________________
* રજીસ્ટર નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪
.*
પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ
વર્ષ ૨૨ : અંક ૧૯
જ પ્રબુવુ જીવન
Eas
IT TO
T
મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૬૧, બુધવાર ,
* શ્રી મુંબઈ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮.
છૂટક નકલ: ૨૦ ના પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
-
-
-
-
પ્રકીર્ણ મેં ધ મુનિશ્રી જિનવિજયજીને અભિનંદન
તે જ હકુમતની પ્રતિનિધિ સમી રાણી એલીઝાબેથને ભૂતકાળનાં. • પ્રજાસત્તાક દિને ભારત સરકાર તરફથી જે માનચાંદની વૈરવૈમનસ્ય ભૂલી જઈને આપણે એક પ્રકારની હાર્દિકતાથી લહાણી કરવામાં આવે છે તેમાં આ વખતે મુનિશ્રી જિન- નેતરીએ, તે પણ ભૂતકાળને એ જ પ્રકારે ભૂલી જઇને હોંશભેર વિજયજીને “પદ્મશ્રી'ને ચંદ્રક આપવામાં આવ્યો છે. આ રીતે
અહીં આવે અને આપણી મહેમાન બને અને અહીં આવતાંવેંત મુનિશ્રીની આજીવન સાહિત્યસેવાની કદર થયેલી જોઈને ઘણો બ્રિટિશ હકુમતની આ દેશમાંથી જ ઉખેડનાર મહાત્મા આનંદ થાય છે અને તેમને આ નિમિત્તે વિદ્ધદ સમા
ગાંધીજીના સમાધિસ્થળ ઉપર જાય અને તે ઉપર પુષ્પમાળ જના અનેક અભિનંદન ઘટે છે. લગભગ નિરક્ષર એવી
પધરાવે-જગતના ઈતિહાસમાં બની રહેલી આ એક અદ્દભૂત સ્થિતિમાં બહુ નાની ઉમ્મરે તેમણે જૈન દીક્ષા અંગિકાર
ઘટના છે અને તે ભારત તેમ જ બ્રિટનનેબન્ને રાષ્ટ્રને–ગૌરવ કરેલી અને ત્યારથી તેઓ વાંચન, લેખન, અધ્યયન તરફ વળેલા.
આપે તેવી છે. આ ઘટના પાછળ મહાત્મા ગાંધીએ આપેલી : " આમાંથી તેઓ પુરાતત્વ સંશોધનના કાર્ય તરફ આકર્ષાયા.
ઉદાત્ત જીવનદૃષ્ટિ કામ કરી રહી છે. એક વખત પરસ્પર ' ૧૯૨૦-૩૦ના ગાળામાં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પુરાતત્વ વિરોધી બનેલા રાષ્ટ્રનાં દિલમાં કઈ ડંખ ન રહે—એ ગાંધીજીની સંશોધન મંદિરની સ્થાપના કરવામાં આવેલી ત્યારે તેના આચાર્ય વિશિષ્ટ ટેનિકને પ્રભાવ છે; તે દ્વારા બન્નેના દિલમાં પ્રેરાયેલી તરીકે તેમણે વર્ષો સુધી કામ કરેલું અને તેમના માર્ગદર્શન નીચે અનેક . ઉદાત્તતાનું પરિણામ છે. અહિં દેશ દેશના પ્રમુખ સત્રઉપયોગી પ્રકાશને નિર્માણ થયેલાં. સમયાન્તરે મુંબઈના ભાર ધારા આવ્યા અને ગયા;' તેમનું આપણે સન્માન અને સરભરા ! તીય વિદ્યાભવનમાં પણ એવી જ પ્રવૃત્તિનું સંચાલન સૂત્ર તેમને કરી; પણ એ પ્રમુખ સૂત્રધાર અને રાણી એલિઝાબેથનો ; સોંપવામાં આવેલ અને તે દ્વારા પ્રકાશિત થઈ રહેલ સિંઘી ભારત ખાતે થયેલા આગમનમાં ઉપર જણવ્યો તે પ્રકારનો જૈન ગ્રંથમાળા તેમના જ અખંડ સંશોધન તથા શ્રમનું ફળ મહત્વને તફાવત છે. આ રાણીનું અહિં આ રીતે આવવું અને છે. ભારતનું નવનિર્માણ થયા બાદ રાજસ્થાનનું રાજકીય
તેના આગમનને આપણું તરફથી આ રીતે વધાવવું આ દ્વારા ઘટક અસ્તિત્વમાં આવ્યું અને થોડા સમયમાં તે રાજ્ય તરફથી
જાણે કે બન્ને દેશના ચિત્તનું ઉવીકરણ સધાતું હોય, ઊંડાબોલવામાં આવેલ પુરાતત્વ સંશોધન ખાતાના સંચાલનની પણમાં રહેલા રાગદ્વેષ નિમૂળ બનીને બન્ને વચ્ચે સદ્ભાવની- . જવાબદારી તેમને સોંપવામાં આવી. આ જવાબદારીનું તેઓ પ્રેમની ભૂમિકા સ્થપાતી હોય એવું સંવેદન બને આજ સુધી વહન કરી રહ્યા છે. આજે તેઓ ૭૫ વર્ષની સીમા પક્ષે અનુભવાઈ રહ્યું છે. રાણી એલીઝાબેથ જાણે કે આ પ્રકારની વટાવીને આગળ ચાલ્યા છે; આંખે જોવાની અડચણ વધતી મૈત્રીની પ્રતિક હોય એમ તેના વિષે આપણું દિલ આદરભાવ - જાય છે; શરીર ઉપર જર્જરિતતાનો પ્રભાવ વધતા અનુભવે છે અને તેના આગમનને સ્વજનની માફક આવકારે છે. જાય છે. આમ છતાં સિંઘી જૈન ગ્રંથમાળાની હજુ ચાલુ આ જ પ્રકારને ભાવ દર્શાવતા બ્રિટનના શિક્ષણપ્રધાન સર ડેવીડ રહેલી જવાબદારી અવાર નવાર તેમને મુંબઈ ખેંચી લાવે છે. ઈકલીસે ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતના બ્રિટનવાસી એમ જ રાજસ્થાનનું સાહિત્ય સંશોધન કાર્ય તેમને જોધપુર વિદ્યાથીઓ તરફથી યોજાયેલા એક ભોજન સમારંભ પ્રસંગે ખેંચી જાય છે, અને જતાં આવતાં અમદાવાદ રોકાવાનું તે હોય જ બેલતાં જણાવ્યું છે કે “બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો છે. આમ ઉમ્મર અને વૃદ્ધાવસ્થાની ઉપેક્ષાપૂર્વક તેમનું પરિ- અંગે ભૂતકાળમાં અવશ્ય ભૂલો થઈ છે. એમ છતાં, આજે ભ્રમણ અને સંશોધન કાર્ય ચાલુ રહેલ છે. આવો અખંડ જ્યારે બ્રિટીશ રાણ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આજીવન વિદ્યાવ્યાસંગ દાખવતી વિરલ વિભૂતિ ભારત સર- ભારતના પાટનગર ખાતે ગૌરવભેર ભાગ લઈ રહેલ છે ત્યારે કાર બહુમાન કરે તે ધોગ્ય અને સર્વ પ્રકારે ઉચિત છે. ખચિત એમ કહી શકાય કે, આપણે બન્ને દેશો વચ્ચેના લાંબા ભારત ખાતે પધારેલાં બ્રિટનનાં રાણી
- તવારીખી સંબંધના હિસાબે સરભર થઈ જવા ઉપરાંત ચોક્કસ બ્રિટનના રાણી એલીઝાબેથ ભારત સરકારના નિમંત્રણથી પણ જમા થા દશાવે છે.” ભારતના પ્રવાસે નીકળ્યા છે અને ગયા જાન્યુઆરી માસની રાણી એલીઝાબેથ અને વાધના શિકારનું આયોજન ૨૩મી તારીખે ન્યુ દિલ્હી ખાતે પધાર્યા છે. આપણા શિકાર એ ભૂતકાળના રાજા મહારાજાને પ્રિય વ્યવસાય દેશમાં જે બ્રિટીશ હકુમત વર્ષોથી સમધાતક જડ હતું અને તે પાછળ હજારો રૂપિયાનું પાણી કરવામાં આવતુ ધાલી બેઠી હતી અને દેશના રસકસને જે હકુમત સતત હતું, અને સંખ્યાબંધ નિર્દોષ પશુઓને અને, પંખીઓનો
ચુસી રહી હતી તેની સામે દેશવ્યાપી તુમુલ આંદોલન ચલા- સંહાર કરવામાં આવતાં હતા, અને તેમ કરવામાં આ - વીને આજથી ૧૩ વર્ષ પહેલાં તેને આપણે ખતમ કરી. રાજા મહારાજાઓ એક પ્રકારને રાક્ષસી આનંદ અનુભવતા હતા.