________________
તા. ૧૬-૧-૨૧
પ્રબુદ્ધ જીવન
પવામાં આવેલા
કરી
વિદ્યાર્થીનીએ
- પ્રકીર્ણ નેંધ શ્રી જૈન કેળવણી મંડળ (મુંબઇ)ને અભિનંદન ' અને વયનાટિકાઓ સરજાતાં રહ્યાં છે અને એ રીતે જૈન
સાહિત્યમાં નાટક માટેની જે પુષ્કળ સામગ્રી પડેલી છે તે - આઝાદી મળ્યા બાદ દેશની આબાદી અર્થે ચોતરફ - ઐગિક આયોજન થઈ રહ્યાં છે અને જરૂરિયાતની બધી
ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે. શ્રી ખીમચંદ મગનલાલ વોરા
સ્થાનકવાસી જૈન સમાજના એક અગ્રગણ્ય કાર્યકર્તા છે, “જૈન ચીજોમાં આપણો દેશ સ્વાવલંબી બને તે હેતુથી નાના મોટા
પ્રકાશ'ના વર્ષોથી સંપાદક છે, સારા લેખક છે, એટલું જ નહિ , અનેક ઉદ્યોગોના પાયો નંખાઈ રહ્યા છે. આ માટે યાંત્રિક
પણુ, તેઓ એક નાટ્યકાર પણ છે. નાટક લખવા ઉપર તેમની અને તાંત્રિક વિદ્યામાં નિષ્ણાત એવા અનેક યુવાનોને દેશને
હથોટી દિવસે દિવસે વધતી જાય છે. તેમણે આજ સુધીમાં . . . . ખપ છે. કોઈ પણ સમાજને અર્થનિર્ભર બનાવવા માટે વિજ્ઞાન અને એન્જિનિયરીંગને લગતાં વિષયોમાં કુશળતા પ્રાપ્ત
અનેક નાટક અથવા નૃત્યનાટિકાઓ રચેલ છે અને
આ માટેની કથાવસ્તુઓ તેમણે જૈન સાહિત્યમાંથી જ કરાવવાના હેતુથી પોતાના યુવક વિદ્યાર્થીઓને સેંકડોની સંખ્યામાં પરદેશ મોકલવા એ આજે જરૂરી બન્યું છે. જમાનાની
લીધી છે. “પુનર્મિલન' તેમની તાજેતરની છેલ્લી રચના માંગને ધ્યાનમાં લઈને મુંબઈના જૈન સ્થાનકવાસી સમુદાયના
છે. આ નૃત્યનાટિકા જૈન કેળવણી મંડળના વાર્ષિક
ઉત્સવ પ્રસંગે ગયા ડીસેમ્બર માસની ૧૮ મી તથા ૨૧ મી આજથી ૧૭ વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલા શ્રી જૈન
તારીખે શ્રી રત્નચિન્તામણું સ્થાનકવાસી જૈન હાઈસ્કૂલની કેળવણી મંડળે એક પેજના પિતાના સમાજ સમક્ષ રજુ કરી
વિદ્યાર્થીનીઓ તરફથી રજુ કરવામાં આવી હતી. આ નૃત્ય છે. પરદેશ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને લોન દ્વારા
નાટિકામાં ‘તરંગવતી’ની જૂની અને જાણીતી કથાને ધટાવવામાં દશથી વીસ હજાર રૂપિયા સુધીની મદદ કરી શકાય એ હેતુપૂર્વકનું
આવી છે. જૈન કથાઓમાં “તરંગવતી’ની કથાની ભાત બીજી રૂપિયા પાંચ લાખનું એક ફંડ ઊભું કરવું અને આવી રીતે
કથાઓથી એકદમ જુદી પડે છે. “તરંગવતીમાં જે શૃંગાર અપાયેલી લોને વસુલ થતાં એની એ રકમને અન્ય વિદ્યાર્થીઓને એ જ પ્રમાણે મદદ કરવા માટે ઉપયોગ કરે–આવું તે યોજનાનું
અને કરુણ રસની ગૂંથણી રહેલી છે તે જોતાં તે
. જાણે કે બાણભટ્ટની કાદંબરીની એક નાની રેચક આવૃત્તિ હેય સ્વરૂપ છે. તદુપરાંત આ ફંડમાં જે કોઈ વ્યકિત રૂા. ૫,૦૦૦ આપે તે
એમ લાગે છે. શ્રી ખીમચંદભાઈએ આ કથાને ભારે સફળતાપૂર્વક ' વ્યકિત તરફથી એક વિદ્યાથીને તે રકમની લોન શિષ્યવૃત્તિ તરીકે
નૃત્યનાટિકામાં ઊતારી છે. પશુપક્ષીઓની સૃષ્ટિના રમ્ય દર્શન ' , આપવામાં આવે અને તે શિષ્યવૃત્તિને તે વ્યક્તિના નામ સાથે
સાથે આ નૃત્યનાટિકાને આરંભ થાય છે. આ પશુપક્ષીઓના જોડવામાં આવે અને તે રકમની લેન પાછી ફરતાં બીજા વિધા
. સમુદાયમાં એક ચક્રવાક યુગલ આનંદક્રીડામાં નિમગ્ન થીને એ જ રકમની લોન આપવામાં આવે અને તે વિધાથી
નજરે પડે છે. ત્યાં કોઈ એક પારધી. આવી ચઢે છે પણ આ વ્યક્તિને ઍલર ગણાય અને આ શંખલા સતત
અને ચક્રવાકને બાણથી વીધી નાંખે છે. ચક્રવાકના ને ચાલ્યા કરે એવો પણ આ જનામાં પ્રબંધ કરવામાં આવ્યા
વિરહમાં ટળવળતી ચક્રવાકી પણ ત્યાં મરણ પામે છે. છે. આ યોજના મુજબનું ફંડ એકઠું કરવા માટે જૈન કેળવણી
પછીના ભવમાં કૌશાંબી નગરીના ધનાઢય નગરશેઠ ઋષભસેનને મંડળના કાર્યકર્તાઓએ કમર કસી અને ડીસેંબર માસ દરમિયાન
ત્યાં આઠ પુત્ર ઉપર રૂપરૂપના અંબાર સંમી એક કન્યાને '" , વાર્ષિક ઉત્સવ ગોઠવ્યો અને આ ઉત્સવ નિમિત્તે જૈન કેળવણી
જન્મ થાય છે. આ કન્યા તે પૂર્વભવની ચક્રવાકી. “તરંગવતી ! મંડળના મંત્રી શ્રી ખીમચંદ મગનલાલ વોરાએ રચેલી “પુનર્મિલન
તેનું નામ પાડવામાં આવે છે. આ તરંગવતી કાળક્રમે મેટી એ નામની નૃત્યનાટિકા ડીસેંબર માસની ૧૮ તથા ૨૧મી
થાય છે. કૌશાંબીની ભાગોળે આવેલા સરોવરતીરે શરદત્સવ તારીખે એમ બે વાર બીરલા માતુશ્રી સભાગૃહમાં ભજવવામાં આવી. જાય છે. આમાં ભાગ લેવા માટે સખીઓ
આ પ્રસંગે ઉપર જણાવેલ રૂ. ૫,૦૦૦ ની શિષ્યવૃત્તિનાં સાથે તરંગવતી આવી ચઢે છે. અહીં અનેક પશુપક્ષીઓને . લગભગ ૩૦ વચને સ્થાનકવાસી સમાજની ભિન્ન ભિન્ન વ્યક્તિઓ
નિહાળતાં એક સુભગ ચક્રવાક યુગલ ઉપર તરંગવતીની નજર તરફથી મળ્યા અને આ નિમિત્તે તૈયાર કરવામાં આવેલ
પડે છે, અને એને જોતાં પિતાના પૂર્વભવનું તેને સ્મરણ થાય સેવેનીર'-પરિચયપુસિતકા માટેની જાહેરખબર દ્વારા અને
છે અને એ પૂર્વભવને પતિ આ ભવમાં મળે તે જ પરણવું ? નૃત્યનાટિકાના ટિકિટવેચાણ દ્વારા મુંબઈ જૈન કેળવણી મંડળને
એવી તે પ્રતિજ્ઞા લે છે. પિતાની સખી સારસિકાના સૂચનથી આ “વિદેશ ઉચ્ચ કેળવણી ફંડ” માટે આશરે લાખેક રૂપિયાની
પિતાનાં પૂર્વભવના પ્રસંગો તર ગવતી જુદા જુદા ચિત્રોમાં આવક થઈ. આ પ્રમાણે સ્થાનકવાસી કોમને ઉચ્ચ અભ્યાસ
આલેખે છે અને એ ચિત્ર પિતાના મહેલના આંગણામાં મૂકે માટે પરદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સહાય કરવાના
છે. એ આશાએ; આ બાજુ જ્યારે પણ પિતાના પૂર્વભવને હેતુથી શરૂ કરવામાં આવેલા આ ફંડમાં આશરે અઢી
પતિ આવી ચડશે અને આ ચિત્ર જોશે કે તરત જ તેને લાખની રકમ નોંધાઈ છે. અને બાકીની અઢી લાખ રૂપિયાની
પિતાના પૂર્વભવનું સ્મરણ થશે અને એ રીતે પોતાના પૂર્વભવને રકમ થોડા સમયમાં એકઠી કરવાની સંસ્થાના કાર્યકર્તાઓ મા માત થયા અને અન્ય પણે અમ જ. પેલા ચક્રવાક પછીના શ્રદ્ધા ધરાવે છે. આવા સમયેચિત પુરુષાર્થ માટે શ્રી જૈન
ભવમાં કૈશાખીના ધનદત્ત શ્રેષ્ટિને ત્યાં જન્મ લીધો છે. તેનું કેળવણી મંડળના સૂત્રધારોને ધન્યવાદ ઘટે છે અને બીજા
નામ પદ્યદેવ પાડવામાં આવેલ છે. તે પણ યુવાવસ્થાને પ્રાપ્ત સમાજે પણ આ કાર્યનું અનુકરણ કરીને પિતાના વિદ્યાથીઓને
થયે ળકળાએ શેભતા ચંદ્ર જેવો દીપી રહે છે. આ માટે આવી સગવડો ઊભી કરવાને કટિબદ્ધ થશે એવી આશા
પદ્યદેવ મિત્રો, સાથે ફરતા ફરતે તરંગવતીના મહેલ સમીપ : રાખવામાં આવે છે.
આવી ચઢે છે અને પેલાં ચિત્રો જોતાં તેને પણ પિતાને પૂર્વ .
ભવ યાદ આવે છે અને પિતાના એ જન્મની સાથી પુનર્મિલન
સાથે જોડાવાની તીવ્ર ઝંખના તે અનુભવે છે. સારસિકાની છેલ્લાં દશ વર્ષથી જૈન કથાઓને નાટકમાં ઉતારવાને નજરે આ ઘટના પડતાં તરંગવતીને તે ખબર આપે છે અને જે શબ પ્રયત્ન શરૂ થયું છે તેના પરિણામે સારાં સારાં નાટકે બંનેનુ મિલન યે જાય છે. પદ્મદેવનો : પિતા નગરશેઠ ઋષભસેને
-