________________
તા. ૧૬૮૧
પ્રબુદ્ધ જીવન
૭૯
કર્મબંધ અને પુરુષાર્થ - માણસ પિતાનું ભવિષ્ય જાણવા અથવા વિધાતાએ પોતાના આમ કેમ? આવું કાંઈક બને છે ત્યારે દર્દી માણસ તપાસ ભાગ્યમાં શું લખ્યું છે તે જાણવા બહુ આતરતા દાખવતે હાય કર્યા વિના અને દુકાનદાર વસ્તુસ્થિતિને અભ્યાસ કર્યા વિના છે. કેટલાક માણસની પિતાનું ભવિષ્ય જાણવા માટેની તાલા
એકદમ માની લે છે કે આ તે ભાગ્યની વાત છે અથવા તે વેલી, દોડધામ અને વિહ્વળતા જોઈને એક બાજુ હસવું આવે
એવી જ ઈશ્વરેચ્છા હશે, કિવા એકના પૂર્વભવનાં પાપ અને
બીજાના પૂર્વભવનાં પુણ્ય-એવો એ કર્મબંધને પ્રભાવ હશે. આ છે અને બીજી બાજુએ તેમની દયા ઊપજે છે. એક યા બીજી
બેઉ સ્થિતિમાં જે કારણેની અસર થતી હોય તે કારણે શોધવા વિદ્યા દ્વારા માણસનું ભવિષ્ય ભાખનારી તરેહવાર વ્યક્તિએ
જોઈએ. પરંતુ તેમ કરવામાં આવતું નથી અને કદાચ ઉપરછલી આજકાલ જોવામાં આવે છે. તેઓએ ભાખેલાં ભવિષ્યમાંના
શે–તપાસ કઈ કરે, પણ ઊંડાણમાં ઉતરવાની કોઈ તકલીફ કિઈ અધસાચાં તે ઘણાં તદ્દન ખોટાં પડયાં હોવાનો અનુભવ
લેતું નથી; ઝટ લઈને પોતાની જાતને નિર્દોષ માની લઈ ભાગ્યમેળવી ચૂકેલા માણસે પણ ભવિષ્ય ભાખનારાઓનો પીછો
ઈશ્વર-કે કર્મબંધ ઉપર દોષનો ટોપલો ઢાડે છે. આ અજ્ઞાન ઠોડતા નથી. ઊલટું, ભવિષ્ય જાણવા મથનારા વધ્યા છે અને
કહેવાય. આ અજ્ઞાનથી નીપજતા અને માણસની જિંદભવિષ્ય ભાખનારા પણ વધ્યા છે. લોકોના મનમાં એવી છાપ ગીમાં પાર રહેતા નથી. એ અજ્ઞાને માણસનાં દુઃખ વધાર્યો છે, બેઠેલી હોય કે માણસના ભાગ્યમાં જે કાંઈ લખાયું હોય છે લોકેાને અંધકારમાં અથડાવ્યા છે, જંગલી પશુ સમા બનાવ્યા અથવા પોતાની ઉપર આકાશમાંના જે ગ્રહોની નજર પડતી છે અને માણસાઈ મુકાવી દીધી છે. શારીરિક, માનસિક અને હોય છે તેમની અનુકુળતા-પ્રતિકુળતા ઉપર માણસના સુખ- ઘણી વાર કાલ્પનિક દુ:ખે મટાડવાને અથવા સુખ મેળવવાને દુઃખને આધાર હોય છે. ભવિષ્ય જાણવાની તાલાવેલીની પાછળ જાપ-બલિદાન–અનુષ્ઠાનમંત્રપ્રયાગ-હેમહવન અને બાધાખરી રીતે તે સુખ–પ્રાપ્તિની કે દુ:ખના નાશની આશા જ આખડી વગેરે કરવામાં આવે છે તે મોટે ભાગે અજ્ઞાન રહેલી હોય છે. જે ભાગ્યદેવી વિપરીત હોય કે ગ્રહે પ્રતિકૂળ મુલક જ હોય છે. આ બધુ અભણ, ગામડીયા કે સમાજના હોય તે તેમને પિતાના પક્ષમાં લાવવા જે કાંઈ કરવાનું તેમને નીચલા થરના માણસથી થતું હોત તો તેમના અજ્ઞાન માટે કહેવામાં આવે તે કરવા પાછળ પિતાની શકિત અને ધનને
દયા આવત. દરેક માણસ કંઈ પરમ બુદ્ધિમાન ન હોઈ શકે. વ્યય કરવા તેઓ તૈયાર હોય છે. આ માન્યતાને આધારે લોકો
પરંતુ ભણેલાઓ, શહેરીએ અને કેટલાક બુદ્ધિમાનમાં ખપતા
માણસો પણ એ ભૂલમાં પડેલા જોવામાં આવે છે. બુદ્ધિમાન એવા શ્રમ સેવે છે, એવા અજ્ઞાનમાં આથડે છે, એવા પ્રયોગ
નાગરિકો અને ધર્મગુરુઓ તેઓને સાચી સલાહ આપી શકે તેમ ઉપાસના-અનુષ્ઠાનમાં ધન-શક્તિનો વ્યય કરે છે કે તે જોઈને
હોય છે. એવી સમજ મેળવનાર રોગી સમજી શકે છે કે ભવિષ્ય કહેનારી જ્યોતિષાદિ વિદ્યાઓ ઉપર પણ ગુર આવે
પિતાના પાડોશીને જે ખોરાક પચે અને પિતાને ન પચે, તેમાં છે. એ જ સ્થિતિ ઇશ્વરવાદીઓ અને કર્મવાદીઓમાં પણ
ભાગ્યને, ઇશ્વરને કે કમબંધને પ્રભાવ નથી પણ પિતપતાની પ્રવર્તતી હોય છે. માણસના સુખ-દુ:ખને આધાર ઈશ્વરની
પ્રકૃતિના પ્રભાવ છે. એ જ રીતે સરખો ધંધો કરતા દુકાનદારોઇચ્છી પર નિર્ભર છે એમ માનનારાઓ અને આત્માએ જે
માંના એકના વિનય-સજન્યથી ઘરાક વધારે આકર્ષાતા હોય, કર્મ બાંધ્યા હશે તેવાં જ કુળ તેને મળવાના છે, એવી એકાંત
બીજાનું એવું વ્યકિતગત આકર્ષણ ન હોય; તે ઘરાકી વધારેશ્રદ્ધાવાળાઓ પણ ઘણી વાર આડે માર્ગે દોરવાઈને ભાગ્યવાદી- ઓછી થાય, એમાં ભાગ્યની કે પાપ-પુણ્યની કશી અસર હોતી એના જેવી જ અર્થવિનાની અથડામણે ભગવતા હોય છે. નથી. કારણ ઉપર દષ્ટિ સ્થિર થયા પછી તેનું નિવારણ કરવું સુખ-દુ:ખના કારણની શોધ
એ માણસના પિતાના હાથની વાત હોય છે. કારણ વિના કોઈ કાર્ય નીપજતું નથી. માણસના સુખ- આ અકસ્માતમાંની ભૂલભરી માન્યતા દુઃખની પાછળ તે નિપજાવનારૂં કારણ હોય છે. એ કારણ કેટલાક બુદ્ધિમાન માણસે પણ અમુક બનાવીને કે અમુક શોધવું તે માણસનું કર્તવ્ય છે. એ કારણુ શોધવાથી જ તેનું પરિસ્થિતિને એકદમ અકસ્માત કહી નાખે છે, ત્યારે આશ્રય', નિવારણ કરી શકાય તેમ હોય છે અને એ રીતે દુઃખથી મુક્ત થાય છે. કોઈ કાર્યનું કારણ શોધતાં માણસની બુદ્ધિ થાકે થવાનો સંભવ હોય છે તથા સુખના કાળને લંબાવવાની શકયતા અને કારણ હાથ લાગે નહિ ત્યારે તેને અકરમાત માનવા પ્રેરાય રહેલી હોય છે. સૈ જાણે છે કે કુપ ખાનાર કે ભારે ને વધારે
છે. “અકસ્માત એટલે કયા કારણથી કાય કે બનાવને જન્મ ખોરાક લેનાર માંદા પડે છે માંદગી આવતાં તેનું કારણ શોધી
થયે તે માલુમ પડે નહિ તે અકસ્માત વિષેની આ માન્યતા ને ફરી ખેરાક વિષેની ભૂલ નહિ કરવાની ચેતવણી મળી જાય
અને ભાગ્ય-ઈશ્વર-કર્મના પ્રભાવની માન્યતા અમુક હદ સુધી. છે જેથી માંદગીનું દુ:ખ તેનાથી દૂર રહે. મિતાહારી માણસ
એકસરખી બિનજવાબદાર માન્યતાઓ છે. ક્યા કારણમાંથી કાર્ય આરોગ્યનું કાણુ સમજતા હોય છે એટલે તેને માંદા પડવાને નીપજ્યું તે શોધને પાત્ર વસ્તુ છે; પિતે તે શેધી શકતે ન ભય ભાગ્યે જ લાગે છે. એ રીતે જીવનના બધા પ્રકારના સુખ હોય તે તેણે કઈ તજજ્ઞ પાસેથી માહિતી કે સમજ મેળવવી દુઃખના અનુભવના કારણો શોધીએ અને તેનાં ધારણુ-નિવારણ જોઈએ, પરંતુ તેવું કશું ન કરતાં થાકે કે કંટાળાથી દોરવાઈને કરીએ તે જીવનની ઘણી સામાન્ય ફરિયાદો દૂર થઈ જાય. અકસ્માતને નિર્ણય આપે એ અજુગતું છે. મેટરની હડફેજેમ આરોગ્યનું કહ્યું, તેમ ધંધાનું, નેકરીનું, હુન્નર-કારીગરી ટમાં માણસ આવી ગયે, કે પાણી એળગતા માણસ ડૂબી ઇત્યાદિનું પણ સમજવું. તેમાં સફળતાનાં અને નિષ્ફળતાનાં ગ, કિવા ઓપરેશનના ટેબલ પર દર્દી મરણ પામે તે પણુ કારણ હોય છે.
બધા અકસ્માત મનાય છે, પરંતુ એવાં ઘણુંખરાં બનાવો સાચા પણ કેટલીક વાર માણસ ગૂંચવણમાં પડે છે. તે કઈ વાર અકસ્માતે હોતા નથી, તેનાં કારણો હોય છે, પણ તે શોધવાની જ એ છે કે પિતાને પાડોશી અમિતાહારી અને ખાઉધરો છે, કાં તે આપણામાં આવડત નથી અથવા આપણુમાં શકિત નથી છતા તે કોઈ વાર માં પડતું નથી અને પોતે સંભાળી સંભા- અથવા ધીરજ હોતી નથી. મેટરની હડફેટમાં આવી જનાર ળીને ખાય છે છતાં વારંવાર માંદા પડે છે ! એ જ રીતે એક માણસ મેટરની ગતિનું માપ જાણ્યા વિના સ્તે એળંગવા દુકાનદાર જુએ છે કે પોતાની બાજુને દુકાનદાર વધારે વકરે
જાય અને જરુરી ઝડપ ન વાપરે તે હડફેટમાં આવી જ જાય, કરે છે અને પિતાની દુકાને ઓછો વકરો થાય છે; બેઉની એ અકસ્માત કેવી રીતે? વસ્તુતઃ રસ્તો ઓળંગનારની અને દુકાનમાં માલ સરખે છે, બેઉ સરખે ભાવે માલ વેચે છે, છતાં મેટર-ડ્રાઈવરની બ્રેક મારવાના સમય અંગેની બેટી ગણતરી