________________
'
: ','
છે, - "
- '6. g':
કરો
. . '... :-- *
પ્રબુ જીવ ન
તા. ૧૬-૧૦-૬૧
n
:
.
-
'
-
-
-
" ભૂમિકા પર હોય કે ધાર્મિક ભૂમિકા પર હોય, પણ ભારતના આત્માનું આ મંથન હંમેશાં ચાલતું રહ્યું છે. સંપ્રદાય, જ્ઞાતિ કે બીજા કારણોને
' કરુણવિચાર વિરૂદ્ધ ઉપયુકેતતાવાદ લઇને લોકો લોકો વચ્ચે ભેદભાવની દિવાલો ઊભી કરતાં વલણોની સામે પરસ્પર સમન્વય સાધવ અને એકત્ર બનવું—આ પ્રકારની બળવાન ,
(ગતાંકથી ચાલુ) પ્રેરણા આપણા દેશમાં સતત કામ કરતી રહી છે.
અહિંસાની સમસ્યા એટલી બધી જટિલ અને અન્ય સમસ્યાઓ“આઝાદી અને લોકશાહીના આગમને લોકોની અંદર દબા- ઓની અપેક્ષાએ એવી વિચિત્ર છે કે તેને લગતી વિચારસરણી પૂરેપૂરી ઈને પડેલી પછી તે સારી હોય કે નરસી--અનેક પ્રસુપ્ત શકિત- સ્પષ્ટ ન હોય તે તેના ઉકેલમાં જયાં ત્યાં ગૂંચ ઊભી થવાનો સંભવ " ઓને બહાર આણી છે. આ શકિતઓ કેટલીક વાર આપણને વિભાજિત કરે એ રીતે અભિવ્યકત થઈ રહી છે. આથી ભડકવાને બદલે
રહે છે. અહિંસાની સમસ્યા જટિલ એટલા માટે છે કે જીવનના
કોઈ એક ભાગ યા અંશને નહિ પણ સમગ્ર જીવનને તે સ્પર્શે છે. 'આપણે સતત જાગૃત રહેવું જોઇએ. આપણે અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરીએ તે પહેલાં આપણી યાત્રાને આ અતિ મહત્વને તબકકો છે.
આ સમસ્યા વિચિત્ર એટલા માટે છે કે અહિંસાને માનવજીવનના - “આમ આપણા દેશમાં આપણને વિભાજિત કરે એવાં બળો
અતિ મહત્ત્વના ધ્યેય તરીકે સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી અને કેમ અસ્તિત્વમાં આવ્યાં હશે ? આ પ્રશ્ન ચોતરફથી પૂછવામાં
એમ છતાં જીવનની પ્રત્યેક ક્રિયા પાછળ-પ્રવૃત્તિમાત્ર પાછળ-નાની - " આવે છે, પણ આને ખરો જવાબ તો એ છે કે લોકોના સામા- યા મોટી કોઈ ને કોઈ હિસા રહેલી જ હોય છે. માનવજીવનની
જિક પછાતપણાને લીધે અથવા લોકોની સંકીર્ણતાને લીધે આ આ વાસ્તવિકતા ધ્યાનમાં લેતાં અહિંસક જીવનને અર્થ હિંસાથી બળે આપણા માનસમાં સુતાં પહેલાં જ હતાં. આ વિભાજનવૃતિ બને તેટલું મુકત એવું જીવન–આવો મર્યાદિત અર્થ જ વિચારી આપણા સામાજિક પછાતપણાની જ નિશાની છે, પછી તે
- યા કલ્પી શકાય છે. જીવનવ્યવહારને ઉદર્વગામી બનાવતાં બીજા હિંદુમાં હોય, મુસલમાનમાં હોય કે શીખમાં હોય. લોકોએ આ " સાંકડાપણાંમાંથી ઊંચે આવવું જ રહ્યું.
તત્ત્વો જેમ કે સત્ય, અસ્તેય કે બ્રહ્મચર્યના અને અહિંસાના સ્વરૂપમાં . “ એક બાજુએ આ દુનિયામાં અન્યત્ર માલુમ ન પડે એટલી
એક મોટો ફરક છે. માનવજીવન સાધારણ રીતે સત્ય ઉપર આધાચિત્તની વિશાળતા, દિલની ઉદારતા અને બુદ્ધિની વ્યાપકતા આપણે
રિત હોય છે અને જીવનમાં સત્યનું ઉલ્લંઘન–અસત્યનું આચરણ-- ત્યાં જોવામાં આવે છે. બીજી બાજુએ સાંકડાપણું, ધમધતા અને
અવારનવાર દેખાય છે તે કેવળ અપવાદરૂપ છે. કોઈની ચીજ આપ' ' અલગતા બુદ્ધિનાં જ્યાં ત્યાં દર્શન થાય છે. ભારતને આ એક હાથી ન લેવાય એ સર્વસ્વીકૃત જીવનવૃત્તિ છે અને ચોરીના * અસાધારણ કોયડો છે અને આ કોયડાને આપણે ઉકેલ કરવાનો છે. દાખલાઓ જે બને છે તે ચાલુ માનવજીવનમાં અપવાદરૂપ છે. ‘આ ન કરો’ અને ‘તેને ન અડો'; “બહાર ન જાવ અને જ્ઞાતિબહાર બ્રહ્માચર્યની એટલે કે શીલની મર્યાદાનું પાલન માનવજીવનમાં પરણે નહિ, આવા અનેક નિષેએ ભૂતકાળમાં ભારતના જીવનને વ્યાપકપણે નજરે પડે છે અને તેનું ઉલ્લંઘન, તેને લગતું ખલન– ટુંપાવી નાંખ્યું છે. બુદ્ધ ધર્મના ઉદયકાળના એ દિવસે ભારે મહાન
અપવાદરૂપ હોઈને જ આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. અહિંસા વિષે હતા કે જ્યારે ભારતની પ્રજાએ ચીન, જાપાન, મંગોલિયા અને
જુદી જ સ્થિતિ પ્રવર્તે છે. આપણાં જીવનની સર્વ પ્રક્રિયાઓ એક એશિયાના અગ્નિકોણમાં આવેલા ઘણા દેશમાં વસતી પ્રજાના
યા બીજા પ્રકારની નાની વા મટી હિંસા ઉપર આધારિત છે. આપણા જીવન ઉપર, સભ્યતા ઉપર, સંસ્કૃતિ ઉપર, શિલ્પ ઉપર અને ભાષા ઉપર અવર્ણનીય પ્રભાવ પાડયો હતો. ભારતમાં જોવા મળે
..વ્યકિતગત જીવનમાંથી તેમજ સામુદાયિક જીવનમાંથી આ હિંસાની છે એ કરતાં પણ વધારે સુંદર ભારતીય શિલ્પના નમૂનાઓ આ
માત્રાને ઉત્તરોત્તર કેમ ઘટાડવી એ જ માત્ર અહિંસાની ખરી સમસ્યા ' મૌર્વાત્ય દેશોમાં જોવા મળે છે. ત્યાર પછી ભારતના ઈતિહાસમાં
છે. ‘જીવો જીવસ્ય જીવનમ' એ ન્યાયે હિંસા એ. જીવનની વાસ્તએ યુગ આવ્યો કે જયારે સમાજનાં દ્વાર તરફથી બંધ કરવામાં વિકતા છે. અહિંસા માનવજીવનમાં સંપૂર્ણપણે સાકાર ન થઈ શકે , આવ્યા અને દેશ બંધિયાર દશાનો ભોગ બન્યો. આ ગમે તે હોય, અને એમ છતાં માનવજીવનના સુખ, સ્વાધ્ય અને ઉત્કર્ષ માટે પણ આજે આપણે એમાંથી બહાર નીકળી રહ્યા છીએ અને એમાંથી
જરૂરી એ આદર્શ છે. અહિંસા તરફ જવું એટલે બીનજરૂરી' બહાર નીકળવાના જ છીએ. આમાં કોઈ શક નથી.”
નિવાર્ય હોય એવી–હિંસક પ્રક્રિયાને સર્વથા ત્યાગ કરવો અને જીવન''; ત્યાર બાદ નહેરુએ વિજ્ઞાનના મહત્ત્વ ઉપર ખૂબ ભાર મૂકયો
નિર્વાહ અંગે તેમ જ સમાજનિર્વાહ અંગે જ્યાં હિંસા અનિવાર્ય હોય અને જણાવ્યું કે “તેની સાથે લોકોએ જીવનની આધ્યાત્મિક બાજુની - પણ ઉપેક્ષા કરવી ન જોઈએ” આચાર્ય વિનોબા ભાવેએ બરોબર
ન્યાં પણ ઊંચીનીચી કોટિના-વિકસિત અવિકસિત કોટિના-જીવે
અંગે વિવેક કરીને ચાલવું. જણાવ્યું છે કે “રાજકારણ અને ધર્મના દિવસે હવે ખલાસ થયા છે . અને તેનું સ્થાન વિજ્ઞાન અને અધ્યાત્મ લેવાનું છે.” સત્યની શોધ
આ વિવેક એટલે શું? જીવસૃષ્ટિમાં માનવી સૌથી વધારે એ જ વિજ્ઞાનને હેતુ છે અને વિજ્ઞાન અત્યારે માત્ર ભૌતિક વસ્તુ- વિકસિત જીવ છે. તેની નજીકની કોટિ પશુઓની છે, જે માનવી ઓનું જ નહિ, પણ તેની સાથે વધારે ગૂઢ અને અપ્રત્યક્ષ એવી માફક પંચૅટ્રિય છે, એમ છતાં જેને વાચા નથી અને જેનાં મન, હૃદય અનેક બાબતોનું સંશોધન કરી રહેલ છે. ભારતની પ્રજાએ ચોક્કસ
તથા બુદ્ધિ અવિકસિત અથવા તે અતિ અલ્પ વિકસિત દશામાં પ્રકારની જીવનપદ્ધતિના કોશેટામાં જે સદીઓથી પૂરાઈને પડી છે
હાયક છે. તે પછી ઉત્તરોત્તર ઘટતી જતી ઈન્દ્રિયવાળા મઠ્ઠી વગરે તેમાંથી બહાર આવવાનું છે. આ સિવાય આપણા ઉદ્ધારને બીજે કોઈ માર્ગ નથી. એકમેકને સદા સેલગ્ન કરતી, સમન્વિત કરતી
જીવો અને તેની પાછળ સજીવ એવા વનસ્પતિસમુદાય રહેલે છે. અને કદિ વિભાજિત ન કરતી-એવી જે ભારતની પ્રજ્ઞા છે, ભારતને હવે જ્યારે ઉદરનિર્વાહ અર્થે તેમજ બીજી જરૂરિયાત અંગે એક આત્મા છે, તેનું તેણે પુન: અવલંબન લેવું ઘટે છે. મને કોઈ શક યા બીજા જીવની હિંસા અનિવાર્ય છે ત્યારે આપણી અત્યંત નજીકની
નથી કે આજે આપણે રાષ્ટ્રીય એકતાને ઠરાવ પસાર કરી રહ્યા છીએ કોટિના એવા પંચેન્દ્રિય જીવોને જીવવા દઈએ, તેથી નીચેની કોટિના . ' એટલા માટે નહિ પણ, ઈતિહાસ અને ભૂગોળના સમગ્ર સંદર્ભના જીવેની બને ત્યાં સુધી વિરાધના ન કરીએ અને આહારપ્રાપ્તિ માટે કારણે અને આજના યુગમાં જે કાંઈ બની રહ્યું છે તેના કારણે
વનસ્પતિસમુદાયના ઉપયોગથી આપણે સંતોષ માનીએ-આવું. ભારતને એકત્ર કરતાં બળે, તેને વિભાજિત કરતાં બળા 'કરતાં
ધોરણ જેનું લક્ષ્ય અહિંસા છે તેને સહજપણે પ્રાપ્ત, થાય છે. ભક્યા-- ઘણા વધારે બળવાન છે. આપણને આજે જોઈએ છીએ તે ઉપર
ભઠ્ય, વર્ષાવર્ય, વધ્યાવધ્ય–આ બધી બાબતમાં અહિંસાધર્મના છલ્લી રાજકારણી એકતા નહિ, પણ ભારતની ખરી એકતા, સાચી
પ્રતિપાદકોએ અને વિચારકોએ આ પ્રકારનું ધોરણ લગભગ સ્વીકાર્યું છે. એકતા જોઈએ છીએ અને તે આપણે જરૂર મેળવવાના છીએ– સિદ્ધ કરવાના છીએ. તે સિવાય આપણા ઉદ્ધાર અને ઉત્કર્ષ માટે
આ વિચારણામાંથી બે ત્રણ બાબતે ફલિત થાય છે. આગળ બીજો કોઈ વિકલ્પ નથી.
ઉપર જોયું તે મુજબ માનવસમાજમાં માનવી માનવી વચ્ચે સંવાજવાહરલાલ નહેરુ દિતા સામંજસ્ય કેમ પ્રાપ્ત થાય અને કેમ સતત પુષ્ટ થતું રહે
છે
[