________________
તા. ૧૬-૮-ધ
પ્રબુદ્ધ જીવન
અમાવાસ્યાની મધ્ય કાળરાત્રીએ ભારતમાં લોકશાસનના જન્મ થયા અને રાજ્યનીતિની લગામ સંપૂર્ણ જડવાદીઓના હાથમાં જઇ પડી, અને રાજ્યનીતિથી અજ્ઞાન ભારતની પ્રજા ઉપર લાકશાસનના નામે, અમુક કાયદા ઘડી, સમસ્ત ભારતની સંસ્કૃતિને ભયમાં મૂકી દીધી. યંત્રયુગના મેહમાં ફસી, ખેતીપ્રાધાન્ય દેશનુ પરિવર્તન કરી નાખ્યું, એટલે કે યંત્રયુગને પ્રાધાન્ય આપી ખેતીના પ્રશ્નને ગૌણ બનાવી દીધા, અને તે કારણે સમસ્ત ભારતમાં ઘેર હિંસા પ્રવર્તાવી. અહિંસાધનુ અને જીવધ્યારૂપ મહાજનનું અપમાન કર્યું. રાજ્યધમ સવ ધમમાન્યતાને રક્ષણ કરવાના સિદ્ધાંત તેાડી પાડી નીતિસૂત્રનું ખૂન કર્યું. મનચલ્લી માયાવી રાજ્યનીતિથી સ્વતંત્રતાના નામે ભારતની પ્રજાના હાથપગમાં અદ્રશ્ય ગુલામીની ખેડી પહેરાવી. “મનુષ્ય માંસાહાર કરવા જ જોઈએ” આ ભાષા નિરમાંસાહાર લેાકેા માટે અસહ્ય છે. કેમકે તેમાં જુલમગારપણાનુ તત્વ છે; તેથી આ બાબતમાં ભારતમાં ઉષાહ જાગતાં અનેક લેખા જાહેરાતરૂપે પ્રગટ થાય છે તે પૈકીને એક લેખ તા. ૧૬-૩-૬૧ના
અન્ન ઊગે છે તેમાં જગતના વાંદરા આદિ અનેક પ્રાણીઆના હિસ્સા છે, એવી મીઠી દૃષ્ટિની ખાનદાનીભરેલી માન્યતા જગતમાં ચાલતી આવેલી છે. તેમાં પણ' ખાસ ભારતમાં છેલ્લા અગ્રેજ રાજ્ય અમલ સુધી આ વિષયમાં કદી પણ ઉહાપાતુ જાગ્યા નહાતા, પણ યંત્રયુગને અપનાવવા માટે ધાર હિંસાને જન્મ આપવા કુટિલ કંગાલ રાજ્યારી ખુદ્ધિએ અનથ કારી ભાષાને પ્રયાગ કરી ગરીબ પશુપ્રાણીઓના જીવનનને ભયભીત સ્થિતિમાં મૂકી દીધા છે.
આ સ્થિતિનું પરિણામ હવે કુદરત સર્જન કરશે ત્યારે સત્યાસત્ય સમજાશે.
મેાતીના વ્યાપારીઓની તેમ જ રેશમના વ્યાપારીઓની ઉંચતા નિરમાંસાહારમાં જ છે, તે તેા સ્વીકારવું જ જોઇએ. ત્યારે સાથેસાથ એમ પણ સ્વીકારવું જોઇએ કે કર્મજન્ય વ્યાપાર મહાહિંસાથી ઉત્પન્ન થયેલા પદાર્થોના છે અને સાથેસાથ સ્વીકારવુ જોઇએ કે સીધી રીતથી થતી હિ ંસા અને આડકતરી રીતથી થતી હિંસા વ્યાપાર રૂપે થાય છે, તે બન્ને વચ્ચે ઘણું અંતર છે.
સાચા શાશ્વત સિદ્ધાંત એ છે કે, સુખ આપીને સુખ લેવાય પણ દુ:ખ આપીને સુખ લેવા ઇચ્છનારા, કાઇ ક્રૂર દુનિયામાં વસે છે.
ક્રૂર દૃષ્ટિતુ પરિણામ આવી ગયુ છે એમ ભારતના બુદ્ધિવાળાએ જોઇ રહ્યા છે. દુઃખમાં ભારત ગરકાવ થઇ રહ્યું છે. હાથ કંકણુને આરસીની જરૂર નથી.
પ્રબુદ્ધ જીવન” પત્રમાં મારા વાંચવામાં આવ્યા. એ લેખ બહેન વત્સલા મહેતાને છે. લેખ ઉપરથી જણાય છે કે આ બહેનને અનેકાંતવાદરૂપ જગતની કાંઇ ખબર કે ગંધ પણ દેખાતી નથી, પરંતુ વ`માન યુગની કેળવણીએ તે બહેનનુ માનસ બદલી નાખ્યું છે. લેખિકા બહેન પોતાના લેખ ચેલેજ રૂપ પ્રગટ કરે છે, તેની ભૂલેા તરફ નજર કરવા મેં આ લેખ લખ્યા છે. બહેન વત્સલાની દલીલ એ છે કે, માંસાહાર મનુષ્યા શરીર ટકાવવા માટે કરે છે. તે દલીલ તદ્દન જગતને ગેરરસ્તે દોરવનારી છે. કેમ કે અનાદિકાળથી મનુષ્યનું જીવન અન્નઆહારથી ટકે છે. તેવી માન્યતા સર્વ ધર્માએ સ્વીકારેલી છે. જીવન ટકાવવા માટે માંસાહાર તા સિંહ, વાઘ, દીપડા આદિ જંગલના પ્રાણીઓ કરે છે કે જેતે સ્વભાવ જ માંસાહાર છે. અભચારાની જરૂરિયાત જે પ્રાણીઓના માંસને મનુષ્ય આહાર કરે છે તે પ્રાણીઓને જ પડે છે. તેથી સિદ્ધ થાય છે કે અન્નયારાની ખેતી જ મનુષ્ય અને પશુઓના જીવન ટકાવવા માટે પ્રધાનપણે સદા પ્રવર્તે છે, અન્ન ન હોય તેા કેવળ માંસાહારથી મનુષ્યનું જીવન કદી ટકી શકે નહીં; અને તે જ કારણે નિરમાંસાહારી પ્રજા, પશુ પ્રાણીઓની ક્યા તરફ દૃષ્ટિ કરવા જગતના મનુષ્યને ઉપદેશરૂપે આગ્રહું કરે છે.
યંત્રયુગથી થતાં હજારા-લાખા–મનુષ્યેાના કરુણાજનક અકસ્માતે મારા ઉપરાક્ત સિદ્ધાંતને સિદ્ધ કરે છે, સાથેાસાથ નક્કી વાત છે કે, યંત્રયુગ માણસા અને પશુપ્રાણીઓના હાથ– પગને નકામા બનાવી છ ગુલામીની ખેડીમાં જકડે છે અને યંત્રયુગના કાળમાં કારખાનાવાળાએ જાલીમ પણ ધારણ કરી અત્યાચારે સેવે છે. તે સ્થિતિ ભારતમાં ચાલુ થઇ ગઇ છે. છતાં મનુષ્યની ધ્યાના એહા હેઠળ યંત્રયુગને સમર્થન આપવા વત્સલ બહેનની કોશીશ, કેવળ તે બહેનની એકાંત દષ્ટિ સિદ્ધ કરે છે.
મેતીને અગર રેશમનો ધંધો, તેમાં હિંસા સમાયેલી છે. તે દલીલ પણ ન્યાયમૂત્રને સંપૂર્ણ પણે સ્પર્શી શકે તેવી નથી, કેમકે હિંસા કરનારા, હિંસા કરી અનેક પદાર્થો આ જગતમાં ઉત્પન્ન કરે છે. તે દૃષ્ટિએ જોઈએ તે આખું જગત સદા હિંસાભય પ્રવર્તે છે. છતાં ન્યાયને ખાતર આ તત્વને ભેદષ્ટિથી જોવાની પરમ આવશ્યક્તા છે. વ્યાપાર કરનાર વ્યાપારીની દૃષ્ટિમાં ઘાતકીપણું નથી. પણ અના કારણે ફરજિયાત વ્યાપારી કમ કરવું પડે છે, જ્યારે, મેાતી માછલીના પેટમાંથી કાઢનાર, અને રેશમના–
હાલના ધેાર વિજ્ઞાનના મેહમાં ધસી યંત્રયુગના ઉપાસક બનેલા મોટા ગણાતા મનુષ્યો માટેભાગે, કરુગ્ણાજનક મૃત્યુથી મરે છે. મરતી વખતે તેવાઓની શાન ખેાવાઇ જાય છે અગર તા હાર્ટ ફેલથી મરી જાય છે. દાકતરે તેને જીવાડવા, અનેક
કીડા મારી રેશમ ઉત્પન્ન–કરનારની દૃષ્ટિમાં સંપૂર્ણ ક્રૂરતાના ભાવે ઇન્જેક્શનોના પ્રયાગ કરી અવાચક સ્થિતિથી ઊત્પન્ન થયેલા,
હાય ત્યારે જ તે કેમ કરી શકાય છે. કદાચ મેાતી અગર રેશમનુ' મળવું ખધ થાય તે ખાત્રીપૂર્વકની વાત છે કે વ્યાધી રૂપે ચાલ્યે. આવતા વર્ગ ધંધા માટે મચ્છીમાર, કે કીડા મારનાર કદી બનવાનો નથી; સિવાય કે અપવાદ નીકળે.
દુ:ખમાં વૃદ્ધિ કરે છે. અપવાદ સિત્રાય દેહ છેડતી વખતે આ લાકમાં નર્કના દુઃખનું સર્જન કરે છે અને પરલેાક માનનારની દ્રષ્ટિએ ધાર નકના મુખમાં તેના આત્માએ પ્રવેશ કરે છે.
વાંદરા મારી ઇન્જેકશના ઉત્પન થાય છે, તેનેા પ્રયાગ મેટે ભાગે શ્રીમતા પેાતાના વિષયસુખ ટકાવવા માટે કરે છે, નહિ' કે, જિંદગી ટકાવવા. સ્ત્રીઓના લાલચુ વિષયરૂપ અગ્નિમાં સળગી રહેલા ક્ષુદ્ર બુદ્ધિવાળા મનુષ્ય, વિષયભેગ સેવવા ખાતર જ એવા ઇન્જેકશનના પ્રયાગ, પોતાના શરીરમાં કરાવે છે. કદાચ વાંદરા મારી ઉત્પન્ન થયેલા ઇન્જેકશનેથી કાઇ એકલદોકલ મનુષ્ય ખચી જતા હાય, તેની સામે યાંત્રિક યુગના પરિણામરૂપ ધાર વિનાશ તરફ નજર ન કરતાં કહેવું કે, મનુષ્યની જિંદગી ખેંચતી હાય તે। વાંદરાની જિંદગીની તેની સામે શુ કિંમત છે? આ સૂત્રમાં ભારાભાર નિ યતાના ભાવા ભરેલા છે. મનુષ્યની યાના નામે અનાચાર સેવાઇ રહ્યા છે, અને મનુષ્યની ધ્યાને ડાળ બતાવનાર યંત્રયુગના ઉપાસક અન્યા છે તે સિદ્ધ કરે છે કે, તેઓના હૃદયમાંથી યાએ-મનુષ્યની દયાએ પણ દેશવટા લીધા છે.
જ્યારે અહિંસક દૃષ્ટિના ઉપાસક ઋષિ-મુનિ, તેમજ ઉંચી કેાટિના સંસારી મરતી વખતે સમાધિમરણ હસતે ચહેરે મરણને ભેટે છે. સાચા સુખી તે કે જે એવા ભરણે દેહ છેડે.
ભાગ ત્યાં સંસાર અને ત્યાગ ત્યાં અહિંસાના ભાગ–આ સૂત્રના ખ્યાલ વત્સલા બહેનને નથી તેથી અનેકાન્તની દૃષ્ટિએ તત્ત્વ વિચારવા તે બહેનને આ લેખકની નમ્ર વિનંતિ છે. પ્રાણલાલ કાળીદાસ