________________
'કો
રજીસ્ટર નં. 8 ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
ક
જીવને
“ “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ - વર્ષ ૨૨ : અંક ૨૦
* * * *
*
૧,
L
[0
]
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૬૧, ગુરુવાર
શ્રિ મુબઈ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ' આદિકા માટે શિલિંગ ૮
છૂટક નકલ: ૨૦ નવા પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ગાંધીજી અને ભારતની સ્ત્રી શકિતનું ઉત્થાન
(રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ તા. ૧૭–૧૨–૧૦ શનીવારના કસ્તૂરબા ગ્રામસેવિકા વિધાલય (બા)ની ગૌશાળાની શિલારોપણ વિધિ કરવા માટે પધાર્યા હતા તે પ્રસંગે શ્રીમતી સરલાદેવી સારાભાઈએ કરેલા સ્વાગત પ્રવચનમાંથી ઉપાગી ભાગ નીચે આપવામાં આવે છે. તંત્રી)
૧૯૪૪માં કારાવાસ દરમ્યાન શિવરાત્રિના પવિત્ર દિવસે આપણી સ્ત્રીશક્તિની જાગૃતિમાં પૂજ્ય બાપુજીનો કેવો અસાધારણ પૂજ્ય કસ્તૂરબાનું અવસાન થતાં સમસ્ત ભારતવર્ષે વેદના ફાળે છે તે દર્શાવવા જો થોડે ઇતિહાસ આપુ તે અસ્થાને
અનુભવી. સદ્દગત પ્રત્યે ભક્તિ વ્યકત કરવા તેમની પુણ્યસ્મૃતિ નહિ લેખાય. નિમિત્તે એક સ્મારક રચવા પ્રજા પ્રેરાઈ અને સ્વયં પ્રેરીત દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ પૂજ્ય ગાંધીજીએ લાગણીથી જ સારી એવી રકમ ટૂંક સમયમાં ભેગી કરી પોતાને
હિંદનું સુકાન હાથમાં લીધું ત્યારે આપણું રાજકારણમાં તે ફાવે તે તેને ઉપયોગ કરવા પૂજ્ય ગાંધીજીનાં ચરણે તે ધરી.
શું, પણ સમગ્ર પ્રજાજીવનમાં, સામુદાયિક તેમ જ વ્યકિતગત આ થયે કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક નિધિ.
એક અસાધારણ પરિવર્તન થઈ રહ્યું. રાજકારણ કે અર્થકારણને હિંદનાં ગામડાંની સ્ત્રીઓ તથા બાળકોની દુર્દશા, તેમની તેઓ એક અલગ, સ્વપર્યાપ્ત ક્ષેત્ર તરીકે જોતા નહોતા. તેમની ક ગાળ હાલત, નિરક્ષરતા અને લાચારીથી ગાંધીજીનું દિલ દ્રવી વેધક આર્ષદૃષ્ટિને રાજકારણ કે અર્થકારણ સળંગ વ્યાપક ઊઠતું હતું. કસ્તૂરબાનાં નિમિત્તે એકઠા થયેલા આ નિધિનો જીવનના એક માત્ર અંગ તરીકે-કે જે અંગને તેનાં જેવાં ૨,૦૦૦થી ઓછી વસ્તીવાળા ગામડાંમાં સ્ત્રીઓ તથા બાળકોનાં બીજાં અંગે સાથે અનિવાર્ય સંબંધ છે એવા એક અંગ સર્વાગી વિકાસ માટે ઉપયોગ કરે એવો આ નિધિને ઉદ્દેશ તરીકે જ-સ્પષ્ટ દેખાયું. તેમને આંતરજીવનમાં પ્રવેશ કરીને ગાંધીજીએ નકકી કર્યો. તેનું એક અખિલ હિંદ ટ્રસ્ટ બનાવ્યું રાજકારણ તરફ વળવું હતું, નહિ કે રાજકારણમાંથી જીવન અને ધારાધોરણ સાથેનું સુવ્યવસ્થિત એવું તંત્ર ઊભું કર્યું. તરફ. એકીકરણ પામેલું જીવન તેમને મન મુખ્ય હતું, એટલે કોઈ પણ પક્ષ, જ્ઞાતિ, જાતિ કે ધર્મથી નિરપેક્ષ રહી સર્વને જીવનને શુદ્ધ અને સાચું બનાવી, ત્યાગ, તેજસ્વીતા, સેવા, માટે સમાનભાવે તેને વહીવટ ચાલે છે. આ સાથે ગાંધીજીએ અભય જેવા ગુણોનો ઉત્કર્ષ કરી સત્ય અને અહિંસાને માર્ગે એ પણ આદેશ આપ્યો કે આ નિધિની બધી પ્રવૃત્તિઓ' પ્રજા પોતાને પુરુષાર્થ સાથે એવી પ્રેરણા તેમણે આપી. સ્ત્રીઓ પોતે જ ચલાવે, જેથી પોતાનો વિકાસ જાતે સાધવાની લાચારી અને ડર અનુભવતી આપણુ પ્રજાને આત્મવિશ્વાસવાળી, તેમને તક મળી રહે, તેમનામાં સુષુપ્ત રહેલી શક્તિઓ જાગે. સ્વાવલંબી અને નિર્ભય બનાવી. પ્રજાજીવનનું ઘડતર, આંતર- - --- * *
સર્વોદય હોસ્પિટલને સંક્ષિપ્ત પરિચય ઘાટકોપર ખાતે ક્ષય રોગના નિવારણ અર્થે ૧૮૫૪ ની સાલમાં માત્ર ૧૫૬ બીછાનાથી શરૂ કરવામાં આવેલ સર્વોદય હોસ્પિટલનો આજ સુધીમાં ઉત્તરોત્તર કેટલો વિકાસ થઈ રહ્યો છે તેનો સંક્ષિપ્ત ખ્યાલ આવે એ હેતુથી સલવાર આંકડાઓ રજુ કરતે એક પરિપત્ર સર્વોદય હૈોસ્પિટલ તરફથી તૈયાર કરવામાં આવ્યો છે, તેની વિગતે સૂચક અને વેધક હોવાથી નીચે આપવામાં આવે છે? - વિગત
૧૯૫૪ ૧૯૫૫ ૧૯૫ર ૧૯૫૭ ૧૯૫૮ ૧૯૫૯ ૧૯૬૦ ૧ ક્ષેત્રફળ : ચોરસવાર
૧૪,૦૦૦ ૧૪,૦૦૦ ૨૧,૦૦૦ ૫૦,૦૦૦ ૫૦,૦૦૦ ૫૦,૦૦૦ ૫૦,૦૦૦ ૨ બીછાનાં
૧૫૬ ૩૦૬ ૫૦૦ ૭૫૦ ૭૫૦ ૮૫૦ ૧૦૫૦ ૩ હોસ્પિટલમાં રહીને સારવાર પામેલા દર્દીઓ ૩૪૦ ૯૨૭ ૧૯૩૮ ૨૫૮૮ ૩૨૨૦ ૪૨૫૫ ૪૫૬૪ * ૪. હોસ્પિટલની બહાર રહીને સારવાર પામેલા દર્દીએ ૨૬૩૩૫ ૨૦૧૬૩ ૨૪૦૪૬ ૨૬૨૩૦ ૨૫૪૦૧ ૨૫૮૧૨ ૨૬૫૨૫ ૫ એફસરે ખાતું
૭૬ ૧૯૦૭ ૩૩૭૨ ૪૪૧૨ ૫૮૨૬ ૭૬૧૫ ૭૯૮૫ ૬ સ્ક્રીનિંગ
૧૪૬૩ ૧૮૩૪ ૨૯૨ ૭ ૨૪૮૧ ૩૦૫૮ ૩૦૬૦ ૨૧૪૦ ૭ મળ, મૂત્ર, લોહી વિગેરેની ચિકિત્સા
૨૫પર ૮૪૮૮ ૧૩૨૨૯ ૧૭૪૨૨ ૨૨૮૦૭ ૨૭૩૪૨ ૩૦૨ ૩૭. ૮ એ. પી. પી. પી. ખાતું
૫૪ ૦૦ ૬૦૬૨ ૧૦૨૭૧ ૧૩૮૮૩ ૧૧૫૩૬ ૧૮૪૪ ૬૦૬૦ ૮ સર્જિકલ ઑપરેશન (શસ્ત્રક્રિયા)
કાંઈ નહિ ૪૭ ૯૩ ૧૦૪ , ૨૩૨ ૩૫૬ ૨૫૭' ૧૦ આંખના દર્દીઓ
કાંઈ નહિ કાંઈ નહિ ૨૦૮ કાંઈ નહિ ૨૬૮૧ ૩૧૫૮ ૩૦૬૦ ૧૧ કુટુંબ–આજન
૧૨ ૦૨ ૧૧૦૩ ૮૮૦ ૬૬૧ ૫૪૦ ૪૮૩ ૮૫૬ ૧૨ ખોટ
. રૂ. ૫૧,૦૨૫ ૫૮૨૩૪ ૮૦૫૬૪, ૮૮,૭૮૫ ૧,૩૨,૮૫૭ ૧,૧૩,૮૭૨