________________
તા. ૧–૧૦–૧.
પ્રબુદ્ધ જીવન '
૧૦૭
બમાં ભારતને ઈતિહાસ કેવી કેવી હિંસક પ્રથાથી ખરડાયેલો છે ' સમસ્યાઓને ઉકેલ મેળવતા હશે, પણ તે ગુરુઓને પિતાને ઊભા અને કેવા કેવા યુદ્ધો વડે સતત કલંકિત થતો રહ્યો છે તેની કેટલીક થતા પ્રોબ્લેમ્સનો ઉકેલ શોધવામાં, સમકક્ષાના મિત્રોના તેમજ વિગતે રજુ કરે છે અને દેવી સામે અપાતાં નિર્દોષ પશુઓના માર્ગદર્શકના અભાવે, ઘણી મૂંઝવણ અનુભવવી પડતી હશે, અને બલિદાને, સતી થવાને રીવાજ, દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા,
એમની સ્થિતિ કદિ કદિ દયાપાત્ર બની જતી હશે. આવાં કેટલાંક દ્રષ્ટાંતે આગળ ધરે છે. અને આવી દુષ્ટતા તો
આ સંબંધમાં મારા મિત્ર શ્રી રતિલાલ મફાભાઈ શાહને તા. બીજા કોઈ પણ દેશના જીવનમાં જોવા જાણવા મળતી નથી
૮–૮–૧૬૧ને એક પત્ર હતો જેને સારાંશ નીચે મુજબ છે:એમ જોરશોરથી જણાવે છે. આમ ભારતને હિંસાની પણ પરા કોટિએ
તા. ૧–૮–૬૧ ના “પ્રબુદ્ધ જીવન” માં, જૈનેન્દ્રકુમારનું પહોંચેલે વર્ણવવામાં શ્રી વત્સલાબહેન રાચે છે. આની સામે હબ
શ્રી જે. કૃષ્ણમૂર્તિ તથા એમની જેવી ગુસ્થાન-આરૂઢ વિશિષ્ટ સીઓ સામે પશ્ચિમના દેશોએ ગુજારેલા કલ્પનામાં ન આવે એવા
વ્યકિતઓ વિષેનું-મંતવ્ય વાંચ્યું, જે કાંઈક અસ્પષ્ટ લાગે છે. માનવે અત્યાચારો, ધર્મના નામે અનેક માણસોને જીવતા બાળી મુક્યાની
જ્યાં સુધી અદૈહિક સ્થિતિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ અપૂર્ણ ઘટનાઓ, ત્યાંના ઈતિહાસમાં ઉત્તરોત્તર વધારે ભયાનક અને ખુન
રહેવાને એ માન્યતા પર આવો અભિપ્રાય વ્યકત થયો હોય એમ રેજીથી ભરેલા પાર વિનાના યુદ્ધો રજુ કરી શકાય તેમ છે. આમાં
લાગે છે. કોણ ચડિયાતું અને કોણ ઉતરતું એ કહેવું મુશ્કેલ છે. ભારતના
“ગાંધીજી અનેકોના માર્ગદર્શક હતા, અનેકના પ્રોબ્લેમ્સ ભાગલા પડયા ત્યારે આપણા ભારતવાસીઓએ જે પાશવતાનું
ઉકેલી આપતા. આમ છતાં એમના જીવનમાં પણ એવા પ્રોબ્લેમ્સ દર્શન કરાવ્યું હતું, સ્ત્રીઓ ઉપર અત્યાચારોની જે અનેક ઘટનાઓ બની હતી તેની જોડ કદાચ અન્યત્ર નહિ મળે. તો બીજી બાજુએ
ઊભા થતા જેને ઉકેલ એ પોતે જ શોધતા યા શોધવા મથતા.. એટમ બોંબથી હીરોશિમા અને નાગાસાકીમાં વસતી પ્રજાની જે મોટા
આમ શ્રી કૃષ્ણમૂર્તિ વિષે પણ એમ જ કેમ ન હોય ! તો પછી એવા પ્રમાણમાં સામુદાયિક કતલ કરવામાં આવી છે તે તો હજુ અદ્રિતીય જ પુરુષોને પૂરો સંતોષ અનુભવાતો નહિ હોય એમ કેમ કહી શકાય? રહી છે. આમ અન્યત્ર તેમજ અહીં અનેક યુદ્ધકાંડે રચાયા છે અને ' “શ્રી જૈનેન્દ્રકુમારના કથનનો એ સાર નીકળે છે, કે જે. સમયે સમયે ધર્મના નામે, સમાજના નામે પાર વિનાના અત્યાચારો માનવી કોઈ ગુરુ, માર્ગદર્શક કે મિત્ર પાસેથી પોતાના પ્રોબ્લેમ્સને થયા છે. આમાં ભારત કોઈ અપવાદ નથી. પણ આ બધું હોવા છતાં ઉકેલ શેાધી શકે છે એ પોતાના જીવનમાં કાંઈક તૃપ્તિ કે સંતેષને ભારતમાં બુદ્ધ, મહાવીર, ગાંધી જેવા જે કોટિના મહાપુરુષે પાકયા અનુભવ કરી શકે છે. પણ જે બીજાઓના પ્રોબ્લેમ્સને ઉકેલ શોધી છે, અહીં જે અહિંસામૂલક વિચારસરણી ઉત્તરોત્તર વિકસતી રહી છે, આપે છે અને એ રીતે જેમનું સ્થાન કાંઈક ઊંચું છે એમના દિલમાં અહિંસાની જે સુદીર્ઘ ઉપાસના ચાલતી આવી છે, તેના ફલસ્વરૂપ અસંતેષભાવ ખટકયા કરતો હોવો જોઈએ. આ તેમનું મંતવ્ય નિરામિષાહારપૂર્વકની જીવનપદ્ધતિને જે વ્યાપક પ્રચાર અને જો બરોબર હોય તો પછી સાધકોની અપેક્ષાએ સિદ્ધો વધારે સામુદાયિક સ્વીકાર થતો રહ્યો છે, અહિંસાને કેન્દ્રમાં રાખીને જીવન મુંઝાયેલા ગણાય. સાધના કરનારા અનેક શ્રમણ સંઘ નિર્માણ થયા છે, માંસ તો શું “આવી જ રીતે શિખરસ્થ માનવી માટે એકલવાયી પરિસ્થિતિ પણ નાના જીવજંતુની વિરાધના ન થાય, વનસ્પતિના જીવને પણ અસહ્ય બની જતી હોય તે પછી કોઈ એવા શિખરે પહોંચવાનું ને દુભાવાય એવી જાગૃતિપૂર્વકના જીવનવ્રતને વરેલા અનેક પસંદ કેમ કરે ? ઊંચી કક્ષાએ પહોંચવું એ અસહ્ય એકલતાનું દુ:ખ મુનિપુંગવ સમયે સમયે અહીં વિચરતા રહ્યા છે, પશુઓના ભેગવવા બરાબર હોય તે કોઈ પૂર્ણતાને ઈચ્છે જ નહિ.” જીવને બચાવવા માટે પિતાના જીવનને હોડ મૂકનારા અનેક મહાનુ
આ લખાણમાં શ્રી રતિલાલ મફાભાઈ શાહે મારી નોંધ અંગે ભાવ પાકયા છે–ભારતની આ વિશેષતા અન્ય કોઈ પણ દેશના
વધારે પડતી કલ્પના કરી હોય એમ જણાય છે, પ્રસ્તુત નોંધમાં ઈતિહાસમાં કે સામાજિક જીવનમાં જોવા મળે તેમ છે જ નહિ. -
શ્રી. જૈનેન્દ્રકુમારે જે જણાવ્યું છે તે કેવળ મનોવિજ્ઞાનની દષ્ટિએ વત્સલાબહેનને દેશમાં અને સમાજના જીવનમાં બધે હિંસા, હિંસા,
તારવેલું એક અનુમાન છે, અને આજે આપણા વિશાળ સમાજમાં અને હિંસા જ દેખાય છે, પણ આ ભીષણ અરણ્યમાં અનેક મીઠી
માર્ગદર્શક ગુરુપદધારી જે અનેક વ્યકિતઓ નજરે પડે છે તેવા વીરડી સમાન અહિંસાની જે નાની મોટી નિર્ઝરણીઓ વહી રહી
ગુરુસમુદાયને અનુલક્ષીને શ્રી જૈનેન્દ્રકુમારનું એ વિધાન છે. તે છે અને તેમાંથી ભારતની પ્રજા જે સંજીવન અમૃતનું પાન
વિધાન અથવા તે અનુમાન અમુક લેકોત્તર વ્યકિતઓને અને કરી રહી છે, તેની કશી વત્સલાબહેનને ઝાંખી સરખી પણ થતી નથી.
ખાસ કરીને શ્રી કૃષ્ણમૂર્તિને કે ગાંધીજીને--શ્રી જૈનેન્દ્રકુમાર ધારે છે - ઉપર જણાવી તેવી વિશેષતાવાળી ભારતીય સંસ્કૃતિને અન્ય દેશોની
તે મુજબ કદાચ લાગુ ન પણ પડતું હોય. કૃષ્ણમૂર્તિ ચિન્તનના સંસ્કૃતિથી તારવવી હોય તો તે માત્ર “અહિંસક’ વિશેષણથી જ તારવી
કોત્રમાં આપણી જેવા સામાન્ય માનવીઓ કરતાં ગમે એટલા આગળ શકાય તેમ છે.
વધ્યા હોય અને પ્રોબ્લેમના સમસ્યાઓના-ઉકેલને તેમણે કદાચ - આ છે ભારતને અનુલક્ષીને રજૂ કરવા ધારેલી અહિસાવિષયક વિચારભૂમિકા.
આગળ ઉપર કોઈએ બતાવ્યો હોય એ--રાજમાર્ગ બતાવ્યું હોય. અપૂર્ણ
પરમાનંદ
એમ છતાં એમના પિતાના જીવનમાં કદિ પ્રોબ્લેમ ઊભા ન જ થતા
હોય અને તે પ્રોબ્લેમો તેમને કદિ ન જ મૂંઝવતા હોય અને એવા શિખરસ્થ વ્યક્તિવિશેષ વિષે વિશેષ વિચારણા
પ્રસંગે જેની પાસે મન ખોલીને વાત કરી શકે એવા સમકક્ષ મિત્ર ““ગુરુશિખર ઉપર આરૂઢ થયેલ વ્યકિતવિશેષની દયાપાત્રતા” યા સાથીને અપવાદ તેમને ન સાલતો હોય એમ માની લેવાને એ મથાળા હેઠળ તા. ૧-૮-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં મારી એક કશું જ કારણ નથી. કોઈ પણ અમુક માનવીને વિષે આપણા દિલમાં " નોંધ પ્રગટ થઈ હતી. એ ધમાં પ્રસિદ્ધ હિંદી સાહિત્યકાર અને ભકિતભાવ પેદા થાય છે અને તેને આપણે પરિપૂર્ણ માની લઈએ મનોવિશ્લેષક જૈનેન્દ્રકુમારે મારી સાથેની વાતચિત દરમિયાન રજૂ છીએ ત્યારે જ આપણા દિલમાં આવા ભ્રમો પેદા થાય છે. ગાંધીજી કરેલા કેટલાક વિચારો અન્તર્ગત કરવામાં આવ્યા હતા. એમાં શ્રી. વિશે પણ આમ જ વિચારવું ઘટે છે. આજના યુગના મહામાનવ જે. કૃષ્ણમૂર્તિ અને એ કક્ષા ધરાવતા માર્ગદર્શક અને ગુરુપદારૂઢ પંડિત જવાહરલાલ વિશે તો જાણીતી હકીકકત છે કે તેમને આપણે વ્યકિતઓ અંગે એવી મતલબનું જણાવવામાં આવ્યું હતું કે, આવા સમકક્ષાને મિત્ર-સાથી-કહીએ એવો કોઈ મિત્ર કે સાથી નથી અને માર્ગદર્શક અને ગુરુઓ પાસે અનેક લોકો પોતાના પ્રોબ્લેમ્સને– એક્લવાયાપણુ એ તેમના જીવનનું એક મોટું શલ્ય છે. પણ આ