________________
પ્રખ ૬ જીવન
તા. ૧-૯-૧
પર્યુષણ વ્યાખ્યાનમાળા
* શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સપ્ટેમ્બર માસની ૭ મી તારીખ ગુરૂવારથી ૧૪ મી તારીખ ગુરૂવાર સુધી એમ આઠ દિવસ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી શોભાવશે. હંમેશની વ્યાખ્યાનસભા સવારે ૮ વાગ્યે નિયમિતપણે શરૂ થશે. રવિવાર તા. ૧૦ અને ગુરૂવાર તા. ૧૪–આ બે દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં યોજાશે, જ્યારે બાકીના પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ ક્રેચ બ્રીજ ઉપર આવેલ બ્રેવાકી લેજમાં ભરાશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:તારીખ સ્થળ વ્યાખ્યાતા
વ્યાખ્યાનવિષય ૭ ગુરૂવાર બ્લેવાકી જ ' શ્રી નલિન ભદ્ર
ઉપનિષદની કથાઓ શ્રીમતિ પ્રભાબહેન શાતિદાસ શાહ સામાન્ય જ્ઞાન અને સમ્યક જ્ઞાન ૮ શુક્રવાર
ડે. શ્રીમતિ મધુરીબહેન શાહ શિક્ષણમાં નવી વિચારસરણી પ્રા. શ્રી ગૈારીપ્રસાદ ઝાલા
આજના જીવનની વિષમતાનાં
કારણે ૯ શનિવાર
અધ્યાપક શ્રી દલસુખભાઈ જૈન ધર્મ અને શૈવ ધર્મ
માલવણિયા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
જીવનનાં મૂલ્ય ૧૦ રવિવાર ભારતીય વિદ્યાભવન અધ્યાપક શ્રી રજનીશજી
જૈનદર્શન અને જીવનસાધના શ્રી પ્રેમનાથ
કરુણા શ્રી દક્ષેશ ધ્રુવ
સુગમ સંગીત ૧૧ સોમવાર બ્લેવસ્કી લેજ અધ્યાપક શ્રી રમણલાલ શાહ ઉપાધ્યાય યશવિજયજી
શ્રી રજનીકાન્ત ભેદી
શ્રી અરવીંદને પગ ૧૨ મંગળવાર
શ્રી સાધક
ઘર્મની સફળતા કે નિષ્ફળતા પંડિત સુખલાલજી
સદ્ધર્મ કદી વધ્ય હેઈ ન શકે ૧૩ બુધવાર
શ્રી મનુભાઈ પંચોળી
લોકશાહી શ્રી સુંદરજી બેટાઈ
ગીતા વિષેની મારી દષ્ટિ ૧૪ ગુરૂવાર ભારતીય વિદ્યાભવન શ્રી મનુભાઈ પંચોળી
લોકશાહી સમાજવાદ " સ્વામી અખંડાનંદ સરસ્વતી ગાંધીજી કુ. ઇન્દુબહેન ધાનક
ભજને આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઈબહેનોને સભાસ્થળે વખતસર આવી પહોંચવા, વ્યાખ્યાને ચાલતાં હોય તે દરમિયાન પૂરી શાન્તિ અને શિસ્ત જાળવવા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તેમ જ સંધની વિવિધ પ્રવૃત્તિઓને આર્થિક સહાય વડે સીચિત કરવા પ્રાર્થના
પરમાનંદ કુંવરજી કાપડિયા ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ,
ચીમનલાલ જે. શાહ મુંબઈ ૩.
- મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ
કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો 'સત્યં શિવ સુન્દરમ્
દર્શન અને ચિન્તન શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી - કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે, લેખને સંગ્રહ બે વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી : કિંમત રૂ. ૩, પટેજ ૦-૬૦
કુલ ત્રણ વિભાગમાં
કિંમત રૂા. ૨૧; પેકીંગ પિસ્ટેજ રૂ. ૪ જોધિસત્વ
મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સ્વ. ધર્માનંદ કોસમ્મી રચિત મૂળ મરાઠી નાટક
કિંમત રૂા. ૧૮ - અનુવાદક :
. પ્રબુદ્ધ જીવનની ફાઇલોઃ કિંમત રૂા. ૬. શ્રી પરમાનંદ કુંવરજીકાપડિયાતથા શ્રી કાન્તિલાલ બડિયા
પ્રબુદ્ધ જીવનના ગ્રાહક બને : • વાર્ષિક લવાજમ રૂા. ૪ . કિંમત રૂ. ૧-૮-૦, પિસ્ટેજ ૦-૨૦ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે
મળવાનું ઠેકાણું: સત્યં શિવ સુન્દરમ કિંમત રૂા.૨, બોધિરાવ: કિંમત રૂા.૧ મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ.
|