________________
રટે જ જ
:11:
રૂTEI , "ess
;
_મી. છે ?'
૩૦
પ્રબુદ્ધ જીવન
તા.
૧-૬-
૧
પ્રથમ નક્કી થાય. એ નક્કી થયે જ ક્રમે કરી જીવનના પ્રત્યેક એમ તે બને નહિ, પણ પ્રસ્તુતમાં હિંસાનું સમર્થન કરતા તે ક્ષેત્રમાંથી હિંસાની શકય એવી નાબૂદી કરવા પ્રયત્ન થાય, એ ભૂલી જાય છે એમ જ કહેવું પડે. તેઓ તે નહિ; કારણ તેઓ નિષ્ઠા જ જે ન હોય અને હિંસા તરફ જ દેશે પ્રયાણ કરવું તે એ શાસ્ત્રના અભ્યાસી છે, પણ બીજાઓ “Morals in હોય તો તે પછી અહિંસાની અને શાંતિની વાત આ દેશે Brahmanas” એ નામને ડા. કણિકને લેખ જે કરવી છોડી દેવી જોઈએ.
મુંબઈ યુનિવર્સિટીના જર્નલના સપ્ટેમ્બર ૧૯૫૮ (આર્ટ - શ્રી પરમાનંદભાઈ અને શ્રીમતી વત્સલાબહેન મહેતા બંને
નં. ૩૩)માં પ્રકાશિત થયો છે તે વાંચશે તે જણાશે
કે એ કાળે પણ અહિંસાને કેટલા પ્રમાણમાં વિકાસ એમ સામાન્યપણે માને છે, કે ભારતમાં માંસાહારી વર્ગ મટે
હતું. અને ત્યાર પછી તે અશોક અને કુમારપાળ જેવા છે અને વત્સલાબહેન તે વિશેષમાં કેટલાક આખા પ્રાંતના પ્રાંતને
રાજાએ તેના પ્રચારમાં જે કર્યું તે જાણીતું જ છે. એ જ રીતે માંસાહારી માને છે. આનો અર્થ જે એમ હોય કે ભારતમાં નિરામિષાહારી કરતા માંસાહારી વધારે છે તે તે એક મોટે
આધુનિક યુગના પ્રબળ વેદસમર્થક અને યજ્ઞસમર્થક બ્રાહ્મણ
સંન્યાસી દયાનંદ સ્વામીએ હિંસા વિરોધમાં જે પ્રચાર કર્યો ભ્રમ છે યુ. પી., બિહાર, બંગાળ વિગેરેમાં બ્રાહ્મણો પણ માંસ
છે તે જાણીતું છે. આવી સ્થિતિમાં અહિંસાને માર્ગે જે ખાય છે એ સાચું છે, પણ તેનો અર્થ એવો નથી કે બધા
સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી છે તે જે ત્યાગવા જેવી ન હોય તે, બ્રાહ્મણે ખાય છે. માત્ર શૈવ અને તંત્રમાગી અને તેમાં ગણ્યા
અને નથી જ, તે પછી વેદના-સ્મૃતિના માંસાશનના સમર્થન આ ગાંઠયા બ્રાહ્મણે ખાય છે અને વૈષ્ણવ બ્રાહ્મણે તે તેને સ્પર્શ
નને આ, ટાંણે યાદ કરવાનો કશો અર્થ નથી.. પણ કરતા નથી, અને બંગાળ વગેરેમાં શિવ કરતા વૈષ્ણવો વધારે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. વળી આ દેશમાં ગરીબી
(૨) માંસાશી લોક જરૂરિયાત માની માંસ ખાતા હોય એવી છે કે વધારે વર્ગને માંસ પિસાતું પણ નથી અને તે
એટલા ઉપરથી તેની જરૂરિયાત તેમના પૂરતી ગણાય. આ કારણે પણ માંસાશી વગ મોટો છે જ નહિ. કારણ ગરીબ વર્ગ " પણ આપણા દેશ સમગ્રભાવે જોતાં નિરામિષાહારના ન જ ભારતમાં મોટો છે. ગરીબીને કારણે પણ જેમણે માંસ છોડવું
માં છે
૧લીલા
વલણવાળે છે તે તેણે પિતાના એ વલણને પુષ્ટિ છે તેમનામાં પણ તે પ્રત્યેની ઘણું સહજ છે. હવે તે ઘણાને
તે વાતે મળે એ માર્ગો અપનાવવા જોઈએ અને નહિં કે જે નિવારી તેમને માંસ પ્રત્યે પ્રેરવા તેમાં દેશની શી ભલાઈ છે ?
સંસ્કારનું પિષણે તે પેઢીઓથી કરતો આવ્યો છે તેને તિલાં
જલી આપવાનું વલણ સ્વીકારવું જોઈએ. ધંધાથી માંસ વેચે શ્રી. પરમાનંદભાઇના લેખના અનુસંધાનમાં શ્રીમતી
એ પ્રશ્નને અને દેશ માંસને વેપાર અપનાવે એ પ્રશ્નને એક વસલાબહેને જે લખ્યું છે તેના કેટલાક ચર્ચાસ્પદ મુદ્દા આ છે - ત્રાજવે તોળાય નહિ : એમ તે માણસ ભૂખને માર્યો, બેકા(૧) વેદ-સ્મૃતિમાં માંસનું સમર્થન છે; (૨) માં સાશી લોકો શરીર
રીને માર્યો એ રી કરે, આપઘાત કરે–આવા આવા અનેક ટકાવવા જરૂરિયાત માની ખાય છે પણ જૈનો રેશમ–મોતીનો
કુકર્મો કરે, પણ તેથી કાંઈ સમગ્ર દેશે ચોરીનું અગર હિંસક ધધ શા માટે કરે છે? એ કાંઈ જરૂરિયાત નથી. રેશમને
આપધાતનું વલણ સ્વીકારવું જોઈએ એવું નથી. પણ નિકાસ કરનારા જેને માંસના નિકાસને વિરોધ કેમ કરે છે?
લોકે ચોરી ન કરે, આપઘાત ન કરે એવું અર્થતંત્ર કે કાય' બન્નેમાં સરખી હિંસા કેમ નહિ ?; (૩) વાંદરાની નિકાસમાં
દાતંત્ર ગોઠવવું એ દેશનું કામ છે. આથી જ મનુસ્મૃતિમાં કહેવાયું ખેટું શું છે? તે આપણને જે નુકસાન કરે છે તે ઓછું કરશે
છે કે પ્રવૃતિtવા મૂતાનાં નિવૃત્તિસ્તુ માત્રા” તેમ જ દેશે છે અને વળી તેમના ઉપર પ્રયોગ થવાથી માનવના આરોગ્યનું અહિંસાને માર્ગે આગળ વધવાનું સ્વીકાર્યું હોય તો તેણે માંસનો રક્ષણ થાય છે–તે આપણે પ્રિયજન બચે એ આપણને ઈષ્ટ
વેપાર તે ન જ કરવો જોઈએ એ દીવા જેવી વાત છે. કે વાંદરે ? વાંદરા કરતાં મનુષ્યનું જ જીવન કીમતી છે તે તે જ
અર્થતંત્ર કે વકા સર્જ નાતંત્ર એવું ગોઠવવું જોઈએ કે જેથી બચવું જોઈએ..
દેશના સારા સંસ્કારો ટકી રહે અને લોકો સમાગે ટકી રહે (૧) એ સાચું છે કે વેદ-સ્મૃતિ વગેરેમાં માંસાશનના એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, અને નહિં કે ગમે તે માર્ગે ' વિધારે છે, પરંતુ વત્સલાબહેન એ ભૂલી જાય છે કે આજનું દેશમાં આવકનાં સાધનો ઊભા કરવા જોઈએ. જો એમ જ
આપણું જીવન એટલે કે કકર બ્રાહ્મણનું જીવન પણ વેદ- હોય તે પછી આપણા દેશે વૈજ્ઞાનિકો દ્વારા અણુબ જ
સ્મૃતિને આધારે નથી ચાલતું, પણ ધાર્મિક નિબંધો જે સ્મૃતિ- ઉપન્ન કરીને આપણી આસપાસના દેશમાં વેચવા જોઈએ; એની વ્યાખ્યા રૂપ બન્યા છે તેને આધારે ચાલે છે અને તેથી જ શા માટે શાંતિ માટેના અણું સંશોધનને મહત્વ આપવું? કાલવજયે ગણીને યજ્ઞની હિંસા અને માંસાશન ચુસ્ત બ્રાહ્મ. આપણે તે પૈસાની જ જરૂર છે ને ? શાંતિ કે અહિંસાની ણોમાં નાબૂદ થયું છે. પાકા સનાતની ગણાતા કરપાત્રી મહા. શી જરૂર છે ? તાત્પર્યો એ જ કે શકિત છતાં આપ
રાજ યજ્ઞસંસ્થાને પુનરુદ્ધાર કરવા માગે છે એ જાણીતી વાત માર્ગે જ અણુશક્તિનો ઉપયોગ સ્વીકારીએ છીએ તે પછી . છે. તેઓ પણ એકવાર પૂનાના હિંસક પશુય જોઇને આંચકે માંસનો વ્યાપાર કરી દેશનુ શું હિત થવાનું છે એ પણ
અનુભવી પાછી ફર્યા. અને આ રીતે તેઓ પણ યજ્ઞમાં વિચારવું જોઈએ. હિંસાના સમર્થક નથી અને અહિંસંક યજ્ઞો કરવાનું સમર્થન કરે જૈને રેશમ કે મોતીને વેપાર કરે છે તે તેમાં કેમ વાંધે ' છે અને માંસાશનને પણ વિરોધ કરે છે. આ બધું વેદ પછીના નથી ઉઠાવતા અને સના વેપારમાં વાં શા માટે ઉઠા
જમાનામાં ભારતમાં અહિંસાને સંસ્કાર જે વિકસ્યો તેનું ફળ છે એ પ્રશ્ન પણ વત્સલાબેનને છે. બધા જૈનો કાંઈ સરખા છે. એટલે માંસાશનના સમર્થનમાં એ જૂની પુરાણી સ્મૃતિઓ ટાંકવી નથી. માત્ર જન્મે નહિ પણ સંસ્કારે પણ જે ખરા જૈને છે એ નિરર્થક છે અને આપણે કરેલા વિકાસના કાંટાને પાછો ફેરવવા તેઓ તે એને વિરોધ કરે જ છે અને એવા દાખલા જેવું છે. સ્વયં વેદ-બ્રાહ્મણકાળમાં, તે જ શાસ્ત્રોમાં હિંસા વિરૂદ્ધ પણ આપી શકાય તેમ છે. જ્યારે મોતીની ઉત્પત્તિ કઈ અહિંસાનું જે સમર્થન થયું છે અને ઉત્તરોત્તર તે વૈદિક વાકયમાં રીતે થાય છે તે જાણવામાં આવ્યું ત્યારે લાખ રૂપિયાનો અંહસાવિચારધારાને કે વિકાસ થયો છે એનો ઈતિહાસ નફે છોડી દઈ એ વેપાર બંધ કરનારાઓ આ જૈન વત્સલાબેન તેના અભ્યાસી હોવાનો દાવો કરે છે, તે ન જાણે કોમમાં નથી પાકયા એમ નથી. અજ્ઞાનને કે સ્વાર્થને