સૂતર સારું, અમારી ખાદી પહેલાં કરતાં વધારે સસ્તી ને સારી બની છે. વધારે કસદાર ને સમાન હોય છે અને ઉત્પન્ન થયેલી ખાદી આ બે જે સ્વાભાવિક પરિણામ હોય તે મને લાગે છે કે - પ્રમાણમાં વધારે પહોંચે છે. ટૂંકમાં ખાદી જે સારી કરવી કુટુંબના સ્વાવલંબન માટે પણ અંબર ચરખે વધારે સારો છે.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy