________________
ક
રી
છે
તા. ૧-૭-૬૧
.
પ્રબુદ્ધ જીવન
.૪૭
''''''
''''
'
'''''''
મુનિ સન્તબાલજી-આચેજિત સાધુ-સાધ્વી શિબિર મુખ્યત્વે જૈન સાધુ-સાધ્વીઓને લક્ષ્યમાં રાખીને મુનિ અનુભવથી ભરેલું, સંયમી તેમ જ સંસ્કૃતિસભર તરીકે : * સન્તબાલજી તરફથી મુંબઈ ખાતે ચાર માસની એ સાધુ-સાધ્વી જાણીતું હશે--દા. ત. શ્રી કેદારનાથ, શ્રી રવિશંકર મહારાજ
શિબિર યોજવામાં આવી છે. આ માટે સેન્ટ્રલ રેલ્વેના માટુંગા આવી વિશિષ્ટ વ્યક્તિઓને અને એવી જ રીતે રાજકારણમાં રહેલા • સ્ટેશન પાસે લક્ષ્મીનારાયણ લેઇનમાં આવેલી ગુજજરવાડી હોવા છતાં તપ ત્યાગથી ઘડાયેલા તેમ જ ધર્મક્ષેત્રમાં પડેલા
સ્થળ નકકી કરવામાં આવ્યું છે. આ શિબિરને જુલાઈ માસની ભાઈબહેનને ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવશે. ' ૧૪ મી તારીખથી પ્રારંભ થશે. આ શિબિરમાં અન્ય સંપ્રદા
આ શિબિરમાં જોડાયલા ભાઇબહેને માટે રહેવા ખાવા યનાં સંન્યાસીઓ, વાનપ્રસ્થીઓ, બ્રહ્મચારીઓ, સાધકો તેમ જ વગેરેની કશું પણ વળતર લીધા સિવાય વ્યવસ્થા કરવામાં રચનાત્મક કાર્યકરો પણ જોડાઈ શકશે.
આવશે અને જે સાધુ-સાધવી કે સંન્યાસીઓ માધુકરી મારા આ શિબિરના પ્રેરક અને મુખ્ય સંચાલક મુનિશ્રી સન્ત- ઉદ્દરનિર્વાહ કરતા હશે તેમની વ્યવસ્થા સહેજે થઈ રહેશે. બાલજી રહેશે અને તેથી આ શિબિરમાં જોડાવા ઈચ્છનાર ' આ શિબિરના લાંબા ગાળા દરમિયાન અઠવાડિયામાં બે વ્યકિતએ તેમની પાસેથી સ્વીકૃતી મેળવવી રહેશે, અને તે માટે દિવસ અધ્યાયના એટલે કે છુટીના રહેશે. તદુપરાન્ત પયુંષણ શિબિરમાં જોડાવા ઈચ્છનારે શ્રી ઉત્તમચંદ કિરચંદ ગેસલિયા, દરમિયાન આ શિબિરનો કાર્યક્રમ બાર દિવસ બંધ રહેશે. રાજવીલા, પહેલો માળ, બ્રાહ્મણવાડા રોડ, માટુંગા, મુંબઈ ૧૮, શિબિરવાસીઓ અંગે સવારના ઉવાથી માંડીને રાત્રીના સુવા. આ ઠેકાણે શ્રી સન્તબાલજી સાથે પત્રવ્યવહાર કરવાનું રહેશે. સુધીને ચક્કસ કાર્યક્રમ ગોઠવાશે અને તે મુજબ સંએ વર્તવાનું ' આ શિબિરને ઉદ્દેશ તેને લગતી પુસ્તિકામાં નીચે મુજબ રહેશે. આ શિબિરમાં જોડાયલાઓમાંથી કોઇ વ્યકિત વચગાળે જણાવવામાં આવ્યું છે
છૂટી થઈ શકશે નહિ તેમ જ કોઇ નવી વ્યકિત વચ્ચેથી સાધુ-સાધ્વીઓ વિશ્વવાત્સલ્યને સક્રિય પ્રમ કરી દાખલ પણ થઈ શકશે નહિ.. શકે, તેમની શકિતઓને સદુપયોગ થાય, તેઓ વિશ્વનાં બધાં ય આસપાસ વસતી સ્થાનિક જનતા માટે રાત્રે લગભગ ક્ષેત્રને ધર્મ દૃષ્ટિએ અનુબંધિત કરી શકે અને વિશ્વવિશાળ
દરરોજ પ્રાથના તેમ જ પ્રાસંગિક પ્રવચન રહેશે અને સામાન્ય
રીતે રવિવારે સવારના ભાગમાં એક પ્રવચન રાખવામાં આવશે. અનુબંધ-પ્રયોગને લાયક બની શકે–આવી દૃષ્ટિ, કાર્યક્ષમતા અને
આ શિબિર અંગે જૈન સાધુ-સાધ્વીઓને અનુલક્ષીને શકિત" સાધુ-સાધ્વીઓમાં પિદા કરવી, તેમને યોગ્ય અનુભવ, માર્ગદર્શન, સુઝાવ અને સહયોગ આપે, સાથે જ તેઓ
લગભગ છેલ્લા છ સાત મહિનાથી “વિશ્વવાત્સલ્યમાં એક .
સરખે પ્રચાર થતા રહે છે તેમ છતાં મુનિ નેમિચન્દ્ર સાધુતા સાર્થક કરી શકે તથા આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણુની સાધના કરી શકે તેને લાયક બનાવવા.”
જેમનું સ્થાન શિબિરના લગભગ ઉપસંચાલક જેવું છે તેમના
સિવાય અન્ય કોઈ . જૈન સાધુ-સાધ્વી જેડાવાના છે કે નહિ આ ઉપરાન્ત આ શિબિરમાં ચર્ચવામાં આવનારા વિષયો
એ વિષે હજુ નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી અને અંગેના કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ, મુનિશ્રી સન્તબાલજી તાજે
આમ છતાં આવા કોઈ સાધુ-સાધ્વી જોડાય કે નહિ તે પણ તરના તેમના એક પત્રમાં જણાવે છે તે મુજબ, નીચે મુજબના
શિબિરનો કાર્યક્રમ ચોકકસપણે ચાલવાને જ છે એમ જાણવા રહેશેઃ
મળે છે. ' (૧) સામુદાયક અહિંસાના પ્રયોગો, પ્રયોગોમાં આવનાર વિને અને આ વિદને સામે અસરકારક બળ શી રીતે ઊભું
જૈન સાધુસંસ્થામાં કદાચ મુનિ સન્તબાલજી એક એવા
સાધુ છે કે જે વિશાળ સમાજના, તેમ જ રાષ્ટ્રના અનેક કરવું.
પ્રીને ગંભીરપણે વિચારવાનો અને ધર્મદ્રષ્ટિએ ઉકેલવાનો પ્રયત્ન (૨) રામયુગથી માંડીને ગાંધીયુગ સુધી સુધીના સાંસ્કૃતિક
કરે છે અને જેમની ચિન્તનધારા જગતના અતિમ છેડાને પ્રવાહને સળંગ ઈતિહાસ.
સ્પર્શવા મથતી હોય છે. વળી તેઓ વિશ્વના સર્વ પ્રશ્નો અંગે " (૩) સર્વધર્મસમન્વયની દૃષ્ટિએ સાધુસંસ્થાની અનિ
માર્ગદર્શન આપવાની હોંશ ધરાવે છે અને અમુક નાના પ્રશ્ન વાર્યતા અને ઉપયોગીતા વિષે વિચારવિમર્શ.
અંગે તેઓ કેમ ઝુંબેશ ચલાવતા નથી એના ઉત્તરમાં તેમણે (૪), સાધુસંસ્થાને રાષ્ટ્ર, સમાજ અને વિશ્વને ઉપયોગી
જણાવ્યું હતું તેમ આવા નાનાં નાનાં થીંગડાં દેવાને બદલે બનાવવા વિચારવિનિમય
ફાટેલા આખા આભને સાંધવાને તેઓ મનોરથ સેવે છે. (૫) ધર્મને નામે ચાલતા અંધવિશ્વાસ, યંત્ર, મંત્ર, તંત્ર,
પ્રસ્તુત શિબિર મુંબઈના તેમના લાંબા ગાળાના વસવાટ જ્યોતિષ, યોગસાધના (હઠયોગ, રાજયોગ વગેરે), એકાન્તવાસ સાથે જોડાયેલ એક વિશિષ્ટ પુરુષાર્થ છે. એમ છતાં આ વગેરેને લગતી માન્યતાઓનું સુયોગ્ય નિરાકરણ.
લાંબા ગાળાની શિબિરની સાર્થકતા કે સફળતા વિષે ચિત્ત (૬) અવધાનેનું રહસ્ય.
કાંઈક શીકા અનુભવે છે. એક તે જે સાધુસમુદાયને અનુલક્ષીને (૭) આજના યુગને ઉપયોગી ભૂગોળ, ઈતિહાસ, રાજ- આ શિબિર યોજવામાં આવેલ છે તેમાંથી જવલ્લે કોઈ એક નીતિ, વિજ્ઞાન અને દર્શનશાસ્ત્રનું સામાન્ય જ્ઞાન
બે સાધુ આ શિબિરમાં જોડાવા સંભવ છે. બીજું સામાન્ય (૮) વિશ્વ વાત્સલ્ય અને સર્વોદય અને કલ્યાણ રાજ્ય રીતે આવી. શિબિરો ટૂંકા કાળની હોય છે અને તેમાં મુખ્ય ' નું સ્થાન તેમ જ વ્યવહારિક અખ્તર અને એ અંગેના બીજા મુખ્ય પ્રવકતા પિતાને જે કહેવાનું હોય તે પાંચ સાત વ્યાખ્યાપેટામુદાઓ. .
નમાં સંકલિત કરીને કહી નાખે છે. લાંબા ગાળાની શિબિર બે આ શિબિર" અંગે આ ઉપરાંત મુનિ સન્તબાલજી જણાવે પ્રકારની અપેક્ષા રાખે છે. તેમાં જોડાનારાઓની ચેકકસ અને છે કે આ શિબિર દ્વારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુલક્ષીને સમાન એવી શૈક્ષણિક ભૂમિકા હોવી જોઈએ અને તેમાં નિયત યુગાનુરૂપ નિઃસ્પૃહી સાધુજીવનની ઉપયોગીતા સિદ્ધ કરવાને લાંબી કાળમર્યાદાને સભરપણે આવરી લે છે અને અમુક પ્રયત્ન રહેશે. તેમના જણાવ્યા મુજબ શિબિરમાં “વકતૃત્વ કરતાં. પાઠયપુસ્તકો ઉપર આધારિત એ ચેકકસ પ્રકારને અભ્યાસક્રમ વધુ સમય સૌને સાથે ભેળવીને સહચર્ચામાં આપવામાં આવશે.. હવે જોઈએ. અહીં લગભગ બન્નેને અભાવ દિસે છે. આવી આમ શિબિર પાછળ સર્વ ક્ષેત્રની સત્યનિષ્ટ વ્યકિતઓ સાથે પરિસ્થિતિમાં આ પ્રકારની શિબિરમાં જોડાયેલા સાધકને રસ વાત્સલ્યમય સંબંધ બને તેટલા ઊભા કરવાનો તેમ જ વધા- એકસરખે ટકી રહેવા અને ટકાવી રાખવો--આ બન્ને કાર્ય રવાને છે, અને આ રીતે ચાર માસનો સમય, તેમના અભિ- અતિ મુશ્કેલ લાગે છે. આમ છતાં મુનિ સન્તબાલજીને આ. પ્રાય મુજબ, ઓછા પડવાને છે.
પુરુષાર્થ કલ્યાણલક્ષી છે એમ સ્વીકારીને તેઓ મહદંશે સાર્થક આ શિબિરમાં મુનિ સન્તબાલજી અને તેમના અનુગામી . અને સફળ બને એવી આ શિબિર અંગે અને મુનિશ્રી સન્તમુનિશ્રી નેમિચંદ્ર ઉપરાંત ભાલનલકાં પ્રાયોગિક સંધના બાલજી અંગે આપણી શુભેચ્છા તેમ જ પ્રાર્થના હે ! મુખ્ય કાર્યકર્તાઓ મુખ્ય ભાગ લેશે તેમ જ જેમનું જીવન
પરમાનંદ