________________
રજીસ્ટર નં. B કર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
જ બધુ જીવન
“પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ
વર્ષ ૨૩: અંક ૧૧
મુંબઈ, એકબર ૧, ૧૯૬૧, રવિવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર . છૂટક નકલ: ર૦ નયા પૈસા
1
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
સંત વિનોબાજીનું મંગળ પ્રવચન (તા. ૧૧-૯-૬૧ ના રોજ આસામ ખાતે વિચરતા યુગપુરુષ સન્ત વિનોબાજીએ ૬૭ મા જન્મદિન પ્રસંગે કરેલું અત્યંત / ઉદ્ધ ક પ્રવચન)
કાલ મેં સાંભળ્યું કે આજે મહાપુરુષ શંકરદેવની પુણ્યતિથિ અને એણે મંગલ વાણીનું જ ઉચ્ચારણ કર્યું. જે કોઈ છે. મને ઘણી આશા બંધાણી કે હાશ, હવે આ મહાપુરુષની પછી ભલે આર્ય હોય કે અનાર્ય, એમનું સ્વાગત જ કર્યું.
તમાં મારા જેવા નાના માણસ એમ જ સમાઈ જશે અને ,આનું કારણ એ કે આ ભૂમિમાં આધ્યાત્મિક ખેજ થઈ. સર્વ હમણાં તમે આજે મારા જન્મદિન નિમિત્તે કંઈક વિચારી રહ્યા માનવ એક છે, એટલું જ નહિ પ્રાણીમાત્ર એક છે, ચરાચર સૃષ્ટિ છો એમાંથી હું બચી જઈશ. પણ ખેર!
એક છે, એટલી વ્યાપક અનુભૂતિ અહીંના શાનીઓને થઈ અને ભારતભૂમિને આપણે લોકોએ પુણ્યભૂમિ માની છે. હું નથી તેઓ આપણે સારું બહુ મટે વારસો છોડી ગયા. એ જ ભારતની માનતે કે યુરોપ અને અમેરિકા યા બીજા દેશે કરતાં ખાસ કોઈ
સૌથી મોટી દોલત છે. વિશ્વમાનઃ અમે વિશ્વમાનવ છીએ, એ અધિક પુય આપણી પાસે હશે. સિવાય કે મહાપુરુનું સ્મરણ
શબ્દ ટ્વેદમાં આવ્યો. દસ હજાર વર્ષ થયાં એની જ ધૂન અહીંના આપણી સાથે રહ્યું છે. આપણે જો એક એક મહાપુરુષને યાદ કરીશું લોકોને રહી છે. આ ભૂમિએ ગૌતમબુદ્ધ જેવા કરૂણાવાને મહાઅને એમની એકેએક તિથિ માનતા રહીશું તે ભાગ્યે જ કોઈ
પુરુષ નિર્માણ કર્યા. એણે કપિલમુનિ જેવા તત્ત્વજ્ઞાની નિર્માણ કર્યા. દિવસ એ બચશે જ્યારે કોઈ મહાપુરુષને જન્મ કે મૃત્યુ ન થયું
નામ તે કોના કોનાં લઈએ ! એણે ગીતા, ઉપનિષદ જેવા અપ્રતિમ હોય. ચૌદ-પંદર ભાષા આ દેશમાં છે. બધી મંગળ ભાષાઓ છે. સંદેશ દીધા. એ આપણા વારસ છે. એ બધીનાં મૂળમાં સંસ્કૃત છે—હતી. આ બધી ભાષાઓમાં જે હમણાં હમણાં એક વાત મેં વારંવાર કહી છે, તે એ કે હવે લોકોએ પોતાના વિચાર વ્યકત કર્યા અને લોકોની સેવા કરી, જેમણે
પછી. નાનાં નાનાં ધર્મો નહીં ચાલે. એમને જમાને હવે પૂરો થશે. આધ્યાત્મિક ખોજમાં સર્વાર્પણ કર્યું, એવાઓની અપાર વૃષ્ટિ ભારત
એવી જ રીતે સંકુચિત રાજનીતિ પણ ગઈ ગુજરી બની ગઈ. હવે પર થઈ છે. એકલા વૃંદમાં કંઈક ૩૦ પુરુષના નામ આવે
પછી તો અધ્યાત્મ અને વિજ્ઞાાન જ ચાલશે. છે. એ બધાનાં નામ તે આપણે જાણતા નથી. જ્યારે ઋષિઓનું
અધ્યાત્મની ભૂમિ હું માનું છે કે ભારત છે અને વિજ્ઞાન તર્પણ કરવા બેસીએ છીએ ત્યારે વસિષે તામિ, વિશ્વામિત્રે
પશ્ચિમમાં વિકસી રહ્યું છે. અધ્યાત્મના માર્ગદર્શન હેઠળ જો વિજ્ઞાતામિ અને પછી વર્ષાન્તયામિ એમ કહી દઈએ છીએ.
નને વિકાસ થશે તે આપણે દુનિયામાં સ્વર્ગ લાવી શકીશું એવી કેટલાં નામ આપણે લઈશું? એવી જ રીતે બધી ભાષાઓમાં કોણ
મને આશા છે. મારે જેટલો વિશ્વાસ અધ્યાત્મ પર છે, એટલે જ કોણ થઈ ગયા એને ખ્યાલ પણ અહીંના લોકોને નથી, એવી
વિજ્ઞાન પર છે. એક સૃષ્ટિનું જ્ઞાન છે અને બીજું આંતરતત્ત્વનું, સ્થિતિ છે.
આત્માનું જ્ઞાન છે. અધ્યાત્મની ખેજ એ ભારતની પોતાની આગવી
ચીજ છે. વિજ્ઞાન પણ ભારતમાં એક જમાનામાં વિકસ્યું હતું ખરું. ''. પરંતુ આપણું એ સદ્ભાગ્ય છે કે ભારત પર સંતની,
પણ આજે પશ્ચિમમાં અને વિકાસ થઈ રહ્યો છે. ત્યાંથી આપણે સત્યપુરુષોની, શાનીઓની અને ભકતોની વર્ષા થઈ છે. અહીંના
વિજ્ઞાન શીખવાનું છે. હવે જીવનમાં પૂર્વ પશ્ચિમના ભેદ ભૂલી જવા સંતપુરુષ માધવદેવે ગાયું છે કે ભારતભૂમિમાં જન્મ પામીને શુદ્ર
' જોઈશે. આ સમગ્ર વિશ્વ આપણું છે અને આપણે સહુ સમગ્ર વિષયોની આશા જે જીવ રાખશે તે માટે અભાગિયો હશે. આવું
વિશ્વનાં છીએ એનાથી લગીરે ઓછું હવે આ દુનિયામાં નહિ ચાલે. અનેકોએ કહ્યું છે. આ ખૂબ મોટી દોલત આપણને મળી છે.
આ જ વિચાર ધ્યાનમાં રાખીને હું ભૂદાન માંગતા ફરી રહ્યો સુહાસિની સુમધુરભાષિણી
છું અને હું મારી જાતને જેટલી ઓળખું છે એ પરથી લાગે છે કે મુનશ્રામ્ સુન્નસ્ટામ્ મલ્યનરશીતા એવી સુંદર ભૂમિ આપ- હવે કોઈ ખાસ મારું વ્યકિતગત જીવન રહ્યું હોય એમ લાગતું નથી. મને મળી છે, પરંતુ આના કરતાંયે અધિક શ્રીમાન અને સંપન્ન હા, હજીયે ખાવાપીવાનું ચાલી રહ્યું છે અને તે મૃત્યુ સુધી ચાલશે. દેશ પણ દુનિયામાં હોઈ શકે છે. આપણે ગંગા, યમુના અને બ્રહ્મ- પરંતુ ચિત્તમાં કોઈ વ્યકિતગત આકાંક્ષા કે વાસનાને અનુભવ નથી પુત્રનાં ગુણગાન ગાઈએ છીએ. પરંતુ એનાથી યે વિશાળ નદિઓ થ. હજીયે બોલવામાં, વ્યવહારમાં, કામ કરવામાં ભૂલો થાય છે દુનિયામાં છે. અહીંની જમીન ફળદ્ર ૫ છે, પરંતુ એનાથી વિશેષ તે જોઉં છું અને તે ખબર છે; પરંતુ એની ચિંતા હું નથી કરતે. ફળ કુપ ભૂમિ દુનિયામાં છે. તેથી ભારતનું મુખ્ય ભાગ્ય સુઝાનું
ભગવત સ્પર્શની પ્રતીતિ મુwામ્ એ નથી. પણ તે મુદ્દાસિની મુમપુરમાવી રહી છે એ એનું હમણાં તમે તુકારામનું વચન સાંભળ્યું કે, જ્યાં જાઉં છું મોટું ભાગ્ય છે. એના ઉપર અનેક આક્રમણ થયાં, અનેક વિપદો . ત્યાં તું મારી સાથે છે-' આને તમે બિલકુલ અક્ષરાર્થમાં મારું આવી, અનેક ગાળા એવા ગયા જેમાં શેષણ અને પીડન રહ્યું વાકય માનજો. જ્યારે હું કોઈને હાથ પકડું છે, ખાસ કરીને ચાલતી
-
: