________________
", પ્રબુદ્ધ જીવન
*
તા. ૧૬-૧૧-૬૧
આખો દિ પણ પોતાના માલ્યા નથી
કર્યા છે. આ
મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીનું વ્યાખ્યાન
“જૈન દર્શન તા. ૫-૧૧-૬૧ રવિવારના રોજ સવારના ૯ વાગ્યે શ્રી આવી કોઈ સુયોગ્ય વ્યકિતનું નામ સુચવવા તેમણે મને કહ્યું. મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં સુપ્રસિદ્ધ વકતા માગણી કરનાર જૈન વે. મૂ. ભાઈઓ, પ્રસંગ જૈન શ્વે. મૂ. વર્ગના મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીનું ‘જૈન દર્શન એ વિષય ઉપર શ્રી મુંબઈ મંદિરની પ્રતિષ્ઠાને–આ બધું વિચારતાં મને એકાએક મુનિશ્રી જૈન યુવક સંઘના ઉપક્રમે જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. ચંદ્રપ્રભસાગરજીનું નામ સુગયું અને ઉપર જણાવેલ કાર્ય માટે તેમને વ્યાખ્યાન સમયે સભાગૃહ ભાઈઓ તથા બહેનોના તાસમુ- વિનંતિ કરવા મેં એ ભાઈને સૂચવ્યું. આ વાત કેટલી આગળ દાયથી ચીકાર ભરાઈ ગયું હતું.
આવી છે તેની મને ખબર નથી. પણ હું માનું છું કે જો જૈન ધર્મને મુનિશ્રીને પરિચય
પરિચય જગતને કરાવવો હોય તો આવા ત્યાગી મીશનરીઓને પ્રારંભમાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ
આપણે હવે હિન્દ બહાર મોકલવાની જરૂર છે. આ કામ કોઈ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીને આવકાર આપતાં જણાવ્યું હતું કે
ભાડુતી ધર્મોપદેશકનું નથી. આ કામ કોઈ જૂનવાણી ગૃહસ્થ કે જ્યારે મુંબઈ જૈન યુવક સંઘ કોઈ પણ જૈન સાધુને વ્યાખ્યાન
સાધુનું નથી. આ કામ માત્ર ત્યાગી અને તેજસ્વી એવા સાધુઆપવા નિમંત્રણ આપે છે ત્યારે તેની પાછળ ચોક્કસ દ્રષ્ટિ હોય
સન્તનું છે. જૈન ધર્મને લાવો એટલે કે તેને લગતી સમજણને- . છે. અમુક વ્યકિત જૈન સાધુ છે માત્ર એટલા માટે નહિ, પણ તે
જાણકારીને–ફેલાવો ભારતની બહાર લગભગ નહિવત છે, જૈન સાધુ હોવા છતાં અથવા તે હવા સાથે તેનામાં વિચારની
- જ્યારે બૌદ્ધ ધર્મને, ઈસ્લામને, પ્રીસ્તી ધર્મને વિશાળતા અને ઉદારતા છે, તે કેવળ જુનવાણી વિચારોના કોશેટામાં
આખી દુનિયા જાણે છે તેનું કારણ એ જ છે કે, જૈન પુરાયેલ નથી પણ તેના મનન ચિન્તન ઉપર નવા વિચારપ્રવાહોની
સમાજે કદિ પણ પિતાના ત્યાગી તેજસ્વી સાધુઓને જૈન ધર્મનું છાપ છે, તેને જીવન અંગે વિશાળ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, તે જાના
મિશન લઈને ભારત બહાર મેલ્યા નથી, જ્યારે અન્ય ધર્મના સાથે નવાને સમન્વય કરી શકે છે–આવી જે સાધુ માટે સંઘના
સાધુઓએ દુનિયાના ઘણાખરા ભાગ પદાક્રાનો કર્યા છે. આવું
સાહસ ખેડવામાં જૈન મુનિને તેમને આચારધર્મ ઘણી રીતે આડે કાર્યવાહકોને પ્રતીતિ થાય તેવા સાધુને સંઘના ઉપક્રમે યાખ્યાન - આપવા માટે નિમંત્રવામાં આવે છે. આ ધોરણ મુજબ આજના
આવે એ હું સમજી શકું છું, પણ આજના જમાનાની આ માંગને વ્યાખ્યાતા એક સુયોગ્ય વ્યકિત છે એમ સમજીને તેમને વ્યાખ્યાન
ખ્યાલ કરતાં જો જ્ઞાન, ચારિત્રય અને પ્રતિભાની દ્રષ્ટિએ અમુક
સાધુ સુયોગ્ય હોય તે પ્રસ્તુત પરિસ્થિતિને અપવાદયોગ્ય લેખીને માટે અમારા સંધ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે.
તેવા સાધુને આફ્રિકા તેમ જ અન્યત્ર મોકલવા માટે આપણે તૈયાર “મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીને હું વર્ષોથી ઓળખું છું. જે ધર્મના
થવું જોઈએ. આ મારો અભિપ્રાય છે અને આ ધોરણે મુનિશ્રી તેઓ સાધુ છે એ ધર્મના મન્તવ્યો વિશે તેમને સ્વાભાવિક રીતે
ચંદ્રપ્રભસાગરનું ભાતીગળ વ્યકિતત્વ અને તેમના આગ્રહો તેમ જ આગ્રહ યા પક્ષપાત હોય પણ તેમના મનન ચિન્તનને વિશાળતા
અનાગ્રો જોતાં તેઓ જૈન ધર્મના એક પરદેશ મેકલવાયોગ્ય સારા વરેલી છે, તેઓ અંગ્રેજી સાહિત્યનાં સારા અભ્યાસી છે, અને
મિશનરી થઈ શકે એમ છે એમ મને ચોક્કસપણે લાગે છે. આટલા તેમનું નિરૂપણ મધુર, ઉદાત્ત, રોચક અને સાંપ્રદાયિક અભિનિવેશથી
નિવેદન સાથે મુનિશ્રીને પિતાનું પ્રવચન શરૂ કરવા હું વિનંતિ | મુકત હોય છે. આ કારણે તેમના પ્રત્યે માત્ર જૈને જ નહિ પણ
અનેક જૈનેતર ભાઈબહેન, પારસીઓ અને ખીસ્તીઓ પણ આકય છે. તેમની રીતભાતમાંબેલાચાલીમાં એક પ્રકારની સૌરભ
મુનીશ્રી ચંદ્રપ્રભસાગરજીનું વ્યાખ્યાન , હોય છે અને તેથી તેમનો પરિચય પરિચિતોના દિલમાં હંમેશાં પ્રસ
- ત્યાર બાદ મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજીએ “જૈન દર્શન' નતા પેદા કરે છે. જૈન દ્રષ્ટિનું તેમનું નિરૂપણ હંમેશાં ઉદાત્ત,
ઉપર જે મનીનય વ્યાખ્યાન આપ્યું તેને ટૂંક સાર નીચે મુજબ છે:
આપણે ત્યાં તત્વજ્ઞાનના ક્ષેત્રમાં બે વિચારધારા ચાલતી આવી ઉદાત્ત અને સર્વગ્રાહી હોય છે. મુનિશ્રી મુંબઈમાં અથવા મુંબઈ આસપાસ છેલ્લાં બે વર્ષથી
છે. એક ઈશ્વરકત્વના સ્વીકાર ઉપર આધારિત અને બીજી કર્મ
તત્ત્વના સ્વીકાર ઉપર આધારિત. આપણે પહેલાં ઈશ્વરક ત્વને વસે છે. સંઘ તરફથી યોજાતી ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
વિચાર કરીએ. આ વિચારસરણી પ્રમાણે ઈશ્વરને વિચાર આવ્યો તેમને મેં વ્યાખ્યાન માટે ખાસ આમંત્રણ આપેલું. તેઓ એ દિવસમાં
કે ‘એકડહં બહુ સામ-“હું એક છું તે અનેક બનું? આ વિચારપર્યુષણને ઉપાશ્રય સંબંધક ચાલુ કાર્યક્રમ છોડીને અમારે ત્યાં આવ
માંથી આ સૃષ્ટિ પેદા થઈ. હવે આ રીતે જે વિશ્વ નિર્માણ થયું વાને તૈયાર નહોતા. આ વર્ષે પણ મેં આગ્રહ કરેલે પણ તેમને
તેમાં અનેક જીવ બહુ સુખી તે અનેક જીવ બહુ દુ:ખી દેખાય ' ઉપર જણાવેલા કારણે અમે પ્રાપ્ત કરી ન શકયા. ત્યાર બાદ આટલા
છે. ઈવરને હંમેશાં કરુણામય ક૯પવામાં આવેલ છે. જો આમ હોય લાંબા ગાળે પણ આજે તેમનું વ્યાખ્યાન અમારા સંઘ તરફથી ગોઠવી
તે તેણે વિશ્વમાં સુખદુ:ખની આવી અસમાનતા કેમ પૈદા કરી? શકાયું છે તેને અમને ખૂબ આનંદ છે.
પ્રસિદ્ધ લેખક સેમરસેટ મેમ તેના Razor's Edge' માં પ્રશ્ન કરે “મુનિશ્રી ચંદ્રપ્રભાસગરજી અંગેનો મારો અભિપ્રાય એક બીજી છે કે જેમ માબાપ હંમેશા પોતાનાં સંતાનને સુખી બનાવવાને જ રીતે હું રજૂ કરવા માંગું છું. પૂર્વ આફ્રિકામાં જ્યાં જૈન વે. મુ.
પ્રયત્ન કરે છે તેમ આપણા સર્વના પરમ પિતારૂપ ઈશ્વરે તેના આ સમુદાયની સારી વસ્તી છે તેવા કોઈ એક સ્થળે જૈન મંદિર બંધાઈ
સમગ્ર સર્જનને કેવળ સુખી કેમ ન બનાવ્યું? ઈશ્વરકનું વ સંબંરહ્યું છે. તેની બારેક મહિનાના ગાળે પ્રતિષ્ઠા થવાની છે. આ નિમિ
ધમાં ચર્ચા કરતાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પ્રશ્ન કરે છે કે ઈશ્વર ઈચ્છા'ત્તને લાભ લઈને ત્યાંના જૈન ભાઈઓ જૈન ધર્મના એક એવા
યુકત છે કે ઈચ્છાવિહીન છે? ઈશ્વર ઈરછાયુકત હોય તે ઈશ્વરનું ઉપદેશકને ત્યાં બોલાવવા ઈચ્છે છે કે જે ત્યાંના જૈન જૈનેતર ભાઈ
નિર્મમત્વ અસિદ્ધ બને છે; ઈશ્વર ઈચ્છાવિહીન હોય તો આવે . | ઓને જૈન ધર્મના સાચે પરિચય કરાવી શકે અને જૈન ધર્મ કે મોટો પરિવાર તે કેમ ઊભું કરે? જે વિષે ત્યાં ખૂબ અજ્ઞાન પ્રવર્તે છે તે શું છે તેને કાંઈક ખ્યાલ
આમ ચર્ચા સમાલોચના કરતાં ભારતીય દર્શન એવા નિર્ણય - આપી શકે. તેમાંના એક ગૃહસ્થ આ માટે મારી પાસે આવ્યા અને ઉપર આવે છે કે ઈશ્વરનું કાર્ય સૃષ્ટિકર્તુત્વનું નથી; સૃષ્ટિ તો અનાદિ
5.
તા.
::::