SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬- ૧૬૧ છે, અને લોકસેવા અર્થે જીવન જીવે એવા વિદ્યાથીઓ છેડા વખત પહેલાં શિક્ષકના સન્માન માટે હિલચાલ ઉપડેલી તૈયાર કર્યા છે. એ રીતે તેઓ એક સાચા ગુરુ છે, આવા ત્યારે મેં વાતવાતમાં કહેલું કે શિક્ષકની પ્રતિષ્ઠા શેધવા માટે સાચા સેવક અને વિદ્યાગુરુને તેમના કાર્ય માટે તેમના વિદ્યા- ક્યાંય જવાની જરૂર નથી; તેની સાચી પ્રતિષ્ઠા તે તેના થઓ અને પ્રશંસકો તરફથી એકઠી કરવામાં આવેલી રકમની વિદ્યાર્થીઓનાં દિલમાં છે. સરકાર તેને ગમે તેટલો ગ્રેડ છે થેલી હું તેમને મારા હસ્તે ભકિતભાવથી અર્પણ કરૂં છું ઇલકાબ આપે તેનાથી પ્રતિષ્ઠા વધતી નથી તેમ તેનાથી ઓછી આ બહુમાનને જવાબ આપતાં શ્રી નાનાભાઈ ગળગળા પણ થતી નથી. તેથી આજના દિવસે હું ધન્યતા અનુભવું છું થઈ ગયા હતા અને તેમને અવાજ ભરાઈ આવ્યા હતા. કે તમારા સૌનાં દિલમાં મારા માટે ભાવ છે. એ જ મારી તેમના છાપેલા પ્રવચનનો ટૂંક ભાગ શ્રી. નાનાભાઈએ મંદ મોટી કમાણી છે. એ જ કમાણીના જોરે હું આજ સુધી કામ અને ભારે સ્વરે વાંચ્યો હતો. બાકીનું પ્રવચન શ્રી મનુભાઈ કરી રહ્યો છું. પળીએ વાંચી સંભળાવ્યું હતું. પ્રસ્તુત પ્રવચન નીચે મુજબ છેઃ- , આ સન્માનમાં મને થેલી આપવાનો વિચાર વિસ્તુત : શ્રી નાનાભાઈ ભટ્ટનું આભાર–નિવેદન મને ગમતું નહતો એ વાત સાચી છે. પણ એ વિચારને વહાલાં વિદ્યાથી–ભાઈ–બહેને, સ્નેહીજને મેં પ્રત્યક્ષ વિરોધ કર્યો હોત તો મારા મનથી હું તેને Pride અને of virtue-સદગુણનું 'નિમંત્રિત સજન અને સન્નારીએ, અભિમાન માનત. સદગુણનું આજે આ સમારંભ પ્રસંગે તેમને સને મારા આંગણે પણ એક અભિમાન હોય છે. હું પોતે શ્રી મોરારજીભાઈ, શ્રી ઢેબરભાઈ, શ્રી જયાબહેન વગેરે મારા નિકટના મિત્ર કરતાં આવકાર આપું છું. આટલાં બધાં વિદ્યાર્થી ભાઈ-બહેનને અને મારી જાનને વધારે સિદ્ધાંતવાદી માનું છું એમ સમજશે નહિ, - શુભેચ્છક મિત્રોને ભેગાં થયેલાં જોઈને બે શબ્દો કહેવાની ઊર્મિ એટલે શ્રી ઢેબરભાઈ વગેરે સૌએ ભેગાં મળીને મને પ્રિય મારાં મનમાં થઈ આવે છે. પણ શું કરું? મને આ પ્રસંગે એવી શિક્ષણપ્રવૃત્તિના મૂર્તરૂપ સમી મારી એ સંસ્થા'ભાગવતને એક ક યાદ આવે છે. योऽन्त प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् ઓને વેગ આપવાના હેતુથી સદ્દબુધ્ધિપૂર્વક જે કાંઈ કર્યું તેને મેં વિનાસંકોચે સ્વીકાર્યું છે. संजीवयत्यखिलशक्तिधर स्वधाम्ना । આ સન્માન થેલીમાં મારા વિદ્યાર્થીઓની સાથોસાથ अन्याश्च हस्त घरणश्रबणत्वगादीन् મારા શુભેચ્છક મિત્રોમાં રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ પણ प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् । રસ લીધે છે એ જાણીને ઘણાને નવાઈ લાગશે, પણ ઘણુને (અંતઃકરણમાં પ્રવેશ કરીને મારી સુતેલી વાણીને જે એ જાણીને પણ નવાઈ થશે કે લોકભારતી સંસ્થાની સ્થાપપિતાના તેજ વડે જાગ્રત કરે છે, તેમ જ હાથ–પગ વગેરે નામાં જેટલો મારે હિસ્સો હતો તેટલો જ શ્રી ઢેબરભાઈને, બીજી ઇન્દ્રિઓને ગ્રત કરે છે, તે અંતર્યામીરૂપ પુરુષમૂતિ શ્રી મોરારજીભાઈને અને તે વખતના સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાનભગવાનને હું નમસ્કાર કરું છું.) મંડળ હતો. જેમાં ભાવનગર રાજ્યના સર પ્રભાશંકર પટ્ટણીનો ' ધ્રુવજીનું આ કથન આજે મને ખૂબ યાદ આવે છે. જે સક્રિય ટેકે દક્ષિણામૂતિને ઉપયોગી નીવડ્યો તેથી પણ વિશેષ પુરુષો-તમે આજ સુધી–આટલાં વર્ષો સુધી દેશદેશાવર રખડ કહી શકાય કે આ બધા મિત્રોના સક્રિય ટેકા વિના લોકભારતી વાની તાકાત આપી ને, મેટી મોટી સભાઓ સમક્ષ વ્યાખ્યાન પણ ઊભી થઈ શકત નહીં. એટલે આ ભાઈઓએ લોકભારતીની આપવાની શકિત આપી એ પરમાત્માએ મારા પગને હુકમ સ્થાપનામાં કાંઈ નાનસનો ભાગ નથી લીધે એ માટે સૈાને સ્પષ્ટ કર્યો છે, “રુક જાવ અને વાણીને પણ ખેંચી લીધી છે, એમ કરવું જોઈએ. એ વાતનો પણ મારે જાહેર ઉલેખ આ સ્થળે સમજીને હું તમારી સાથે સીધું બહુ નથી બોલી શકતા તે કરવો જોઈએ કે રાજકારણમાં ગળાબૂડ પડેલા આ બધા સ્નેહીબદલ મને માફ કરશો. . એ પિતાના રાજકીય વિચારે કે માન્યતાઓનું વાહન તે છતાં મારા સાથીદાર મારફત થેડી વાતે તમારી પાસે. આ સંસ્થા બને તેવું આડકતરૂં સૂચન પણ કદી સ્પષ્ટતાથી મારે મૂકી દેવી જોઈએ. ક્ય જે દિવસથી આ સમારંભને વિચાર શરૂ થયો છે તે નથી. આજના રાજકારણીય યુગમાં આવી ઊંડી સમજ અને સંયમ હોવાં તે કેવી દુર્લભ વસ્તુ છે તે તે તેના દિવસથી આજ સુધી મારા મનમાં એક પ્રકારની મૂંઝવણ રહ્યા જાણકારો જ સમજી શકે. બીજા જે જે મિત્રોએ આજ સુધીમાં કરી છે. “નાનાભાઈની સન્માન થેલી” એ વાતની ઘડ જ મારા મનમાં બેસતી નથી. હું તે એક ગરીબ ભિક્ષુક બ્રાહણને દક્ષિણામૂર્તિ તેમજ લોકભારતીની મારી પ્રવૃત્તિઓમાં મને સક્રિય દીકરે. એનાં વળી સન્માન શાં ? મેં એવું તે શું કરી નાખ્યું સાથ આપ્યો છે કે જેમણે ખભેખભો અડાડીને મારી સાથે કામ કર્યું છે તેમને હું આ પ્રસંગે આભાર માનું છું. બીજી છે કે તમે જો આ સન્માન કરવા માટે મહેનત ઉઠાવી રહ્યાં છો? હાલાં ભાઈબહેને, તમે સૌ જાણે છે કે ભાવનગરમાં દક્ષિણ રીતે પણ જે જે ભાઈબહેન મને મદદરૂપ થયાં છે તેમને પણ મૂર્તિ ભવનની સ્થાપના વખતે મારું પ્રેરક બળ મહાત્મા હું જાહેર આભાર માનું છું, આ સ્થળે મારે એક વિશિષ્ટ ઉલ્લેખ પણ કરવો જોઈએ અને તે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિશ્રીમન્નથુરામ શર્મા હતા. તે દિવસથી આજ સુધી મેં મારી તિ. લોકભારતને આરંભ કરવામાં એ સમિતિએ અને ખાસ જાતને દક્ષિણામૂર્તિ દેવની ઉપાસનામાં જ ગોઠવી છે. મારી કરીને શ્રી નારણદાસભાઈએ મને જે સાથ આપ્યો હતો તે હું ઉપાસનાનો ખરે મંત્ર તે નીચે પ્રમાણેના છે જે તમે જાણે છે : કેમ ભૂલી શકું? चित्रं वटवरोर्मूले वृद्धाः शिष्या गुरुयुवाः। આ પ્રસંગે એક બે વધારે વાત કહેવાનું મને મન થઈ गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः॥ આવે છે. આ થેલી તમે મને આપતાં નથી પણ લોકભારતી એ કનું હાર્દ તો એ છે કે જે ગુરુ ચિત્તથી હંમેશા અને ગ્રામદક્ષિણામૂર્તિએ કરવાના નઈ તાલીમના કામ 'જવાન રહી શકે છે તે જ સાચે દક્ષિણામૂર્તિ દેવને ઉપાસક માટે આપે છે. આપણું દેશમાં આજે અંધ પરંપરાથી જે છે. ખરી રીતે તે તમારું સન્માન મારે કરવું જોઈએ, કારણ કેળવણી ચાલી રહી છે તેને સ્થાને નઈ તાલીમને સ્થાપવી કે તમારી પાસેથી જુવાન રહેવાના પાડે હું શીખ્યો છું. જોઈએ તેમાં મને બિલકુલ શંકા નથી. આ હું માત્ર નઈ * પૈસા કે બાહ્ય પ્રતિષ્ઠા શિક્ષકનું લક્ષ્ય નથી પણ વિદ્યાથીઓનાં દિલમાં વાસ એ શિક્ષકનું સૈથી મોટું સન્માન છે. તાલીમના જડ ભકત તરીકે નથી બેસતો પણ વિચારપૂર્વક
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy