________________
૧૪૨
પ્રબુદ્ધ જીવન
હાવાથી ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં એકઠા થઈને બેસવાનુ શક્ય નહોતુ. એટલે મેાટા હાલ આગળની ઓશરીમાં બધાં એકાં થયાં અને રાત્રીના એક દાઢ વાગ્યા સુધી ગીત, ગાયન, ભજન અને દુહાઓ ગાવા, સાંભળવાને સાએ આનંદ માણ્યા.
મેડી રાત્રે સુવાની તૈયારી કરી. આ વખતે સરાવરનુ દ્રષ્ય અત્યન્ત માહક અને પ્રસાદપૂર્ણ લાગતું હતું. ચાર પાંચ કલાક ઉંધમાં પસાર થયા ન થયા અને આકાશમાં ઉષાનાં ઉદય થયા. પૂર્વાકાશમાં પ્રકાશની રેખા પથરાવા માંડી, શીતળ મંદ મંદ પવનની લહરિએ કોઇ નવી તાજગી આપવા લાગી, ચંદ્ર થાડી વાર પહેલાં જ અસ્ત પામ્યા હતા. તેને લીધે રાત્રીનાં તિમિર ચોતરફ ફેલાયાં ન ફેલાયાં એવામાં તા અધકારભર્યો આકાશમાં પ્રકાશની ટશા ફૂટવા લાગી. આમ પ્રાતઃકાળના આગમન સાથે અમે બધાંય પોતપોતાનાં બીછાનાના ત્યાગ કરીને હાર ચાગાનમાં આવી ઉભા અને ટિકની પ્રતિભા દાખવતા સરોવર અને આસપાસના પ્રદેશને મુગ્ધ ભાવે નિહાળતાં આમતેમ ફરવા લાગ્યાં. આકાશમાં અરૂણાયની લાલી ફેલાઇ ગઇ. સૌ નિત્યકર્મ પતાવવામાં રોકાયા.:સૂનું લાલબિંબ પૂર્વ ક્ષિતિજ બાજુના પર્વત ભાગમાંથી ઉપર આવ્યું અને તેના પીતવણી પ્રકારો ચાતરફના પ્રદેશને સેાનેરી રંગે રંગી દીધો. ચા નાસ્તા પતાવ્યા બાદ બધાં તૈયાર થયાં અને બસમાં બેસીને રધા ફાલ્સ ” તરફ જવા ઉપડયા.
તા. ૧૬-૧૧-૬૧
ગિરિશિખરાને સામેરી એપ આપી રહ્યા હતા. એ પ્રકાશ પણ એસરી ગયે। અને અધકારના તિમિર ચોતરફ ફેલાવા લાગ્યા કંસારા આવ્યું, પશ્ચિમ ઘાટ અંધકારમાં અથવા તે શુક્લ ચતુર્દશીના પ્રકાશમાં વટાવ્યેા. ચંદ્રની બહાર ગમે તેટલી રાશની હાય પણ વીજળીની શશનીથી પ્રકાશિત એવા—ખસની અંદરના ભાગમાં બેઠેલા પ્રવાસીઓ માટે આ બહારની લેાભક ચાંદનીને કાઇ અર્થ જ રહેતા નથી. ઘાટ વટાવીને પ્રમાણમાં સપાટ પ્રદેશ ઉપર સે। આગળને આગળ વધવા લાગી. ગઇ રાતના ઉજાગરા, આખા દેવસના થાય, એટલે ગાનતાનના ઉત્સાહ લાંબે વખત ટકયા નિહ, રાત વધતી ચાલી, મન અને શરીર કંટાળાને અનુભવ કરવા લાગ્યાં. ખરેખર રાત્રીના બાર વાગ્યે અમે બધાં મુંબઇ પહોંચ્યાં. આમ આ અમારી દોઢ દિવસનુ પÖટન વિવિધ પ્રકારની આનંદ માજના મીઠા અનુભવ વડે સકલ સભર બન્યું અને સૈાના દિલમાં સહજમાં ન વિસરાય એવુ મીઠું સ્મરણ મૂકી ગયું.
• માનદ
શ્રદ્ધા
ગાંધીજીની અહિંસા વિષેની
નીચેને પ્રસંગ એ દિવસોને લગતા છે કે જ્યારે આઝાદી મળવા સાથે દેશના તાજેતરમાં ભાગલા થયા હતા અને દેશમાં ચાતરમ્ કામી રમખાણે ફાટી નીકળ્યાં હતાં અને ગાંધીજી નોઆખલી અને બિહારમાં ફરીતે આ દાવાનળનું શકય તેટલુ પ્રશમન કરીને દિલ્હી ખાતે પાછા ફર્યાં હતા અને ભંગી લેાતીમાં તેમને નિવાસ હતા અને શ્રી કિશનસિંહ ચાવડા કંઇક ખાસ કામ માટે ગાંધીજીને મળવા ગયા હતા. આ કામને લગતી વાતચીતનો ઉલ્લેખ કરીને શ્રી કિશનસિંહે આગળ ચાલતાં જે જણાવ્યુ છે તે નીચે મુજબ છેઃ
અમારી મુખ્ય વાતચીત તે અડધાએક કલાકમાં પૂરી થઇ ગઇ. પછી મે પુછ્યું: આાપુ, હિંસાએ માંડેલા આ ભયંકર ધમસાણમાં તમારી અહિંસાની આકરી સેાટી થઈ રહી છે. અહિંસામાં તમારી શ્રદ્ધા હજી એવી ને એવી અચળ છે ?”
ઉપર જણાવ્યું તે મુજબ જે સરાવરના જળને વિસન ડેમથી નાથવામાં આવ્યું છે. તે સરેવરમાંથી ડેમના જળદ્વાર મારફત બીજી બાજુએ ઠલવાતા પાણીને બનેલા પ્રવાહ વિલ્સન ડેમથી આશરે પાંચેક માઇલ દૂર આવેલ સ્થળ આગળ ખસા અઢીસમાં રીટ ઊંડી ખીણમાં વેગવાન જળપ્રપાતના આકારમાં ફરીથી લવાય છે. આ સ્થળને રધા ફાલ્સ' કહે છે. ઘોડાવેગી જળધોધના કારણે અહિં અત્યન્ત સુન્દર દ્રષ્યનું નિર્માણ થાય છે. આ સ્થળે આમતેમ ફરવામાં અને જળપ્રપાત અને આસપાસના પ્રદેશની નિસલીલા નિહાળવામાં એ અઢી કલાક પસાર થઈ ગયા. પાછા ફરતાં વિલ્સન ડૅમની મીજી બાજુએ બે છેડા ઉપર સરાવરમાંથી ઢગલાબંધ પાણી તેને લગતા નળા ખુલ્લાં કરીને વહેતુ કરવામાં આવેલું ત્યાં અમે પહોંચ્યાં. આ ધેધને લીધે આખા પ્રદેશ ખૂબ ગાજી રહ્યા હતા.
મારા આ સવાલ સાંભળીને બાપુની આંખેામાં ગંભીરતા આવી ગઇ. એમણે કહ્યુ “ સાઠ વર્ષ પહેલાં હું અહિંસા
જ્યાં ધેાધ પડે છે ત્યાં સુન્દર ભગીચા બનાવવામાં આવ્યા વિષે જે શ્રધ્ધાથી મેલતા હતા તે શ્રધ્ધા આજે સાઠ વર્ષ
છે અને પીકનીક માટે જ્યાં ત્યાં ખૂબ સગવડ ઉભી કરવામાં આવી છે. આ પ્રદેશ ઝાડપાનથી ઘટ્ટ રીતે ભરેલા છે. કેટલાક પ્રવાસીએ મુંબઇથી વહેલી સવારે નીકળી
પછી વધારે ઉજજ્વળ અને ઘેરી થઈ છે. કેટલાક મિત્રો આજે મને પૂછે છે કે તારી અહિંસાની Technique-ટેકનિક (વિશિષ્ટ પ્રક્રિયા) સાચી છે? ત્યારે કેટલાક એમ પણ કહેનારા છે કે અહિંસાને તમે પ્રજાજીવનમાં જે રીતે અમલ ભાગે છે એ તમારી ટેનિક અમે પમાડે તેવી છે. વળી કેટલાક મિત્રા અહિંસાના શાશ્વત સ્વરૂપ વિષેશ કા ઊઠાવે છે, ત્યારે વળી કેટલાક ભાઇ અનુભવને પરિણામે જીવનના શાશ્વત બળ તરીકે એના સ્વીકાર પણ કરે છે.
આ બગીચામાં જ એક યા બીજા સ્થળે દિવસના મોટા ભાગ પસાર કરીને સાંજના ભાગમાં મુંબઇ તરફ વિદાય થાય છે. અહિં અમે પણ દેઢેક કલાક ગાળ્યા, ધોધની સમીપ ઉભા રહીને ચોતરફ ઉડતી જળછાંટથી પલળવાતા આંનદ માણ્યા, અમારામાંના કેટલાક ત્યાં વહેતા જળપ્રાહમાં ધરાઇ ધરાઇને નાહ્યા પણ ખરા. રધાફેાલ્સ તેમ જ અહીંની પ્રપાતલીલા વડે સંતૃપ્ત અને છતાં જાણેકે ધરાયા ન હોઈએ. એવી અતૃપ્તિ અનુભવતા અમે અમારા નિવાસસ્થાને પાછા ફર્યાં. તૈયાર કરવામાં આવેલા દુધપાક પૂરીનાં પૃષ્ણ ભાજનને સૈાએ પૂરે ન્યાય આપ્યા, પાછળ રહેલાં માણસે જમ્યાં, થાડા આરામ કર્યાં, પાછા કરવાની તૈયારી શરૂ થઇ અને જોતજોતામાં સાડા ચાર વાગી ગયાં. પાંચેક વાગ્યે ત્યાંથી રવાના થયા. સૂર્ય આથમણી દિશાએ ઉતરી રહ્યા હતા. બન્ને ખસેામાં ગાનતાન ચાણ્યા જ કરતા હતા અને વખત કેમ જતા હતા તેની ખબર પડતી નહાતી. સાંજ પડી અને ગાઢી આવ્યું. આથમતા સૂર્યને પ્રકાશ
“હું તેા સાતે એક જ ઉત્તર દઉં છું કે હું કાચા હોઇશ, હું અપૂર્ણ હાઇશ, પણ અહિંસા કાચી નથી, એ અપૂણુ નથી. અહિંસા જીવનનું શાશ્વત બળ છે. એ મારી શ્રધ્ધા છે અને આ શ્રધ્ધાની દૃઢતા અનત મુશ્કેલી અને મુકાબલા વચ્ચે પણ જેવી તે તેવી જ રહી છે.’
ગાંધીજીની ધીર વાણી જરા થંભી, એટલે મેં પૂછ્યું : “બાપુ તમારી આ આત્મ-શ્રધ્ધા આભાસ ન હોઇ શકે?
''આભાસ ખીજા માટે હાય, મારે માટે નહિ ભાઇ, મારી તા શ્રધ્ધા છે.” બાપુની અમૃતવાણી આગળ ચાલી. એ જે આભાસ હોત ને, તેા તેા કયારના એના ભાંગીને ભૂકેભૂક્કા