________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૬૧
અમારે કાશ્મીરનો પ્રવાસ
આગ્રા, દિલ્હી, ભાખરાનંગલ (તા. ૧૬-૯-૬૧ ના અંકથી અનુસંધાન)
એક ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે, પણ સાંજના છ વાગ્યા બાદ આ પ્રકારની પૂર્વભૂમિકા સાથે અમારા પ્રવાસને પહેલી ઑગસ્ટ બહારના કોઈને એ મંદિર જોવા માટે પ્રવેશ કરવા ન દે એ 0 , મંગળવારના રોજ રાત્રીના પ્રારંભ થયો હતો. અમે રાત્રીના ૧૦-૪૫" નિયમના પાલનને કડક રીતે વળગી રહીને ત્યાંના વહીવટદારોએ
વાગ્યે ઉપડતી પઠાણકોટ એકસપ્રેસમાં ઉપડવાના હતા. સ્વાભાવિક એ મંદિર અમને જોવા ન દીધું. રાત્રીના ડબામાં આવીને ભેજન
રીતે અનેક સ્નેહીજનો પ્રવાસીઓને આટલી મોડી રાત્રે પણ વળા- આદિ પતાવીને આરામ કરવા લાગ્યા અને અમારે ડેબે દિલહી જતી ( વવા આવ્યા હતા. “આવજો” “આવજો” ની સ્ટેશન ગજવતી શુભ કોઈ ગાડી સાથે જોડાઈને તે તરફ રવાના થયો. કિમ . " વિદાય સાથે અમારી ટ્રેન ઉપડી. થોડો સમય દરેક પોતપોતાની છે , ગોઠવણ જોઈ વિચારી સમજી લેવામાં નિમગ્ન થઈ ગયું. પણ આ
તા. ૪ થી ઑગસ્ટની સવારે ન્યુ દિલ્હી સ્ટેશને પહોંચ્યા. દિલ્હી - તો પ્રવાસને પહેલો દિવસ હતો. સૌના દિલમાં અથાક ઉત્સાહ
ખાતે અખિલ હિંદ સ્થાનકવાસી કોન્ફરન્સ તરફથી ઉભું કરવામાં આવેલ
જેન કેન્ફરન્સ ભવનના સંચાલક શ્રી. શાંતિલાલ વનમાળીદાસ અને તરવરાટ હતો. ભલેને રાત્રીના ૧૧ વાગ્યા હોય, ઊંધ કેમ
આટલી વહેલી સવારે અમને સ્ટેશન મળવા આવ્યા અને અમારી આવે? ડબાના એક કમરામાં બધા એકઠાં થયાં. અમારામાંથી પર
પ્રવાસમંડળીના સ્વાગત સન્માન અર્થે સાંજના ભાગમાં કૅન્ફરન્સ સ્પર અજાણ્યા એવા કેટલાકે એકમેકને ઓળખી લીધાં અને ગાનતાનમાં એક કલાક પસાર કર્યો અને પછી થાકયાં પાકયો સૌ પોત
ભવનમાં દિલ્હીના જૈન સમાજના આગેવાન શેઠ આનંદરાયજી પોતાની જગ્યાએ નિદ્રાવશ થયાં.
સુરાણા અને અન્ય ગૃહસ્થો તરફથી એક સંમેલન ગોઠવેલું હોવાની : ' ' પછીનો આખો દિવસ ટ્રેનમાં જ પસાર કરવાનો હતો. ભરચક
અમને ખબર આપી. સવારના ભાગમાં નિત્ય કર્મ પતાવી પ્રવાસ - ચોમાસાના દિવસે હતા, એટલે ટ્રેન જાણે કે કોઈ ઉપવનમાંથી
સાથીઓ સજજ થયા અને નક્કી કરેલી બસમાં આરૂઢ થઈને પસાર થતી હોય એમ લીલવણીથી છવાયેલા એક પછી એક પ્રદેશ
હુમાયુનની કબર, કુતુબ મિનાર, દાદાવાડી, બીરલાજીનો બંગલો માંથી ટ્રેન પસાર થતી હતી. નદી નાળાં વહેતા પાણીથી છલકાઈ
(જ્યાં ગાંધીજીનું ખૂન થયું હતું, બીરલા મંદિર વગેરે કેટલાંક સ્થળે. રહ્યાં હતાં. પહેલા સાતપૂડા પર્વત અને પછી વિંધ્યાચળ પાર કર્યા.
નિહાળીને માડી બપોરે પાછા ફર્યા અને સ્ટેશન પ્લેટફોર્મ ઉપર સૌએ સાતપૂડા પાસે તાપી વહેતી હતી. વિંધ્યાચળના પ્રારંભમાં નર્મદાનાં
ભેજન કર્યું. એ જ વખતે ધોધમાર વર્ષાએ અમારું સ્વાગત કર્યું. દર્શન થયાં હતાં. રાત્રે બે વાગ્યા લગભગ અમારી ટ્રેન આગ્રા પહોંચી
ભેજન બાદ થોડો આરામ લઈને પ્રવાસીઓ દિલહીની બજારોમાં અને અમારો ડબો છૂટી ગયો, પણ ભર ઉંઘમાં અમને તેની કશી ખબર ન
ફરવા નીકળી પડયા. , પડી. સવારના નાહી ધોઈ ચાપાણી કરી સૌ સજજ થયા અને ફતેહપુર સાંજના સમયે અમે બધા કૅન્ફરન્સ ભવનમાં એકઠા થયાં.
સીકીમાં આવેલા મેગલ રાજયના અવશે જોયા. પાછા ફરતાં વિશ્વધર્મ-સંગમના સુપ્રસિદ્ધ પ્રચારક તરીકે એક દિલ્હી ખાતે આ અકબર બાદશાહની કબર જોઈ. સ્ટેશને ડબા ઉપર આવ્યા. ભોજન અને બીજું કલકત્તા ખાતે એમ આજ સુધીમાં બે વિશ્વધર્મ સંમે
કર્યું. થોડે આરામ કર્યો. અને પછી આગ્રા ફૅર્ટ–કીë, તાજ- લન યોજીને દુનિયાના ભિન્નભિન્ન ધર્મના પ્રવર્ત કોને જેમણે એકઠા મહાલ તથા દયાલબાગ જોયો. દયાલ બાગમાં રાધાસ્વામી સંપ્રદાયનું કર્યા હતા તેવા સ્થાનકવાસી મુનિશ્રી સુશીલકુમારજી ચાતુર્માસ
'':
હોય
તો
દે કી
અwજરૂઝ
-
:
, .
આગ્રા-ફતેહપુર સીકાના મુખ્ય દરવાજા સમીપ ઉભેલી પ્રવાસ મંડળ