________________
એES
"
tim
e
*
''
:
Jele="
રજીસ્ટર નં. 5 ક૨૬૬ વાર્ષિક લવાજમ રૂા.
૧
-
: “પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ ( ૧ વર્ષ ૨૨: અંક ૧૮
પદ્ધ જીવન
.
મુંબઈ, જાન્યુઆરી ૧૬, ૧૯૬૧, સોમવાર
શ્રી મુંબઈ, જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮
છૂટક નકલ: ર૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
-
-
શ્રી નાનાભાઈ ભટ્ટ સન્માન-સમારંભ ૨,૦૮,૦૦૦ની થેલીનું સમર્પણ ત્મિક નિષ્ઠામાંથી કેળવણીની નવી દષ્ટિ સાંપડી છે, તેમના પર
શ્રીમન્નથુરામ શર્માને પ્રભાવ હતો, આ જીવનધમની દષ્ટિને તા. ૬-૧-૬૧ શુક્રવારના રોજ સવારે દશ વાગ્યે સણ
તેમણે શિક્ષણમાં કાર્યપરિણુત કરી છે. નાનાભાઈ એકલા કેળસિરામાં આવેલી લોકભારતી સંસ્થામાં પૂજ્ય રવિશંકર મહા
વણીકાર બની રહ્યા નથી, પણ તેમણે મહાભારત અને રાજશ્રીના પ્રમુખ સ્થાને શ્રી નાનાભાઈ ભટ્ટ સન્માન-સમારંભ
રામાયણનાં પાત્રોનું સર્જન કરીને અને ગામડામાં લેકભાગયોજવામાં આવ્યા હતા. તે પ્રસંગે ગુજરાતના અગ્રણી નેતા
વતનું પારાયણ કરીને લોકશિક્ષણનું વ્યાપક કાર્ય કર્યું છે, આવી શ્રી મોરારજી દેસાઈ, ડો. જીવરાજ મહેતા, શ્રી મનુભાઈ શાહ, તેમની અનેકવિધ સેવાઓની કદર કરવાના હેતુથી આ સમાશ્રી જયસુખલાલ હાથી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી રતુભાઈ રંભ યોજવામાં આવ્યું છે.” અદાણી, શ્રી અકબરઅલી જસદણવાળા, શ્રી ઢેબરભાઈ, શ્રી બળવંત 'ત્યાર બાદ શ્રી બળવંતરાય મહેતાએ, રાજસ્થાનના મુખ્ય રાય મહેતા, રાજસ્થાનના મુખ્ય પ્રધાન શ્રી. મેહનલાલ સુખડિયા પ્રધાન શ્રી મોહનલાલ સુખડિયાએ તથા ડા, જીવરાજ ઉપરાંત જાણીતા કાર્યકર શ્રી મણિબહેન પટેલ, શ્રી ઇન્દુમતી મહેતાએ પોતપોતાની રીતે શ્રી નાનાભાઈને ભાવભરી અંજલિ બહેન શેઠ, શ્રી ખંડુભાઈ દેસાઈ, ડે. ચંદુલાલ દેસાઈ, સર્વોદય આપી હતી. કાર્યકર શ્રી જુગતરામભાઈ, શ્રી બબલભાઈ મહેતા, વલ્લભ
જાણીતા કવિ શ્રી ઉમાશંકર જોષીએ જણાવ્યું હતું કે ' , ' ' વિદ્યાનગરના ઉપકુલપતિ શ્રી બાબુભાઈ પટેલ, જાણીતા લેખક “નનાભાઈની અર્ધશતાબ્દિ શિક્ષણ સાધનાની એક 'ભવ્ય ' શ્રી ઉમાશંકર જોષી, શ્રી સ્નેહરશ્મિ, શ્રી પીતાંબર પટેલ અને ગાથા છે. તેઓ આજીવન શિક્ષક છે. જેલમાં, ગામમાં અને બીજાં ઘણા કેળવણીકાર અને શ્રી નાનાભાઈ ભટના જુના શહેરમાં-જયાં તેઓ ગયા અને રહ્યા ત્યાં–તેઓ એક શિક્ષકનું નવા વિધાર્થીઓ ઉપરાંત તેમના અનેક પ્રશંસકે લગભગ જ કામ કરતા રહ્યા છે. શિક્ષકનું કાર્ય બાળકને વિશ્વકુટુંબના ૧૦૦૦-૧૨૦૦ની સંખ્યામાં હાજર રહ્યા હતા..
એક સુગ્રથિત માનવી બનાવવાનું કાર્ય છે. પંખી જેમ ઈડ સંદેશા-વાંચન અને નિવેદન
સેવે છે તેમ શિક્ષકે હુંફ આપીને વિધાથીને તૈયાર કરવાનો છે. સમારંભને પ્રારંભ શાતિપાઠ અને ઇશ્વરસ્તુતિથી થયે આ કીમીઓ નાનાભાઈએ સફળ રીતે અજમાવી દેખાડો છે. હતે. પછી શ્રી હિંમતલાલ ખીરાએ સંદેશાવાંચન કર્યું એવા સાચા શિક્ષકો માટે એનું સ્મરણ કરવાને આ સમારંભ હતુ. ત્યારબાદ શ્રીમતી જયાબેન શાહે નિવેદન કરતાં છે. દક્ષિણામૂતિએ ગુજરાતને કવિઓ, ચિત્રકારો, કલાકારે કે જણાવ્યું હતું કે “મુ. નાનાભાઈને એંસી વર્ષ થાય છે એ આપ્યા છે અને તે સાથે કિશોરોના પ્રશ્નો પણ ઉકેલ્યા છે. . ' નમિત્તે તેમના વિદ્યાથીઓને એમ લાગ્યા કરતું હતું કે નાના- આગળ ચાલતાં નાનાભાઈએ “લેકભારતી’ નું સર્જન કર્યું છે. .
ભાઈની સેવાઓની અર્ધશતાબ્દિની કદર કરવી જોઈએ. નાનાભાઈએ આ મહાન કાર્યમાં તેમને સાચા સાથીઓ મળ્યા છે ગુજરાતમાં કેળવણીના ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે અને જે નવી કેડી અને તેમનું કામ શોભી ઉઠયું છે. આ રીતે ગામડામાં બેસીને પાડી છે અને ગુજરાતને નયી તાલીમની ગ્રામદક્ષિણામૂતિ તેમણે કેળવણીને એક ભવ્ય પ્રયોગ શરૂ કર્યો છે. તેમના અને લોકભારતી જેવી સંસ્થા આપી છે તેનું તર્પણ કરવાનું સમગ્ર કાર્યમાં ધર્મસાધનાનું આપણને અદ્દભુત દર્શન થાય છે.” કેટલાકે વિચાર્યું અને એમાંથી તેમને થેલી આપવાનું નકકી ' જાણીતા લેકસેવક શ્રી જુગતરામભાઈએ જણાવ્યું થયું. આ થેલીમાં ચાર આનાથી માંડી દશ હજાર જેટલી કે “નાનાભાઈ પ્રાચીન સંસ્કારોને જીવતા કરવાનું મેટી રકમ મળી છે.”
રહ્યા છે. તેઓ પોતાની જાતને એક મહેતાજી તરીકે ઓળખાવે પ્રાસંગિક વિવેચન
છે. તેમના જીવનમાં “લોક” શબ્દ વણાઈ ગયો છે. એ “લેકના આ પછી સંસ્થાના એક દ્રસ્ટી ભારતના નાણાપ્રધાન શ્રી, ઢાંચામાં કેળવણીને છાપવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.” મોરારજી દેસાઈએ નાનાભાઇની લોકસેવાને બીરદાવી હતી અને - આ પછી શ્રી ગોકુળભાઈ દેલતરામ ભટે, અને જૂના જ્ઞાન-ઉપાસનાનું ગૌરવ કર્યું હતું. જૂનાં સ્મરણો તાજા કરીને ,
વિદ્યાથીઓમાંથી શ્રી વજુભાઈ દવેએ તથા માંગરોળવાળા શ્રી મોરારજીભાઈએ જણાવ્યું હતું કે “ શ્રી નાનાભાઈ બ્રાહ્મણ શ્રી વીરસુતભાઈએ નાનાભાઈને ભાવભરી અંજલિ આપતાં ધર્મ પાળતા આવ્યા છે. તેમણે ગુજરાતને શિક્ષણની નવી દ્રષ્ટિ પ્રસંગોચિત બે શબ્દો કહ્યા હતા. આપી છે. તેમણે કેળવણીના કાર્યદ્વારા ગુજરાતને સમૃધ્ધ કર્યું
અન્તમાં આ નિમિત્તે એકઠા કરવામાં આવેલ રૂા.૨,૦૮,૦૦૦નો છે. તેનું ઋણ અદા કરવાને આ પ્રસંગ છે.”
ચેક એક થેલીમાં મૂકીને શ્રી નાનાભાઈ ભટ્ટને અપર્ણ કરતાં - આ પછી શ્રી ઢેબરભાઈએ નાનાભાઈની જીવનસાધનાને સમારંભના પ્રમુખ પૂજય રવિશંકર મહારાજે બહુજ ટૂંકા
હદયની ભાવાંજલિ આપતાં જણાવ્યું હતું કે “નાનાભાઈએ ભુલાઇ પ્રવચન દ્વારા જણાવ્યું કે “ શ્રી નાનાભાઈએ જીવન. ગયેલ કેળવણીનું સાચું ચિત્ર રજુ કર્યું છે. નાનાભાઈને આધ્યા- પર્યત અધ્યયન અને અધ્યાપનકાર્ય કરીને વિદ્યાને યજ્ઞ કર્યો