SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૧: પ્ર સું દ્ધ જી વન ૧૧૩. સભ્યો ઉપર અવલંબે છે. રશિયાને વિરોધ તો છે જ અને બ્રિટનનું દાગ હેમરશિલ્ડ. વલણ અત્યંત વિચિત્ર અને સ્વાર્થી છે તે હવે ઉઘાડું પડયું છે. રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ દાગ હેમરશિલ્ડના અવસાનથી શરૂઆતમાં હેમરશિલ્ડની કાંઈક ભૂલ થઈ, પણ થોડા સમયમાં તે રાષ્ટ્રસંઘ માટે એક ભારે કટોકટી ઊભી થઈ છે અને વિશ્વશાંતિ ભૂલ સુધારી લીધી અને સલામતી સમિતિના ઠરાવોના અમલ માટે વધારે જોખમમાં મુકાઈ છે. તેમનું અવસાન અકસ્માત હતું કે કોઈ તેઓ પૂરા તત્પર થયા. તેમાં કાંઈક સફળતા પણ મળી અને કોંગેની કાવત્રાનું પરિણામ છે તે નિશ્ચિત કહી શકાતું નથી. પણ મળતા પાર્લામેન્ટની બેઠક અને પ્રધાનમંડળની રચના કરવામાં ફળીભૂત અહેવાલો અને આજુબાજુના સંજોગો એમ બતાવે છે કે અકસ્માત થયા. શરૂઆતમાં શેલ્બનું વલણ કાંઈક સહાયભૂત લાગ્યું—પણ તુરતહોવાનો સંભવ ઓછો છે. માંજ તે વિદેશી તત્ત્વોની અસર નીચે આવી, બદલાયો અને સહરાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલનું પદ એક અદ્રિતીય પદ છે. આ કાર ખેંચી લીધે. આ પરિસ્થિતિને જાતે અભ્યાસ કરવા અને પદ ધરાવતી વ્યકિત કોઈ એક રાજ્યની સરકારને સેવક નથી. રાષ્ટ્રસંઘના લશ્કરી પગલાંઓને વેગ આપવા, હેમરશિલ્ડ પોતે કોંગે રાષ્ટ્રસંધના બંધારણ મુજબ તેને એક સ્વતંત્ર વ્યકિતત્વ છે. સલામતી બાજુ ફરતાં અકસ્માત અથવા દગાના ભોગ બન્યા. સમિતિ અને જનરલ એસેમ્બલીના ઠરાવોને આધીન રહી, તેણે એમના અવસાનથી રાષ્ટ્રસંધ માટે કટોકટી ઊભી થઈ છે. પાંચ સ્વતંત્ર રીતે વર્તવાનું છે. ભિન્ન ભિન્ન દેશોની પરસ્પરવિરોધી મહાસત્તાઓ તેમના અનુગામીની નિમણુક માટે એકમત ન થાય રાજનીતિમાં, તેણે વિશ્વશાંતિના એક જ ધ્યેયને લક્ષમાં રાખીને, તો રાષ્ટ્રસંઘનું અસ્તિત્વ જોખમાય, અને રશિયા સંમત થાય તેવું આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું રહે છે અને જ્યાં હાલ જણાતું નથી. છેલ્લી બેઠક વખતે કુચ્ચે એકને બદલે ત્રણ વિશ્વશાંતિ ભયમાં મુકાઈ એવું જોખમ તેને લાગે ત્યારે સલામતી સેક્રેટરીઓ નીમી, (Troika) ત્રિમૂર્તિ રચવાની દરખાસ્ત સમિતિના લક્ષ પર એ હકીકત સુરત લાવવાની તેની ફરજ છે. રજૂ કરી હતી, તેને રશિયા વળગી રહે છે. સામ્યવાદી દેશો સિવાય -સત્તાજૂથેની સાઠમારીમાં તટસ્થપણે અને ખાસ કરી નાનાં રાષ્ટ્રોના ભારત સહિત બધા દેશોએ આ દરખાસ્તને વિરોધ કર્યો છે. પણ રક્ષણ અર્થે તેણે પોતાની ફરજ બજાવવાની રહે છે. રાષ્ટ્રસંઘના ઉોને પાંચે મહાસત્તાઓ એકમત ન થાય ત્યાં સુધી સેક્રેટરી જનરલની સતત દ્રષ્ટિ સમક્ષ રાખી તેના ધ્યેયને હાનિ પહોંચે એવું વર્તન નિમણુંક ન થાય અને તેમ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રસંધ સુકાનીકોઈ પણ રાષ્ટ્ર તરફથી થનું જણાય છે તેને અટકાવવા ઘટતાં પગલાં વિહાણો રહે. કોંગામાં રાષ્ટ્રસંઘને પીછેહઠ કરવી પડે તે પ્રતિષ્ઠાને લેવાની તકેદારી રાખવાનું તેને રહે છે. આવા સર્વોચ્ચ પદ માટે મોટી હાનિ પહોંચે. તે ઉપરાંત, વિશ્વશાંતિ માટેનું એકમાત્ર બળ, લાયક વ્યકિત મળવી સહેલી નથી. પાંચ મહાસત્તાઓ-બ્રિટન, ફ્રાન્સ, આછુ થાય. લાગ માફ નશા આવા જ કોઈ સજાગામાં કૂટા પડા, અમેરિકા, રશિયા અને ચીનની સંમતિથી આ નિમણુંક થાય છે. ત્રીજા વિશ્વયુદ્ધને ભય જગતને માથે ઝુમી રહ્યો છે, ત્યારે આવી વ્યકિતના નિષ્પક્ષપણા વિશે કોઈ શંકા ન રહે માટે નાનાં હેમરશિલ્ડનું અવસાન એક કરણ અને ભારે કમનસીબ ઘટના છે. સ્વતંત્ર રાષ્ટ્રો ડેન્માર્ક, સ્વીડન, નોર્વે જેવાંમાંથી આવી વ્યકિત માનવી ઈતિહાસને કોઈ બોધપાઠ નહિ જ શીખે અને પોતાનો પસંદ કરવામાં આવે છે. રાષ્ટ્રસંઘના બંધારણ નીચે સેકટરી જનરલને વિનાશ પોતાના હાથે નોતરશે એવી જ કોઈ વિધિની વિચિત્રતા વિશિષ્ટ અધિકાર છે અને તેની સ્વતંત્રતા જળવાઈ રહે તે માટે જણાય છે. ચીમનલાલ ચકુભાઈ શાહ બંધારણમાં ખાસ કાળજી રાખવામાં આવી છે. ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય ન લે થોડા વખત પહેલાં દાગ હેમરશિડે રશિયાની ખફગી વહોરી અને કુચેવે તેમના ઉપર ભારે પ્રહારો કર્યા હતા. જ્યારે તમે રોષમાં હા, આવેશમાં હો ત્યારે, તે જ ક્ષણે, કોઈ | સામાન્ય રીતે પાંચ મહાસત્તાઓમાંથી કોઈ પણ એક સત્તાને પણ અગત્યના પ્રશ્ન ઉપર નિર્ણય લેવો એ ભાગ્યે જ સલાહભર્યું લેખાશે. એવા વખતે કોઈ એ ઉતાવળિયે નિર્ણય લેવાવાને ઘણા પણ સેક્રેટરી જનરલ વિશ્વાસ ગુમાવી બેસે તે, પોતે જ તે પદનું સંભવ રહે છે કે જેને તરતમાં જ તમારે પશ્ચાતાપ કરવો પડે. આવા રાજીનામું આપી દે. પણ આ પ્રસંગે વિરલ હિંમતથી દાગ હેમરશિલ્ડ રાજીનામું આપવાની ના પાડી અને તેમ કરતાં પિતાનાં જે કારણે વખતે મગજને ઠંડું પડવા માટે થોડો સમય જવા દેવાથી ઘણો ફાયદો થવાની શકયતા રહે છે. જણાવ્યાં તેમાં તેમની એકનિષ્ઠા અને વિશ્વશાંતિ માટેની ઝંખના સ્પષ્ટ થયાં. એક તે, એમ કરવાથી વિચારવા માટે અને ઘણી વાર પ્રમાણમાં દાગ હેમરશિદ્ધનો અંગત પરિચય કરવાની મને તક મળી હતી, બહુ અ૯૫ મહત્વની બાબત ઉપર આટલી બધી ધમાલ કરવાની કોઈ - જ્યારે ૧૯૫૩ માં હું હિન્દી પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે રાષ્ટ્ર જરૂર નહોતી એવું ભાન થવા માટે જોઈતે અવકાશ મળી રહે સંઘની બેઠકમાં હાજરી આપવા ગયા હતા. તેઓ મિતભાષી, સ્વ છે. પછી કેટલીક વાર તમને એમ માલમ પડે છે કે તે વિષે આવું માની, ગૌરવશીલ વ્યકિત હતા. ગીતાના અભ્યાસી હતા. અને કશું વિચારવાની જરૂર જ નહોતી. ધારો કે સાંજના જ તમને વ્યગ્ર નિષ્કામ કર્મયોગમાં શ્રદ્ધાવાળા હતા. બનાવે એવી કોઈ ઘટના બની છે. તે કશું પણ કર્યા સિવાય રાત્રી કોંગામાં રાષ્ટ્રસંઘની પૂરી કટી થઈ રહી છે. સંસ્થાનવાદી પસાર થવા દો અને બીજી સવારે બધી વસ્તુઓ કોઈ જુદા જ " રાષ્ટ્ર ખાસ કરી બેજીયમ કૌગેના ભાગલા કરવા ઈચ્છે છે અને આકારમાં પલાટાયેલી તમને માલૂમ પડશે. લાંબે દિવસ પૂરો થયા બાદ , કાટુંગાને જુદું પાડવા પ્રયત્ન કરે છે. બેજીયમ, બ્રિટન અને કંટાળેલ અને થાકેલે માણસ પોતાની ચિન્તાઓ અને અગવડો કેટલેક દરજજે ફ્રાન્સના આર્થિક હિતો કારંગામાં મોટા પ્રમાણમાં તે હોય તે કરતાં વધારે મોટી આકારની કલ્પનાને સ્વાભાવિક રીતે છે. તેની દક્ષિણે ઉત્તર રહેડેશિયા છે. તેના વડા પ્રધાન વેલેન્જી પ્રેરાય છે. આરામ–સારો આરામ-લીધા બાદ માણસમાં શાણપણ 'અને દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિમાં માનવવાળા છે. શેખેને વસ્તુસ્થિતિને પ્રમાણસર જોવાની જાણવાની સમજણ પેદા થાય છે. હથિયાર બનાવી, બેલજીયમ અને વેલેન્કી કોંગેની એકતા તોડવા * બીજું, મગજને ઠંડું પડવા દીધાના ગાળા દરમિયાન કદિ માગે છે. રાષ્ટ્રસંઘના પ્રયત્નો કોંગેની ભૌગોલિક અને રાજકીય કદિ આસપાસની પરિસ્થિતિ એટલી બધી બદલાઈ જાય છે કે એકતા જાળવી રાખવાની દિશામાં છે. કોરિયાની પેઠે અહીં પણ " તમે જાણે કે જુદી જ દુનિયામાં જન્મ લીધો હોય એમ તમને રાષ્ટ્રસંઘે પિતાનું લશ્કર મોકલી આંતરવિગ્રહ અટકાવવા અને વિદેશી લાગવાને સંભવ ઉભા થાય છે. ધારો કે તમારા દિકરાએ ગઈ કાલે તત્ત્વોને હટાવવા નિર્ણય કર્યો છે. પણ રાષ્ટ્રસંઘનું બળ અંતે તેના રાત્રે તમારી સાથે ઝઘડો કર્યો છે. તેણે વીતેલી રાત્રી દરમિયાન ખૂબ ' ,
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy