________________
-
દર
.
માં
છે .
કે
૭રપ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧. - ખરૂં પ્રથમ પુરૂષ એક વચન દ્વારા તટસ્થ નિરૂપણમાં રાચતી આ પનાના જળપ્રલયે નિપજાવેલી જૈન સમાજની શૈલીએ સાહિત્યની દુનિયામાં અજબ ચમત્કાર સાળે છે.
ભયાનક દુર્દશા હેમીંગવેએ આ શૈલીના રવૈયાથી હળવે હાથે દધિમંથન કરીને જીવનનાં કેટકેટલાં મમ ખોલી આપ્યાં છે! પિતે લાગણીથી પૂનાના ભીષણ જળપ્રલયથી જે હાનિ પેદા થઈ છે તેની રંગાયા વિના વાચકના હૈયાને વલોવી નાંખે એવું લાગણીપૂરી ક૯૫ના ત્યાંની સ્થિતિ નજરે નિહાળ્યા સિવાય થઈ શકે તેમ શુષ્ક લાગતા સીધા સાદા શબ્દો દ્વારા એ જગાડી શકે છે.
નથી. લગભગ ૪,૦૦૦ મકાન ભે ભેગાં થયાં છે અને ૮૪,૦૦૦ ફેરવેલ ટુ આમ્સ” ના છેલ્લા પ્રકરણમાં નાયક પિતાની પ્રિય
લો કે માટે આજે પુનનિવાસની વ્યવસ્થા કરવાની રહે છે. તમાના મૃત્યુનું વર્ણન કરે છે તેમાં નથી કઈ વલોપાત, ધમ
આ પૂરની તે આથી પણ વધારે સંખ્યાના લોકો ઉપર
માઠી અસર પહોંચી છે, પણ આ ૮૪૦૦૦ લોકોના તે નિવાપછાડા કે કટુતા, નરી હકીકતને ઠંડે કલેજે એવી કાતિલ
સને પ્રશ્ન છે. આમાં ૨૮૦૦૦ લેકે સરકારી રાહત કેન્દ્રોમાં ઢબે એ મૂકે છે કે કોઈ પણ સાદો વાચક એની તટસ્થતા પર
આશ્રય લઈ રહ્યાં છે. અને બાકીના લોકોમાંથી કેટલાક સંબંધી . યો વિના ન રહે. આ સમર્થ શલાના સંજક યા મિત્રને ત્યાં રહ્યા છે અથવા બહાર ચાલી ગયા છે. જે લાકે તરીકે જ હમીંગને જગતના ઉત્તમ લેખકોમાં સ્થાન મળ્યું છે
આશ્રયસ્થાનમાં છે એમાં લગભગ ૭૦૦૦ થી ૧૦૦૦૦ ભીખારી અને તે જ ગુણના પ્રતાપથી તેને ૧૯૫૪ નું નોબેલ પારિતોષિક જેવી દશા ધરાવે છે. અને બાકીના મજૂરી કરવાવાળા જેઓ ઝુંપડીપ્રાપ્ત થયું હતું.
એમાં રહેતા હતા તેમને મદદ મળી રહી છે. જેઓ મધ્યમ સ્થિતિના * સ્વીડીશ એકેડેમીના અધ્યક્ષે તેને એ પારિતોષિક એનાયત છે તેમાં મોટે ભાગે નોકરિયાત અથવા ધંધાદારી છે. નોકરી કરતી વખતે કહ્યું હતું કે “હમીંગ આપણું જમાનાના એક કરવાવાળાની ઘરવખરી તણાઈ ગઈ છે અથવા તે તેમને ભારે હાનિ મહાન લેખક છે. આધુનિક યુગની કઠોર મુખાકૃતિની વાસ્તવિક થઈ છે. તેમને જે સામાન તથા ઘર મળી જાય તો તેમની રેખાઓ પ્રગર્ભપણે તાદ્રશ ઉઠાવી આપનાર આધુનિકના
સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે, પણ જેઓ વ્યાપારી,
કારખાનાવાળા, નાના મોટા ઉદ્યોગ કરવાવાળાં છે તેમની અગ્રણી છે.” આ જ સમારંભમાં જવાબ આપતાં હેમીંગવેએ
સ્થિતિ અત્યન્ત વિકટ બની ગઈ છે. તેમને કેવળ કહેલા શબળે સો લેખકોએ સ્મૃતિમાં કોતરી રાખવા જેવાં છે.
ધરસામાન નહિ, પણ વ્યવસાયનાં સાધન પણ નષ્ટ થઈ ગયાં તેણે કહ્યું હતું કે જે સાચા લેખકને માટે દરેક પુસ્તક કશુંક છે. અને કેટલાક ઉપર તો દેવાને ભાર ઊભે છે. ખાસ કરીને અસિદ્ધ રહી ગયું હોય તેને સિદ્ધ કરવાના નવા યત્નની શુભ
- વ્યાપારીઓ અને દુકાનદારની સ્થિતિ અત્યન્ત કરુણાજનક અને શરૂઆતરૂપ હોવું જોઈએ. આજ લગી કોઈ બીજું પહોંચી વિષમ બની ગઈ છે. તેમને ફરીથી વસાવવાની એટલે કે શકયું ન હોય અને પોતે પણ સિદ્ધ કરી શક્યા ન હોય એવું તેમના માટે નિવાસ તેમ જ ધંધાની સમસ્યા ઉભી થઈ છે. કશુંક સિદ્ધ કરવાને તેણે સતત પુરૂષાર્થ કરવો જોઈએ, એમ આવા વ્યાપારી–પરિવારોની સંખ્યા ૫૦૦ની હશે અને તેમાં કરતાં કરતાં કોઈક વાર ભાગ્યદેવી ત્રુઠે તે તેને સફળતા મળે.”
જૈનના ૧૦૦ પરિવાર હોવા સંભવ છે. એમાંથી પચાસ - કિશોર વયમાં બહેને આપેલી શિખામણ ઘુંટાઈ ઘુંટાઈને
પરિવારોએ તે સર્વ કાંઈ ખોઈ નાખ્યું છે અને તેમને રહેવા જાણે આ અનુભવવચન રૂપે પ્રગટ થઈ હતી.
માટે કોઈ મકાન નથી. A ઉદાત્ત કરૂણ ભૂમિકાની નવલકથા
અસ્થાયી સહાયતાનું કાર્ય તે થઈ ચૂકયું છે. હવે સ્થાયી “એ ફેરવલ ટુ આમ્સ હેમી ગયેની વિશેષ વખણાયેલી
રૂપમાં તેમના પુનનિવાસનો અને તેમને કામકાજ ઉપર લગાડી નવલકથા છે. એક અમેરિકન એમ્યુલન્સ અધિકારી પ્રથમ
દેવાનો પ્રશ્ન વિચારવાનું રહે છે. આ માટે ભારત જૈન મહામંડળ
જરૂરી બધી તપાસ કરીને ઉગ યા વ્યવસાયને ફરીથી ચાલુ વિશ્વયુદ્ધમાં ઇટાલિયન લશ્કરી ટુકડીમાં કામ કરે છે તેના
કરાવવા માટે સરકારી તથા અન્ય સંસ્થાઓ પાસેથી બને અનુભવની વાત તેમાં કહેલી છે. નવલકથા પાંચ ભાગમાં
તેટલી સહાય મેળવી આપવાનું અને નિવાસના પ્રશ્ન અંગે એક વહેંચાયેલી છે. પ્રત્યેક ભાગમાં એ અધિકારીના વિવિધ ક્ષેત્રનાં
કો-ઓપરેટીવ સહકારી પદ્ધતિ વડે કલોની ઊભું કરીને તેમાં પરાક્રમોનું વર્ણન છે. એક અંગ્રેજ પરિચારિકા સાથે તેને પચાસ કુટુંબોને વસાવવાનો નિશ્ચય કર્યો છે. આ માટે દેઢ લાખ પ્રીત બંધાય છે. પછી તે લડાઈમાં ઘવાય છે. રૂપિયાનું ફંડ એકઠું કરવાનો વિચાર છે અને એ માટે ફાળો ઈસ્પીતાલમાં પ્રણયની ગ્રંથિ મજબૂત થાય છે. રણમેર પાછા એકઠો કરવાનું કામ શરૂ કરી દીધું છે, આશરે રૂ. ૧૧,૦૦૦ કરતાં લશ્કરે પીછેહઠ કરેલી માલૂમ પડે છે. છેવટે પ્રેમી યુગલ
ની રકમ એકઠી થઈ છે જે નીચે મુજબ છેઃ સાથે રહે છે અને પ્રેમિકા પ્રસૂતિમાં મૃત્યુ પામે છે. જગતભરની
રૂા. યુદ્ધવિષયક નવલકથાઓમાં “એ ફેરવેલ ટુ આમ્સ'નું સ્થાન
૨૫૦૦ શ્રી લાલચંદ હીરાચંદ
૨૦૦૦ , સાહુ શ્રેયાંસપ્રસાદજી અનોખું છે. યુદ્ધ વિશેનો હડહડતે તિરસ્કાર અને પ્રેમિકા પ્રત્યેને
૧૫૦૦ , અભયરાજજી બલદોટા ઉત્કટ રાગ એ બે લાગણીઓને સંઘર્ષ વાર્તાને ઉદાત્ત કરુણ
૧૦૦૦ , કુસુમબહેન મોતીચંદ શાહ ભૂમિકા પર મૂકે છે.
૧૦૦૦ , ફુલચંદ શામજી ' શસ્ત્રસંન્યાસનો સંદેશ આપતો લેખક પિતે પિતાના જ
, લવણપ્રસાદ શાહ શસ્ત્રને ભોગ બને એ વિધિની કેવી વિચિત્ર રમત ! બંદૂક સાફ
૧૦૦૦ , રિષભદાસ રાંકા
૫૦૦ , શાદીલાલજી જૈન કરતાં કરતાં ગાળી વફ્ટી અને ખોપરીમાંથી સેંસરી નીકળી ગઈ !
૨૫૧ , નેમચંદ નગીનચંદ વકીલવાળા પચાસ વરસ પહેલાં બહેને આપેલી શિખામણને સૂર
અમે અમારા જૈન બંધુઓને પ્રાર્થના કરીએ છીએ કે આ 'હેમીંગને છેલ્લે છેલ્લે એ બંદૂકમાંથી કદાચ સંભળાયા હશે!
કાર્યમાં ઉદાર દિલથી સહાયતા કરીને આપણું વિપદગ્રસ્ત બંધુદુનિયાની આમ ઓચિંતી વિદાય લેનાર આ સાહસિક અને વસાવવામાં મેગ્ય ફાળો આપે. સાહિત્યકારે શબ્દસૃષ્ટિ પર પાડેલા સંસ્કાર ચિરંજીવ છે.
૫૪૫, કાલબાદેવી રોડ, મુંબઈ ૨, ' (‘ગુજરાત સમાચારમાંથી સાભાર ઉદ્ધત) સવ્યસાચી
મંત્રી, ભારત જૈન મહામંડળ,
"
1"
"
o. ૦
૦ o
૦
૦ o
૦
૦ o
૦
મુંબઈ જૈન યુવક સંઘ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ.