________________
STD-
$ ',
1-1.27 ;
'
પ્રબુદ્ધ જીવન
તા૧-૭-૧
-
શ્રી ચીનુભાઈ ચમનલાલનું સંઘે કરેલું સન્માન: ચીનુભાઈને પરિચય
અમદાવાદના મેયરના સ્થાન ઉપરથી તાજેતરમાં નિવૃત છે, લોકપ્રકાશન લિમિટેડ સંસ્થા તરફથી આપણને જાણીતું થયેલા શ્રી ચીનુભાઈ ચમનલાલનું તા. ૧૫-૬-૬ ના રોજ એવું ગુજરાત સમાચાર દૈનિક અને અન્ય સામયિકે પ્રગટ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી સંધના કાર્યાલયમાં જાહેર ન કરવામાં આવે છે તેના તેમ જ અમદાવાદની પ્રથમ કક્ષાની સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ખીમજી માડણ ભુજપુરિયા જાણીતી કામા હોટેલ લિમિટેડને તેઓ ચેરમેન છે. તેઓ ખેતીમાં (સંધના પ્રમુખ) પ્રમુખસ્થાને બરાજયા હતા. સંઘના મંત્રી શ્રી ખૂબ રસ ધરાવે છે અને ૭૦૦ એકર જમીન તેમના કબજામાં પંરમાનંદ કુંવરજી કાપડિય એ શ્રી ચીનુભાઈને પરિચય આપતાં છે જેની ખેતી તેમની જાત દેખરેખ નીચે ચાલે છે. કલાને પણ જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ તેમને ખૂબ શોખ છે અને ચિત્રોને તેમ જ અન્ય કલાકૃતિત્યારથી આજ સુધી તેનું મેયરપદ શોભાવનાર શ્રી ચીનુભાઈને એને સ્વરો સંગ્રહ તેઓ ધરાવે છે. અમદાવાદના તેઓ શીલસંધના સભ્યો સાથે પરિચય થાય તે હેતુથી છેલ્લા ચાર સંપન્ન, સંસ્કારી, સૌજન્યપૂર્ણ અગ્રગણ્ય નાગરિક છે. - પાંચ મહિનાથી તેમને સંધના કાર્યાલયમાં બોલાવવાને અમારો
“ આપણામાંના જ એક અને એમ છતાં આવું સમૃધ્ધ
અમ દિવસ વ્યકિતત્વ ધરાવતા વ્યકિતવિશેષ શ્રી ચીનુભાઈને આપણી બાજુ નકકી કરેલો અને તેને લગતી જાહેરાત પણ આપેલી, પણ બહુ ઓછી લા કે જાણે છે. તેથી તેમને આ રીતે પરિચય કરાવતાં તે દિવસે તેમને અસાધારણ સગાના કારણે અમદાવાદહું ખૂબ આનંદ અનુભવું છું અને જયારે તેમને આ રીતે રેકાઈ જવું પડેલું. ચાર પાંચ દિવસ પહેલાં મળેલા પત્રમાં મળવાને સુયોગ પ્રાપ્ત થયા છે ત્યારે તેમણે અમદાવાદ મ્યુનિ. આવતી ૧૫ મી તારીખે, સંઘમાં આવવાનું તેમને અનુકૂળ
સિપાલિટીના અગ્રસ્થાન ઉપર રહીને શું શું કામ કર્યું તેને
આછો ચિતાર આપવા હું તેમને વિનંતિ કરું છું.” પડશે એમ તેમણે જણાવ્યું, એ આધારે આજને પ્રસંગ
. 'ગોઠવી શકાય છે. જેમને મેળવવાની અમે ઘણા સમયથી
ત્યાર બાદ શ્રી ચીનુભાઈએ તેમનું આ રીતે સન્માન
કરવા બદલ સંઘને આભાર માન્ય અને પછી લગભગ સવા આશા સેવતા હતા તેમને અમે આજે મેળવી શક્યા તે બદલ હું અન્તરનો આનંદ વ્યક્ત કરું છું અને અમારા સંધ તરફથી
કલાક સુધી પિતે મ્યુનિસિપાલિટીમાં કયા સોગમાં દાખલ તેમને હાર્દિક આવકાર આપું છું.
થયા, અને સમયાન્તરે ચેરમેન થયા અને ૧૯૫૦માં મેયર થયા “તેમને વિશેષ પરિચય આપતાં જણાવવાનું કે ચીનુભાઈ
અને એ મુખ્ય સ્થાન ઉપર રહીને અમદાવાદની પ્રજા સાથે કેવી અમદાવાદના જાણીતા અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને જૈન સમા- રીતે તેમણે કામ લીધું ત્યાંના શ્રીમન્ત તેમ જ સામાન્ય વર્ગને જના આગેવાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈના ભત્રીજા થાય. તથા મજૂર સમુદાયને કેવી રીતે સહકાર સાધ્યો અને અમદાવાદ તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટી સાથે ૧૯૪૨ ની સાલથી શહેરના શિક્ષણ આરોગ્ય, સ્વચ્છતા, સંસ્કાર સંવર્ધન તેમ જ સંબંધ થયો. છ વર્ષ સુધી મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે તબીબી ક્ષેત્રમાં કેવાં કેવાં કાર્યો કર્યો તેને તેમણે સરળ અને ત્યાર બાદ બે વર્ષ સુધી તેના ચેરમેન ભાષામાં સુરેખ ખ્યાલ આવે. તેમને સાંભળીને સૌનાં દિલ અતિ તરીકે તેમણે કામ કર્યું. ત્યાર પછી ૧૯૫૦ ની સાલમાં
પ્રસન્ન થયાં અને તેમના વિષે આદરપ્રણત બન્યા. પ્રમુખસ્થાનેથી અમદાવાદ મ્યુનિસિપાલિટીનું કોર્પોરેશનમાં રૂપાન્તર થયું અને
શ્રી ખીમજીભાઈ ભૂજપુરિયા જેઓ મુંબઈ મ્યુનિસિપલ તેના પ્રથમ મેયર તરીકે શ્રી ચીનુભાઈ ચૂંટાયા. ૧૮૫૬ની
કોર્પોરેશનના કાર્યને બહેને અનુભવ ધરાવે છે તેમણે શ્રી સાલમાં મુંબઈના દિભાષી રાજ્યની સ્થાપના થઈ. ગુજ
ચીનુભાઈને સંધ તેમ જ સભાજન વતી આભાર માન્યો, અને રાતને અલગ રાજ્ય બનાવવાની અમદાવાદ તેમ જ અન્યત્ર તેમની ઉજજવળ કામગીરી માટે ચીનુભાઈને ખૂબખૂબ ધન્યવાદ જોરદાર ઝુંબેશ ચાલી, અમદાવાદમાં ગોળીબાર થયા, એક બે
આપતાં જણાવ્યું કે “જે કાર્ય ચીનુભાઈએ અમદાવાદમાં નિર્દોષ વિદ્યાર્થીઓનાં જાન ગયા, લોકલાગણી સરકાર સામે
૧૩ વર્ષ દરમિયાન કરી બતાવ્યું છે તે મુંબઈની કોર્પો
રેશનમાં શક્ય જ નથી, કારણ કે મેયરને ઉશ્કેરાઈ ગઈ. તેને માન આપીને ચીનુભાઈએ મેયર તરીકે
સ્થાન ઉપર
ચીનુભાઈ વર્ષો સુધી સ્થિર રહી શકયા હતા અને તેથી પિતાના રાજીનામું આપ્યું અને મ્યુ. કોરપોરેશનના સભ્યોમાંથી કોઈ રાજકીય પક્ષથી અલગ એવા નાગરિક પક્ષની તેમણે સ્થાપના
કાર્ય સાથે અસાધારણ આત્મીયતા કેળવી શકયા હતા, જ્યારે
મુંબઈમાં મેયર લગભગ દર વર્ષે બદલાય છે, અને તેથી તે કરી. મ્યુનિસિપાલિટીની ચૂંટણી આવી, નાગરિક પક્ષ તરફથી
પિતાના કાર્યમાં પૂરે ઓતપ્રોત થઈ શકતો નથી. વળી અમદાવાચીનુભાઈ ઉભા રહ્યા, ચૂંટાયા અને પુનઃ મેયરપદ ઉપર નીમાયા.
દમાં કોર્પોરેશનની મહિનામાં માત્ર એક જ વાર બેઠક મળે છે અને આ રીતે મેયર તરીકેની બીજી પાંચ વર્ષની મુદત પૂરી થતાં બાકીના દિવસોમાં સંગીન કાર્ય થતું હોય છે, જ્યારે મુંબઈમાં કોર્પોતેઓ તાજેતરમાં તે સ્થાનથી છૂટા થયા છે. આ દશ વર્ષની શનની અઠવાડિયામાં બે વાર સભા મળે છે અને તેને મોટો મેયર તરીકેની કારકિર્દી દરમિયાન અનેક નાની મોટી યોજ- સમય વાદવિવાદ, વિતંડાવાદ અને પક્ષાપક્ષીની ખેંચતાણમાં વ્યતીત નાઓ હાથ ધરી છે, પાર પાડી છે, અને લોકોની સુખાકારી થાય છે. વળી અમદાવાદ, મુંબઈ જેવું પચરંગી શહેર નથી અને અને સગવડોમાં ખૂબ વધારે કર્યો છે અને એ રીતે તેમણે , પરિણામે અમદાવાદની પ્રજાને કોપોરેશનના કાર્યમાં જે રીતે ભારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. એ દશ વર્ષ દરમિયાન તેમને રસ લેતી અને આત્મીયતા અનુભવતી કરી શકાય છે તે સરકાર સાથે ઠીક ઠીક ઘર્ષણમાં આવવું પડયું છે, બીજા પણ
મુંબઈમાં શકય નથી. ત્રણ ત્રણ વર્ષે ચૂંટણી થાય ત્યારે એટલે અનેક પ્રકારના વાવાઝોડામાંથી પસાર થવું પડયું છે. એ
વખત મુંબઈની કોર્પોરેશન લોકોના ધ્યાન ઉપર આવે છે અને બધામાંથી તેઓ કુશળતાપૂર્વક પાર ઉતર્યા છે અને મ્યુનિસિ
પછી લાંબા સમય માટે તેઓ ભૂલી જાય છે. અમદાવાદની આવી પાલિટીના એક બાહોશ વહીવટકર્તા તરીકે નામના મેળવી છે.
અનુકૂળતા અને શ્રી ચીનુભાઇની પિતાની એકધારી કાર્યનિષ્ઠા-આ આ તો તેમના અમદાવાદ મ્યુનિસિપાલિટી સાથેના
બે કારણોને લીધે શ્રી ચીનુભાઈ આટલું વિપુલ કાર્ય કરી શક્યા છે
અને તે તેમના પોતાના મોઢેથી આજે સાંભળીને આપણું દિલ આ સંબંધને લગતી મેં કેટલીક વાત સંભળાવી. બીજી પણ
તેમના વિષે ઊડે આદર અનુભવે છે. હું પુનઃ તેમનો તેમની કેટલીક વિશેષતાઓ છે. તેઓ સરસપુર મિલના મેનેજિંગ
આભાર માનું છું.” ડિરેકટર છે, અરવિન્દ મિલ્સ તથા બેંક ઓફ બરોડાના ડિરેક્ટર , આ આભારનિવેદન સાથે સભા વિસર્જન કરવામાં આવી.
'
'
'