SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર નં, B ૪ર૬ર , વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭: અંક ૧૦ આ બેઉ જીવને મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૧, શનિવાર શ્રી મુંબઇ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ છૂટક નકલ: ૨૦ નયા પૈસા -- ----------- તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા માલુમ પડશે અને તેથી એ જ માથા જ વનમાં મેં પ્રગટ કર્યું. અને તે ના વિચારો લખી મેવા એ * કરુણવિચાર વિરૂદ્ધ ઉપયુક્તતાવાદ શ્રી વત્સલાબહેનનો જવાબ (તા. ૧-૩-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં “કુમુલતઃ ફ્રિ 7 કરોતિ પાઉં?” એ મથાળા નીચે મારી એક નોંધ પ્રગટ કરવામાં આવી હતી. તે વાંચીને સૌ. વત્સલાબહેન મહેતાએ એક ચર્ચાપત્ર લખી મોકલ્યું. મારી અને તેમની વચ્ચે ‘કરુણાવિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ'ની સનાતન સમસ્યા પરત્વે અંગત અભિપ્રાયને એક મોટો વૈચારિક તફાવત મને માલુમ પડયે અને તેથી એ જ મથાળા નીચે તેમનું ચર્ચાપત્ર તા. ૧૬-૩-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં મેં પ્રગટ કર્યું. અને તે ઉપર ભિન્નભિન્ન વિચારો ધરાવતા વિચારકોને–લેખકોને– પિતાના વિચારો લખી મેકલવા મેં નિમંત્રણ આપ્યું. એ નિમંત્રણના પરિણામે આજ સુધીમાં જે લેખે યા અભિપ્રાય મારી ઉપર આવ્યા તે તા. ૧-૫-૬૧ ના પ્રબુદ્ધ જીવન’થી માંડીને છેલ્લા તારીખ ૧-૯-૬૧ ના “પ્રબુદ્ધ જીવનના અંકો સુધીમાં ક્રમસર પ્રગટ કરવામાં આવેલ | છે. આ બધી ચર્ચાના જવાબરૂપે સૌ. વત્સલાબહેને કાંઈક લખી મોકલવાની ઈચ્છા દર્શાવેલી અને તે મુજબ તેમના તરફથી એક લાંબા લેખ મને મળ્યો. તેમાં કેટલીક ચર્ચા બીનજરૂરી જેવી લાગે છે અને તે દૂર કરીને તેમને લેખ ટુંકાવી શકાત, પણ એમ કરતાં તેમને મેં અન્યાય કર્યો છે એમ તેમને લાગવાનું જોખમ લાગ્યું. તેથી તે લેખ જોવા મળ્યો છે તે અહિં નીચે પ્રગટ કરવામાં આવે છે. અને આ સમગ્ર ચર્ચાના ઉપસંહાર રૂપે મારે જે કાંઈ જણાવવાનું છે તે ઘણુંખરું આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. અને એ રીતે આ રસમય તેમ જ, બેધક એવી ચર્ચા પ્રબુદ્ધ જીવન પૂરતી સમેટી લેવામાં આવશે.-પરમાનંદ) મેં લેખ લખ્યો હતો તે ચંચરૂપે તા. ૧૬-૩-૬૧ ના પ્રબુદ્ધ (૭) “એક પ્રખ્યાત નૃવંશશાસ્ત્રીને અભિપ્રાય એમ છે કે જીવનમાં છપાયે અને અનેક જણે તે ચર્ચામાં ભાગ લીધો. બધાના એટમ બેંમ્બના જોખમ કરતાં પણ માનવસંખ્યામાં થતી વૃદ્ધિ ઉત્તરો કાળજીપૂર્વક વાંચ્યા પછી મારો છેલ્લો ઉત્તર ચર્ચાને અંતે એ વધારે મેટું જોખમ અને સંકટ છે.” આપી દઉં. . (૮) “મનુષ્ય અને પશુપક્ષી જેને આધારે નભે છે તે મારા નમ્ર મત પ્રમાણે મારી દલીલને શ્રી. કાકાસાહેબ કાલેલ જમીન મર્યાદિત હોવાથી અને અનાજનું ઉત્પાદન વધારવાની કર સિવાય કોઈએ બરોબર ઉત્તર આપ્યો નથી. પહેલું તો એ જ આપણી શકિત મર્યાદિત હોવાથી કેવળ અનાજ પર આપણી પ્રજા કે હું માંસાહારને બચાવ કરતી જ નથી. હું તો માત્ર એટલું જ નભી ન શકે કહું છું કે વધતી જતી વસ્તીને અનાજ પૂરું નહિ જ પડે અને તેથી ૯) “કેટલાક ઋષિઓએ મત્સાહાર કરવાનું કહ્યું છે. ”. મનુષ્યને માંસાહાર કરવું જ પડશે. પરન્તુ મારે ઉત્તર આપું તે . (૧૦) “જ્યાં અનાજ ઓછું મળે છે ત્યાં એની મદદમાં પહેલાં વાચકને વિનંતિ કરું છું કે કાકાસાહેબના લેખમાંથી મેં મત્સાહારની સગવડ વધારવી જોઈએ એમ બીજી સરકારની પેઠે નાચ ટાકલા ફકરા ધ્યાનપૂર્વક વાચ. એમના જેવા વિદ્વાનનાં દલીલો ભારત સરકાર પણ વિચારે તે એને વાંક કેમ કઢાય?” તે સબળ જ હોય. (૧૧) “રાષ્ટ્રીય સવાલો ઉકેલ લાવવા માટે રચનાત્મક ચિંતન (૧) “આપણી સરકાર હિન્દુ સરકાર નથી જ. એક વખતે આપણે કરતા નથી અને શાકાહારને પ્રચાર કરનાર કોઈ રડયાઆ દેશમાં હિન્દુઓનું જ રાજ્ય હતું તે આપણે ટકાવી ન શકયા.” ખડયા વિદ્વાનનાં વચને ટાંકવા ઉપરાંત આપણે બીજે કશે પુરુ(૨) “હિન્દુ સમાજમાં બહુ જ થોડા લોકો છે જેમને માંસાહાર ષાર્થ કર્યો નથી.” સામે વાંધો હોય, બંગાળ, પંજાબ, આદિ ઉત્તર ભારતના પ્રદેશમાં (૧૨) “આજની દુનિયામાં કારુણ્યનો પ્રચાર માણસ માણસના બ્રાહ્મણે પણ માંસ ખાય છે. ક્ષત્રીયોને અને શુદ્રોને છૂટ છે જ. સંબંધ પૂરતો જ કરી શકીએ તો ઘણું થયું.” વૈમાં પણ શાકાહારને સાર્વત્રિક નિયમ નથી. એટલે માંસાહારના આ છે વિદ્વાન શ્રી. કાકાસાહેબ કાલેલકરનાં વચને. ત્યાગ વિષે હિન્દુઓની પણ બહુમતિ મળવાની નથી... અને મળે શું હિંસા આહારમાં જ આવી જાય છે? આચારમાં નહિ? તેયે એ વાપરવામાં ડહાપણ નથી, સલામતી નથી.” આપણે માણસ માણસના સંબંધમાં પણ કારુણ્ય દાખવીએ છીએ? (૩) “ગાંધીજી ગૌરક્ષા પણ કાનૂનદ્વારા કરવાની વિરૂદ્ધ હતા.” આજે મુંબઈ જેવા મોટા શહેરોમાં સેંકડો લોકો ભૂખે મરે છે. - (૪) “બુદ્ધ પોતાના બધા જ શિષ્યો માંસાહારનો ત્યાગ કરે ઉકરડામાંથી અનાજના દાણા વીણતાં ગરીબે ઠેકઠેકાણે નજરે પડે છે. એ જાતને ઉપદેશ પણ કર્યો નહિ.” છતાં આપણે લગ્ન સમયે, જઈ સમયે, શ્રાદ્ધ સમયે હજારો (૫) “આપણા દેશમાં વેદકાળથી માંડીને આજ સુધી પશુ- રૂપિયા ખરચીને મોંઘાં જમણ નથી આપતાં ? આમાં સેંકડો રૂપિહત્યા ધમધોકાર ચાલતી આવી છે.” થાના અનાજનો બગાડ થાય છે. ગરીબ દેશમાં પણ ચડસાચડસીને (૬) “માંસાહાર અને એને માટેની પશુહત્યા અને વિરોધ લઈને બળે મીઠાઈ ને ત્રણ ત્રણ ફરસાણ પીરસાય છે. જેમ વસ્તુઓ તે ન જ કરાય. વિવેકપૂર્વક પ્રચાર કરવાની છૂટ બધાને છે.” વધારે તેમ બગાડ પણ વધારે. અને આપણી અમૂલ્ય પરદેશી મૂડી છતાં રિલીન મોંઘાં જ છે. ગરીબ દે છે. જેમ વતી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy