________________
20
૪૨
પ્રબુદ્ધ જીવત
એકના અસ્તિત્વને માટે ખીજાના અસ્તિત્વના ભાગ લેવામાં આવે, એ વાત કાઇ રીતે સ્વીકારવાયોગ્ય નથીઆ છે આધ્યાત્મિક દૃષ્ટિ, વ્યવહારની દૃષ્ટિ આનાથી જુદી છે.. એ દૃષ્ટિ પ્રમાણે વધારે ઉપયોગી પ્રાણીને માટે ઓછા ઉપયાગી પ્રાણીના ભાગ લેવા એ ઉપાદેય છે.
આપણા માટે એ બહુ જરૂરી છે કે કાઇ પણ નિષ્ફ ઉપર પહોંચતાં પહેલાં આપણે એના સાધ્ય અને સાધનના સ્વરૂપના નિણૅય કરી લેવે। જોઇએ. અહિંસા, કરુણા વગેરે શબ્દોને આપણે બધાય માનીએ છીએ; આમ છતાં આપણા નિષ્કર્ષ જુદા જુદા હાય છે; એમ ચવાનુ કારણ આપણા સાધ્યના સ્વરૂપના ભેદ, એજ છે. આપણે ‘અહિંસા’ શબ્દને લઈને ચાલીએ છીએ; પણ એના હાર્દને સ્પતા નથી. આપણા સમીક્ષકોએ તેમજ આપણે તેા એમ ન માનવુ જોઇએ કે આપણી ટીકા કરનારા અહિંસાને માનતા જ નથી. આપણે તે એ દૃષ્ટિએ વિચારવુ જોઇએ કે જ્યારે સાધ્ય એક ન હોય ત્યારે સાધન જરૂર જુદાં જુદાં હાય છે. તેરાપંથની કે આચાય તુલસીની એવી માન્યતા કયારેય નથી કે અહિંસા કેવળ નિષેધાત્મક ધર્મ છે. અમારી દૃષ્ટિએ અહિંસામાં પ્રવૃત્તિને નિષેધ નથી. નિષેધને અથ નર્યાં નિષેધ થતા જ નથી, એક પ્રવ્રુત્તિના નિષેધતા અથ છે બીજી પ્રવૃત્તિનું વિધાન, અને એક પ્રવૃત્તિના વિધાનના અથ છે ખીજી પ્રવૃત્તિના નિષેધ. અહિંસામાં ખાદ્યકેન્દ્રિત પ્રવૃત્તિને નિષેધ છે, અને આત્મકેન્દ્રિત પ્રવૃત્તિનુ ં વિધાન. કોઇ વ્યક્તિ આત્મકેન્દ્રિત દૃષ્ટિએ માંસાહારનુ સમર્થ્યન કરે તે એ સÖથા અનુપાદેય છે. એને આધારે તે એમ જ કહી શકાય કે મનુષ્યને માટે માંસાહાર, એ સર્વથા વર્જ્ય છે,
'
તા. ૧૬-૬-૬૧
રહી, અને છેવટે તેા (જાનવર) પ્રાણીજન્ય પદાર્થાના વેપાર પણ છેડવા જોઈએ. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અહિંસા ધર્મ એ માનવમાત્રના શ્રેષ્ઠ ધર્મ છે. મન, વચન અને કાયાથી એવું આરાધન થવુ જોએ. કારણ કે માનવ વિકાસશીલ સર્વોત્તમ પ્રાણી છે, એને વિકસતા વાર ભલે લાગે, પણ વિકાસને માગે જ એણે પેાતાનાં વિચાર, વાણી અને વન વાળવાં જોઇએ, એની લીલાને એક આદર્શોની દિશામાં જીવન-વ્યવહાર ગાઠવાય તેવા હાવા જોઈએ, નહીં કે શરીરની ભૌતિક સગવડે પોષવા તરતા. હવે સવાલ એ રહે છે કે અહિંસાની દિશામાં સરકાર કેટલું કરી શકે? અને સરકારને કહેવાનો કે રાકવાને અધિકાર કાના ? એ બાબતમાં મારા વિચારા જાણીતા છે. હું પ્રથમ તે સત્તાને અપીલ કરુ, પછી લોકસેવકો અને લેાકેાને તૈયાર કરૂ' અને પછી જ સરકારને કરૂં, પણ એના અર્થ એ પણ નથી કે સરકારને ન જ કહેવું, આજે પૈસાને કારણે અથવા દરિયાનાં પ્રાણીના જનતાના હિતાયે ઉપયાગ કરવાને નામે માંસાહારને અને ક્રૂરતામય વેપારને છડે ચેક જે ઉત્તેજન અપાઇ રહ્યું છે, તે રાકાવુ જ જોઇએ. માત્ર એ રોકવાની પદ્ધતિ કઈ ? તે વિષે મારા નમ્ર મત અને વલણ ઉપર મુજમનાં છે.
અહિં’સા ઉપર મન, વચન અને કાયાથી થતા ચેામેરના આક્રમણના ઊંડા વિચાર જ્યારે તે કરશે ત્યારે આ પેટા પ્રશ્નો કરતાં સત્તા પેાતે જ હિસા છે.” એ વાત સમજીને પાયાના પ્રશ્નો તરફ ખેંચાશે અને ઉપલી વાર્તામાંનુ તથ્ય તેઓ જરૂર સમજી શકશે. છેલ્લા બે ફકરા આ ચર્ચાના સંદર્ભમાં ઉપયાગી નહિ જાય છતાં મેં લખ્યા છે, એટલા માટે કે ચર્ચાપત્ર રજૂ કરનારાં બહેનને તથા આ ચર્ચાના રસિકાને એ પરથી અહિંસાના સંક્ષેપમાં છતાં આખાય ખ્યાલ સ્પષ્ટપણે આવી જશે.
કે સતબાલ છે.
મુનિ નથમલજી એક દૃષ્ટિએ તે આ સનાતન છે: (૧) આદર્શોને વહેવારમાં ઊતારવા માટે આદર્શોને નીચે ઊતારવા કે (૨) આદર્શને પહોંચવા માટે વ્યવહારને ઊંચે ચઢાવવા. સંત સસ્કૃતિએ પહેલા માર્ગની સામે બંડ કરીને બીજા માર્ગને પકડો છે અને જાળવી રાખ્યા છે. એ સત સંસ્કૃતિમાં જૈન સંધેાના વિચાર અને આચારને માટે કાળા છે એ વિષે એ મત નથી. આજના યુગને અનુરૂપ અર્વાચીન જૈન સÛાના વિચારો અને આચાર નથી એ કરિયાદમાંના તથ્યને હું સ્વીકાર છું, પણ એને લીધે અહિંસાના આચાર વિચારમાં જૈન સધાના કાળા નહાતા અને નથી એવું એકાંતિક વિધાન નહી કરી શકાય.
આ પછીથી વાત રહે છે; (૧) ખારાકની અને (૨) વેપારની, બધા માંસાહારી લેાકેા શરીર ટકાવવા માટે એ ખાય છે એમ તે કેમ કહી શકાય ? હા ! એટલું જરૂર કહી શકાય કે ટેવને કારણે અને પરિસ્થિતિને કારણે મહુ મોટા વર્ગ એ ખાય છે, પણ ગુજરાતમાં જૈન ખેડાણે જેમ મેટા ભાગની પ્રજામાં નિર્માંસાહારના સકારા બનાવ્યા છે તેમ દેશ અને દુનિયામાં એ થવુ જ જોએ. પછી વાત રહી વપરાશની, વાની અને વેપારની બાબતમાં અહિંસાની જે ‘અહિંસા પરમો ધ’ માને છે તેમણે જેમ ખારાકમાંથી માંસાહારને તિલાંજલિ આપી તેમ વપર.શના પદાર્થોં જેમ કે કપડાં, આભૂષણ વગેરેમાંથી પણ તિલાંજલિ આપવી જોઇએ. આ ખાખતમાં આજના જૈન સધામાં જે થાડા લેાકેા આગ્રહી છે, તેમની સખ્યા વધવી જોઇએ. એ જ રીતે મૃત્યુ ભલે થાય પણ જેમ શ્રી મારારજી દેસાઇ જેવા જૈનેતર સાધકા હિસ્ત્ર દવા નથી જ વાપરતા, તેમ મોટા ભાગના જૈનોએ હિપ્સ દવા છેડવી
હકીકત શુદ્ધિ
તા. ૧૬-૫-૬૧ના પ્રબુદ્ધ જીવન’માં ‘ દેવદ્રવ્ય અને બીજી કેટલીક આનુષ ંગિક ખાખતા વિષે', એ મથાળા નીચે હિન્દુ રીલીર્જિયસ એન્ડાઉમેન્ટ કમિશન સમક્ષ જુબાની આપતાં મેં એક પ્રશ્નના ઉત્તરના અંતમાગમાં જણાવ્યુ છે. કે ' દેવદ્રવ્યના સામાજિક ઉપયોગને ઉત્તર ગુજરાતમાં આવેલા માંડલના જૈન સંઘે કેટલાક સમયથી અનુમત કર્યું છે. ” આ વિધાન હું જેના ઉપર આધાર રાખી શકું એવા એક મિત્ર આપેલી ખબર ઉપરથી કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં માંડલ જૈન સંધના પ્રમુખ શ્રી અમૃતલાલ હરખચંદ શાહ જણાવે છે કે આવી મતલબના કાઇ - પણ ઠરાવ માંડલ જૈન સંધે કર્યો નથી અને આજ સુધીમાં કોઇ પણ જાતનુ દેવદ્રવ્ય સામાજિક કાર્યમાં વાપરવામાં આવેલ નથી. આ ઉપરથી મારૂ ઉપરતું વિધાન ખાટું કરે છે. અને તેવી અણુધારી ભૂલ માટે દિલગીરી પ્રગટ કરૂ છું.
પરમાનદ
વિષયસૂચિ
શ્રી
મતભેદ પ્રગટે ત્યારે— National Integration રાષ્ટ્રીય સંગ⟩ન : તે સમસ્યાનું સ્વરૂપ ડી. ડી. કવે આઇન્સ્ટીનના મહાવાકયતા એક વિશેષ અનુવાદ ભય (કાવ્ય) પુનર્જન્મ, ઉત્ક્રાંતિ' આનુવંશિકતા કરુણા વિચાર વિરૂદ્ ઉપર્યુકતતાવાદ
ગોકુળભાઇ દૌ, ભટ્ટ ગીતા પરીખ
શ્રી અરવિંદ
મુનિ નથમલજી મુનિ સતબાલજી
મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણુસ્થાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
પૃષ્ઠ
33
૩૪
૩૭ રાજ
૪૧