________________
૭૪
ગા, વૃંદ પરાઢે ન્યાળી આભી
ગઝલ
આપણી આ વૈજના કરી
વધ્યાં યાત્રા મહિ
આગે નિરખવા દિવસ સાનેરી. વધ્યું. ધરણી પરે ધનધાન,
વધ્યા ઉદ્યાગ તે ખેતી, વધી આશા, વધી હિમ્મત,
વિદેશે શી વધી ખ્યાતિ ! પ્રવકતા ૧: શી વધી ખ્યાતિ ! વધે જ ને ? ખીજી યોજનાને અંતે એટલે કે સને ૧૯૬૧ સુધીમાં-કરાડી રૂપિયાને ખર્ચે લાખડ--પેલાદનાં મોટાં મોટાં કારખાનાં તૈયાર થયાં. ભાખરા નાંગલ, હીરાકુડ અને દામેાદર વેલી જેવા મહાન બધું અધાયા.
પ્રવકતા ૨: આ અધ શા માટે બાંધ્યા છે?
ગઝલ
ગાવું. બચાવી નીર એને રેલવાં
પાણી વિહીન ભાગે, વળી જલરાશિથી શક્તિ
અખૂટ વીજળી તણી જાગે. પ્રવકતા ૨:-શું વાત કરે છે? ખીજી યોજનાનાં તત્કાળ ફળ ઓછાં દેખાય છે, પણ સમૃદ્ધ ભાવિનાં ઘણાં મૂલ્યવાન ખીજ એમાં રાષાયાં છે?
પ્રવકતા ૧:-વળી અણુશક્તિ-સશાધનનું એક માઢું “રિએકટર” પણ ખૂંધાયું છે. અને ભુસ્તર–સશોધનને પરિણામે દેશમાં તેલની કેટલીક નદી વહી છે. તેમ જ વાહનવહીવટ પણ સુધર્યાં છે.
પ્રવકતા ૧ : અને સત્તાનું શું? પ્રવકતા ૨:--સત્તા હવે માત્ર દિલ્હીમાં નહી, પણ ગામેગામ વિકેન્દ્રિત થતાં. પંચાયત–રાજ્યનાં પગરણ પણ થયાં
પ્રબુદ્ધ જીવન
છે. આપણી લેાકશાહી હવે લેાકેાની
થવા માંડી છે.
ગા. વૃદ રચે ઊજ્જડ મહી
ઉદ્યાન
ચેાજના ન્યારી,
આપણુ રગેરગમાં ભરે છે પ્રાણુ, અની પ્રેરણા પ્યારી. પ્રકવતા ૧: ભાષાકીય રાજ્યરચનાનાં ભયંકર રમખાણમાંથી પણ મા કાઢીને આ છેલાં શ વર્ષમાં આપણે કેટકેટલુ પામ્યાં છીએ!
ગઝલ
પ્રવકતા ૨: આયોજન-દશકાને અંતે આપણી રાષ્ટ્રીય આવક ૪૦ ટકા વધી. આદ્યોગિક ઉત્પાદન ૬૫ ટકા વધ્યુ અને ખેતી ઉત્પાદન ૪૦ ટકા વધ્યું.
અને દેશમાં કેળવણીનુ પ્રમાણ તે ૧૧ ટકામાંથી ૨૨ ટકા બરાબર એવડુ' થયું છે. સ્ત્રીકેળવણી પણ ઝડપભેર વધવા માંડી છે. આ બધાના સૂત્રધાર પંડિત નહેરુ... ગા. વૃંદઃ છ
મિત્ર
નહેરુસમા દિવ્ય સહસ્ત્રરસ્મિ વિશ્વ વહાવે અમ તેજવારા ઃ જેની ન ઊંચી નજરેય થાતી તે દેશ આજે
સ્વમાનકેરા ચણતા મિનારા પ્રકવતા ૧ : વળી આ દેશમાં ખીજો એક યજ્ઞનાદ પણ ગૂજે છે. સંત વિનાબા ભાવેએ ભૂદાન મેળવવા દેશના ગામેગામ ખૂંદવા માંડયાં છે. પરિણામે લાખા ભૂમિહીનાને આજીવિકાનું અજબ સાધન –ભૂમિસ્વેચ્છાએ અપાવા માંડી છે. સાંભળેાતે એ સંતવાણી
વિનેાળા:
“પુત્રા
છે. અનુપ સાધરણીમાના,
શ્રમ
સધસમાચાર
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરથી દર વષઁની માફક આ વખતે પત્રણ વ્યાખ્યાનમાળા સપ્ટેમ્બર માસની છમી તારીખ અને ગુરુવારથી સપ્ટેમ્બર માસની ૧૪ મી તારીખ અને ગુરુવાર સુધી એમ આઠ દિવસ માટે ગાઠવવામાં આવી છે. તારીખ ૧૦ અને ૧૪ આ બે દિવસ ભારતીય વિધાભવનમાં અને બાકીના પાંચ દિવસ Àવેવ્સ્કી લેાજમાં. વ્યાખ્યાનમાળા ગેાઠવવામાં આવી છે. ઉપર જણાવેલ દિવસા દરમ્યાન વ્યાખ્યાનસભા હુ ંમેશાં સવારના ૮!! વાગ્યે શરૂ થશે અને દરરોજ બબ્બે વ્યાખ્યાના ગાઠવવામાં આવશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ પ્રબુદ્ધે જીવન'ના આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે,
સૈાનું સ્વમાન છે.
ખું વા
ખેડે
વદીએ
તે
તા. ૧-૮-૧
ગાદ
માતાની
સામે હ સમાન છે.
ખાય, અને એસે તે સર્વનાશ પામતા”
ભૂમિના દાને આત્મા – ઉન્નતિ ચાહતા.”
ભૂદાન-યાચકા :– (ગાન) રાગ યમન દ્યા ભૂમિનુ દાન ♦ કાઈ દ્યા ભૂમિનુ દાન, મંગલ અવસર આજ, ત્યાગો નિજને પરનુ ભાન—રે કાઇ... ભિક્ષાના ખપ્પર માંહે હા તન, મન, ધન કુરબાન, રામરામ હા ભામદાનના તાનમહિ મસ્તાન; ઝરણુ વહાવી માનવતાનાં
પાવ પ્રેમનુ પાન−રે કોઇ..... પ્રવકતા; અને એ ભિક્ષાના ખપ્પરમાં ચાલીસ લાખ એકર ભૂમિનું સ્વેચ્છાએ દાન મળ્યું. આમ લાખા ભૂમિહીન લાચારાએ સ્વાવલ’ખનની ખુમારી સાથે નવજીવન તરફ પ્રયાણુ માંડયું. નવજીવનની આ માંગલ પ્રેરણા સાથે આપણે સૌ રચીએ નવ સ ંસાર ગા. વૃંદઃ
ગઝલ
૨ ચી એ નવ સ સાર દેશના રચીએ નવ સસાર, સહુ કાજે જ્યાં સમ-પ્રકાશિત
હાય જીવન પગથાર –દેશને
અણું અણુ માં રામ જગાવીએ,
ધાર ધરમદિર દ્વાર,
અહમભાવની પાળ તાડીએ;
રેલી પ્રેમ અખાર:
જ્વાલે જલતાં કુસુમે કરીએ.
ન વ છ વ ન 'સર, દેશના રચીએ નવ–સ’સાર. આઝાદીના અજવાળે ઝળહળશે
આભ અપાર : દેશના સીએ
નવ સસાર... —ગીતા પરીખ
(અ.ક શવાણી, અમદાવાદના સાજન્યથી )
સઘના સભ્યો કામીર-અમરનાં પ્રવાસે
આપણાં સધનાં ૩૯ ભાઇ બહેનેાની એક મંડળી પહેલી ઓગસ્ટે પઠાણકોટ એકસપ્રેસમાં કાશ્મીર-અમરનાથની યાત્રાએ ખૂબજ ઉત્સાહભર્યા વાતાવરણમાં સુધનાં મંત્રી શ્રી પરમાનંદ. ભાઇની આગેવાની નીચે, અને શ્રી ભગુભાઇનાં સંચાલન તળે, મારીમંદર સ્ટેશન પરથી ઉપડી હતી. સગાંવહાલાં અને મિત્રાને વિશાળ સમુદાય મંડળીને વિદાય દેવા સ્ટેશન પર ઉપસ્થિત હતા. મડળીના સભ્યોએ આગ્રા-દિલ્હીના પ્રવાસ કરી લીધે છે અને અત્યારે તે સૈા કાશ્મીરમાં કુશળ છે. મંત્રીએ, મુંબઇ જૈન યુવક સંઘ