________________
' પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૬૧ આપણા પૂર્વજો પિતાને “ભારતવાસી” કહેતા. પણ અને બીજા પ્રદેશના લોક કહેત “ભલે તમે પેટ્રોલમાં આજના યુવાને પોતાને “વિશ્વવાસી” સિવાય બીજું કંઈ કહી , બળી મરે !” પણ આજે ગુજરાત એવું નથી રહ્યું. તે કહે છે
નહિ શકે. આજે તે યુવાનોએ ભારપૂર્વક કહેવું જોઈએ કે આ પેટ્રલ ગુજરાતનું છે એટલું જ ભારતનું છે. એને લાભ " “ અમે સ્વતંત્ર ભારતના સંતાન છીએ, વૈજ્ઞાનિક યુગમાં જમ્યા એ પ્રાંતને પણું મળે એ એક અલગ વાત છે. હવે એ જમાને - છીએ અને વિશ્વવ્યાપી બનવું. એ જ અમારું મિશન છે. વિશ્વને બહુ જલ્દી આવી રહ્યા છે કે તે પેટ્રોલ સારા વિશ્વનું ગણાય. વ્યાપી થવાની જવાબદારી અમારી છે.” પણ કમનસીબે અહીંના એમ ભાવિના એધાણને પારખનારા આપણુ યુવાને
કરતાં પણ વધારે સંકુચિત રીતે વત્યો એ દુ:ખદ છે. હોવા જોઈએ. સાઠ કે સિ-તેર વર્ષ પહેલાં બંગાળમાં એવા - તમે બધા જાણે છે કે આસામ સીમા પ્રદેશ છે. એક પુરુષ હતા કે જેમને પ્રભાવ સારાયે ભારત ઉપર પડતો હતો. બાજ ૪૦૦ માઈલ ઉપર બર્મા, બીજી બાજુ ૪૦૦ માઈલ
રામકૃષ્ણ, વિવેકાનંદ, અરવિંદ, રવીન્દ્રનાથ વગેરે. પંજાબના લાલા ઉપર ટિબેટ અને ત્રીજી બાજુ ૩૦૦ માઈલ ઉપર પાકિસ્તાનની
લિજપતરાય અને સ્વામી રામતીર્થ વિષે અમે મહારાષ્ટ્રમાં વાંચતા સીમા છે. બ્રહ્મપુત્રા ટીબેટમાંથી નીકળે છે અને પાકિસ્તાનમાં
અને સાંભળતા, તે અમને લાગતું કે લાલાજી અમારા જ છે. જાય છે. આસામની વચ્ચેથી તે વહે છે. એટલે આસામ આ
હમણું પંજાબમાં મેં પૂછયું, “ છે કે લાલાજી જેવી વ્યકિત ?” બધા પ્રદેશોનું સંધિસ્થાન છે. આ પરિસ્થિતિમાં તે તેણે વધારે
મતલબ એ થઈ કે સ્વરાજ્ય મળ્યા પછી આપણે આગળ વધવ્યાપક દષ્ટિ રાખવી જોઈએ. આ બધી સંસ્કૃતિનું સંયોજન
વાને બદલે પીછેહઠ કરી છે. સ્વરાજ્ય પહેલાં “અખિલ ભારત”ને અહીં થવું જોઈએ, એવી સર્વોદયની વિશ્વવ્યાપક વાણું અહિના
આદેશ આપણી સામે હતું એટલે સમગ્ર ભારતની દષ્ટિએ વિચાયુવાનના મુખમાંથી નીકળવી જોઈએ.
રતા હતા. આજે સ્વરાજ્ય મળ્યા પછી આપણી વાણી, વર્તન ' યુવાને આગળ વધવા ઈચ્છતા હોય છે, વડેરાએ તેમને
અને ચિન્તન વિશ્વાનલક્ષી હોવી જોઈએ. ગાંધીજીએ આની તૈયારી પાછળ ખેંચતા હોય છે, કહે છે- “એટલા, આગળ ન વધે,
પહેલેથી કરી હતી એટલે જ તેમણે સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સર્વોજરા તે આપણું ભારતીયપણું સાચવો ? ? આવું બન્યું હોત
દયને મંત્ર આપ્યો. આજે તમે “પાટીને વિચાર કરે છે કે તે હું તે સમજી શકત, પણ અહીં તે તેનાથી વિપરીત
“પાટીને ઉદય કેમ થાય? “પાટીમાં પણ પાછા “ગ્રુપ” ' બન્યું. યુવાને કે જેમણે પિતાને “વિશ્વ નાગરિક”ની ઘોષણ
હોય. હવે સ્વરાજ્ય મળ્યા પછી સર્વોદયનો નહિ પણ કરવી જોઈએ તે ન થયું અને પ્રાંતીય ભાવનામાં ઊતરી પડયા એ
, “ચુપદયને વિચાર થાય છે. આ પામરતાની તે કંઈ હદ છે?
છે મારું દુઃખ છે. બાકી જીવનમાં થેડી ઉત્તેજના લાવવાની જરૂર
આ બધાંનું કારણ એક જ છે કે સ્વરાજય પછી આપણે હોય તે લડે, ઝઘડે, મારો, ફૂટે, કંઈ હરકત નહિં. તમને
બધા “નિજોદય ” માં પડી ગયા છીએ. મારો ઉદય થાય, ઘેડ વ્યાયામ મળશે. આળસુ જીવન ગાળવા કરતાં થોડું હલનચલન થયું તે તેમાં શું
મને લાયસેન્સ મળે, મને પદવી મળે એ ભાવનાથી કામ થાય હરકત છે? તે વેદાંતી
છે. વચમાં કોઈ કેંગ્રેસીઓએ પણ પદયાત્રા શરૂ કરી. કોઈએ છું. એવી વાતનું મને દુઃખ નથી. આ શરીર થોડા દિનનું
કહ્યું કેસીની પદયાત્રા પદપ્રાપ્તિ માટે છે. પાંચ સાત દિવસ મહેમાન છે, પણ આપણી બુદ્ધિ જડ ન બને, આપણે સંકુ
" મારી સાથે કર્યા અને ચૂંટણી પહેલાં રીપોર્ટ કર્યો “મેં બાબા ચિત ન થઈએ, પણ વ્યાપક બનીએ, વ્યાપક દૃષ્ટિએ ચિન્તન
સાથે પદયાત્રા કરી છે, આ તેનો ફેટે છે. એક દિવસ હરિજન કરીએ એ જોવાને હું ખૂબ આતુર છુ.
વસ્તીમાં ઝાડુ માયુ હતું, આ તેને ફેટે છે. મને હવે '. આજે તે રાષ્ટ્રભાવના પણ ઓછી પડવાની છે. વિશ્વ- ટિકિટ મળવી જોઈએ.” આ સર્વોદય નથી, નિજોદય - વ્યાપી બને એ આજના યુગની માંગ છે, અને એમ થશે
છે. હું ઇચ્છું છું કે યુવાને આ બધી ખટપટમાંથી બહાર નીકળી - ત્યારે જૂની સડી ગયેલી રાજનીતિ આજના યુવાનોને આકર્ષી જાય. આ પક્ષ અને તે પક્ષ એ બધા કીચડ ભેગા થયે છે. શકવાની નથી. જૂને ધમ પણ નથી રહેવાને. પૂર્વ દિશામાં
- હું યુવાને પાસેથી બહુ આશા રાખું છું. તમારા દિલમાં ઊભીને પ્રાર્થના કરવી કે પશ્ચિમમાં ! સંસ્કૃતમાં કરવી કે અરબી, કે
વિશ્વવ્યાપી ભાવના હશે તે તમે હિંસાથી લડશે તે પણ હુ આસામીમાં કરવી? એવા પ્રશ્નને ઉઠાવવાને યુગ પૂરો થઈ ગયે
તે પસંદ કરીશ. હિંસા અહિંસા ગૌણુ છે. વિશ્વવ્યાપી ભાવના છે. ભગવાન સસ્કૃત સમજે છે કે અરબી અથવા આસામી ?
એ પ્રધાન વસ્તુ છે. જો કે વિશ્વવ્યાપી ભાવનામાં અહિંસા આવા સંકુચિત વિચાર રહેશે તે કેમ ચાલશે ? કાશ્મીરમાં બેધ
આવી જ જાય છે પણ તે એક અલગ બાબત છે. ' ડકે ત્યાંની પ્રજાને મેં કહ્યું, “ભલે તમારા પૂર્વજોએ કાશ્મીર અમારું છે એમ કહ્યું હોય, પણ આજે તે તમારા એક
પણ આમાં યુવાનોને કોઈ દોષ નથી. દેવ છે આજના
શિક્ષણને. આજકાલ છાપા વાંચવાનું બહુ વધી ગયું છે, અને લાનું નથી. એ બધાંનું છે.” આ ભૂદાનને વિચાર છે. એક એસ્ટ્રેલિયન મિત્રે મારી પાસે તેના દેશ માટે'
યુવાને છાપામાં જે વાંચે છે તેને વેદવાકય સમજે છે, જે છપાયું કંઇક સંદેશે મા. કહ્યું, “એરટ્રેલિયામાં ભૂદાનને પ્રચાર
તે સાચું સમજે છે. પાકિસ્તાનના છાપાઓમાં હિંદુસ્તાનની
નિ દા આવે છે તે હિન્દુસ્તાનના કોઈ છાપામાં પાકીસ્તાનની નિંદા કરે.” તે આશ્ચર્ય પામ્યું. તેણે કહ્યું, “અમારે કઈ જમીનને
આવે છે. એવું જ રશિયા અને અમેરિકા વચ્ચે ચાલે છે. બને પ્રશ્ન નથી.” મેં સમજાવ્યું, “તમારે દેશ આજે છે તેના કરતાં
દેશે એકબીજાની વિરુદ્ધમાં લખે છે અને તે તે દેશના યુવાનો દશગણી વધારે વસતીને જમીન આપી શકે તેમ છે. તમે
જે છાપામાં આવ્યું તે વિશ્વાસથી સાચું માને છે. ગંભીર વાંચન જાપાનીઓને તમારા દેશમાં વસવાનું આમંત્રણ આપે.” આ
તે હવે કોઈને રહ્યું જ નથી. બન્ને બાજએ વિશ્વવ્યાપી " ભૂદાનને સંદેશ છે. મતલબ એ છે કે ઓસ્ટ્રેલિયા માત્ર
ચિન્તનની જરૂર છે. ઓસ્ટ્રેલિયને માટે ન હોવું જોઈએ, એ સારી દુનિયા માટે છે. '
ભારતને યુવાન આવું વિશ્વવ્યાપી ચિન્તન કરતાં શીખશે 'હિંદુસ્તાન પણ સારી દુનિયાનું છે. કાશ્મીર પણ કાશ્મીરીઓનું
તે જ દેશ બચી શકશે. છે એટલું જ ભારતનું પણ છે અને વિશ્વનું પણ છે. હાલમાં તો ' ગુજરાતમાં પેટ્રોલ મળ્યું. પહેલાંને સમય હોત તે શું થાત ?
મૂળ હિંદી: વિનોબાજી ગુજરાતના લોક કહેત કે આ પેટ્રોલ અમારા બાપનું છે.'
અનુવાદક: મેનાબહેન નત્તમદાસ