________________
: ---
F**
.L1 :
__ .
, , we'
T
*
*
પ્રબુદ્ધ જીવ ન
તા. ૧૬-૧
.
પ્રકીર્ણ નોંધ શ્રીમતી સરલાદેવી સારાભાઈ : એક પરિચય
હતી. વળી રાષ્ટ્રીય ભાવનાના રંગે પણ સરલાદેવી વધારે ને - તા. ૩૦-૪-૧૧ ના રોજ ભરાયેલા શ્રી જૈન મહિલા વધારે રંગાયે જતાં હતાં. ૧૯૩૦માં સવિનય સત્યાગ્રહની લેડ સમાજના સુવર્ણ જયન્તી સંમેલનનું પ્રમુખસ્થાન શોભાવવા માટે
તનાં મંડાણ મંડાયાં. દાંડી કૂચથી આ લડતનું મંગળ મુહૂર્ત ઉપસ્થિત થયેલાં શ્રીમતી સરલાદેવી સારાભાઈને પરિચય
થયું. સરલાદેવી આ લડતમાં જોડાયા અને અમદાવાદના આપવાની જવાબદારી અને સેંપવામાં આવેલી. તે જવાબદારીને
દીકટેટર બનીને જેલમાં ગયાં હતાં. - અદા કરતાં શ્રીમતી સરલાદેલીને નીચે મુજબ પરિચય આપવામાં ગાંધીજી અમદાવાદ ખાતે આવીને વસ્યા ત્યારથી અમદાઆવ્યા હતા –
વાદના જાહેર જીવનમાં નવું ઉત્થાન શરૂ થયું હતું. સરદાર અત્યારની સમયમર્યાદાને ધ્યાનમાં લેતાં સરલાદેવીના
વલ્લભભાઈ અમદાવાદના જાહેર જીવનના અગ્રેસર બન્યા હતા. વ્યકિતત્વનાં જે અનેક પાસાઓ છે તેને પૂરતો ન્યાય આપવાનું
ગુજરાત વિધાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. એ વર્ષોમાં અશક્ય છે. અત્યારે તે તેમના જીવનની આજ સુધીની ઉજજવળ
સ્ત્રીઓના ઉત્કર્ષને લક્ષ્યમાં રાખીને “જ્યોતિ સંઘની સ્થાપના કારકિદી માંથી મુખ્ય મુખ્ય બાબતેને ઉલ્લેખ કરીને સંતોષ
'કરવામાં આવી હતી. સમયાન્તરે ત્યક્તા અથવા અસહાય નિરામાનવાનું રહે છે. સરલા દેવી સ્વ. સર હરિલાલ ગોસળિઆનાં
ધાર બહેનોને આશ્રય આપવા માટે “વિકાસગૃહ” નામની સંસ્થા પુત્રી થાય. પાંચ બહેનમાં સરલાદેવી સૌથી મોટાં.
પણ ઉભી કરવામાં આવી હતી. આ બંને સ્ત્રી સંસ્થાઓના સર હરિલાલ ગોસળિયા સૌરાષ્ટ્રનાં બહુ મોટા નામી
ઉદ્દભવમાં અને વિકાસમાં આજ સુધી સરલાદેવીએ અતિ મહમાણસ. તેમનું હજી એક કે બે પર્ષ પહેલાં જ અવસાન થયું.
ત્વનો ભાગ ભજવ્યો છે. સ્ત્રીવિષયક કે શિક્ષણવિષયક અમદાસરલાદેવીનું શેઠ અંબાલાલ સારાભાઈ સાથે આજથી લગભગ
વાદની કોઈ પણ એવી પ્રવૃત્તિ નહિ હોય કે જેમાં સરલાદેવીએ
કાંઇ ને કાંઈ ભાગ ભજવ્યો હાય. ૫૧ વર્ષ પહેલા લગ્ન થયેલું એ દિવસોમાં આ બનાવને એક મહત્વની સામાજિક ઘટના તરીકે વિચારવામાં આવી હતી. અતિ
કસ્તુરબાના સ્વર્ગવાસ પછી અને ગાંધીજી જેલમાંથી ધનાઢય અને સ્વતંત્ર વિચારના લેખાતા યુવાન શેઠ અંબાલાલે
છૂટયા બાદ કસ્તુરબા સ્મારકનિધિ ઉભો કરવામાં આવ્યો. સમસ્ત જેમને પિતાની સહધર્મચારિણી તરીકે પસંદ કરેલાં તેમના વિષે
ભારતનાં ગામડાઓમાં વસતી સ્ત્રીઓને ઉદ્ધાર કરે અને એ
કાર્ય માટે સ્ત્રી કાર્યકર્તાઓ તૈયાર કરવા એ આ ટ્રસ્ટને ઉદ્દેશ અનેકની માફક મેં પણ એ દિવસોમાં ખૂબ કુતુહલ અનુભવેલું.
રહ્યો છે. આ નિધિના કાર્ય અંગે ગુજરાત, કચ્છ અને કાઠિયાઆ રીતે તેઓ અમદાવાદમાં આવ્યાં ત્યારથી તે આજ
વાડને લગતી જવાબદારી સરલાદેવી પૂરી નિષ્ઠાથી આજ સુધી સુધી અમદાવાદના જાહેર જીવનમાં તેમનું અગ્રસ્થાન રહ્યું છે.
વહન કરી રહ્યાં છે. અમદાવાદ નજીક આવેલા કોબા ગામમાં સમયાંતરે તેમને બાળકો થયાં. આ બાળકોને ચીલા–ચાલુ
કસ્તુરબાનિધિનું એક મોટું કેન્દ્ર ચાલે છે અને અહીં વિવિધ. નિશાળમાં નહિ મોકલતાં તેમના શિક્ષણને પિતાના જ નિવાસસ્થાને
લક્ષી તાલીમ આપીને ગામડાઓ માટે સ્ત્રી-કાર્યકર્તાઓ તૈયાર ઉચ્ચ કોટિના શિક્ષકે રોકીને તેમણે સ્વતંત્ર પ્રબંધ કર્યો. આ
કરવામાં આવે છે. આ કેન્દ્ર આજે સરલાદેવીનું મુખ્ય પ્રવૃત્તિરીતે તેઓ શિક્ષણના પ્રશ્નોમાં રસ લેતાં થયાં અને શિક્ષણના
કેન્દ્ર બન્યું છે અને તે પાછળ તેઓ પુષ્કળ સમય અને ક્ષેત્ર પ્રતિ આકર્ષાયાં. ભાવનગરમાં ૧ર૦ કે ૨૧ની સાલમાં
શક્તિ ખરચી રહ્યાં છે. વસ્તુત: કસ્તુરબા સ્મારકનિધિના બાલશિક્ષણના આદ્ય પુરસ્કર્તા ગિજુભાઈના માર્ગદર્શન નીચે
કામ આડે તેમણે તેમની બીજી અનેક જાહેર પ્રવૃત્તિઓ મેન્ટરી શિક્ષણ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમે
સંકેલી લીધી છે અને ગાંધીજી પિતાને આ કામ ગેપી ગયા લનના પ્રમુખ સ્થાને શ્રી સરલાદેવી બિરાજ્યાં હતાં. આ અગાઉ
છે તેને પાર પાડવામાં પોતાની બધી શકિતઓ એકાગ્રપણે અમે કદાચ એકમેકને ઓળખતાં હોઈશું પણ અમારા પરિચયની
લગાડવી જોઈએ એવી ગાંધીનિષ્ટા તેમને સતત પ્રેરી રહી છે, શરૂઆત તો આ સંમેલનથી જ થઈ હતી. પ્રસ્તુત સંમેલનના
ધકેલી રહી છે. પરિણામે સરલાદેવીના અધ્યક્ષસ્થાને મેન્ટીસોરી શિક્ષણ સંઘ
આ તો તેમણે હાથ ધરેલી કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓની ઉભો કરવામાં આવ્યું હતું, જેનું સમયાન્તરે “નૂતન બાલ
મેં વાત કરી. છેલ્લાં પચ્ચાસ વર્ષના અમદાવાદના જાહેર શિક્ષણ સંધ’ એ પ્રકારે નામપરિવર્તન કરવામાં આવ્યું હતું. આ
જીવન ઉપર તેમના સેવાકાર્યની મુદ્રા જ્યાં ત્યાં અંકિત થએલી સંધ દ્વારા ગિજુભાઈએ અને સરલાદેવીએ મીશનરી માફક બાલ
માલુમ પડે છે. તેમની રીતભાત, તેમનું શીલ, તેમનું સૌજન્ય શિક્ષણને લગતી નવી દ્રષ્ટિ અને પદ્ધતિને કચ્છ, સૌરાષ્ટ્ર અને
અને નમ્રતા તેમના વ્યક્તિત્વને જે સુભગ આકાર આપી રહેલ છે ગુજરાતમાં ખૂબ પ્રચાર કર્યો હતો; અને બાલશિક્ષણને લગતા
તે જોતાં ગુજરાતની સભ્યતા અને સંસ્કૃતિ તેમનામાં મહદ્ અંશે પ્રચલિત ખ્યાલોમાં તે બંનેએ મળીને પાયાની કાતિ કરી હતી.
મૂર્તિમંત થઈ રહેલ છે એમ કોઈને પણ લાગ્યા વિના ન રહે. આજે - ગાંધીજી ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાથી હિંદ ખાતે પાછા
પણ એક યુવાનને શરમાવે તેવી તેમનામાં કામ કરવાની ધગશ ફર્યા હતા શરૂઆતમાં તેમણે સરખેજ બાજુએ સત્યાગ્રહ આશ્રમની અને પરીશ્રમશીલતા છે. વળી જે કામ તેઓ હાથમાં લે તેને સ્થાપના કરી હતી. થોડા સમય બાદ સાબરમતી બાજુએ આશ્રમ હિસાબ-કિતાબની દૃષ્ટિએ પૂરૂં વ્યવસ્થિત રાખવાને તેઓ ઊભો કરવામાં આવ્યા હતા. આ રીતે ગાંધીજી અમદાવાદ ખાતે અસાધારણ આગ્રહ ધરાવે છે. પિતાને કામમાં પૂરી એકસાઈ સાબરમતીના કિનારે સત્યાગ્રહ આશ્રમમાં સ્થિર થયા ત્યારથી સરલા- એ એમને વિશિષ્ટ ગુણ છે. તેમનું પ્રાકૃતિક માધુર્ય ભાગ્યે જ દેવી અને એમનું આખું કુટુંબ ગાંધીજીના સંપર્કમાં આવ્યાં હતાં. અન્યમાં જેવા અનુભવવા મળે છે. તેમને મળતાં નરી હાર્દિકઅને આ સંપર્ક એક પ્રકારના જાણે કે કૌટુંબિક સબંધમાં પરિણમે તાને અને જેને Sinerity of Purpose કહે છે તેવી ઉંડી હતા. આમાં પણ સરલાદેવી અને તેમનાં જ્યેષ્ઠ પુત્રી મૃદુલા- કાર્યનિષ્ઠાને અનુભવ થાય છે. એક વાર એળખાણું થઈ અને બેન ગાંધીજીના સતત પરિચયમાં રહ્યાં હતાં. આની અસર પછી તેમની નજીકમાંથી પસાર થવાનું બને અને તેમનું ધ્યાન તેમના વૈભવશાળી જીવનને નવો આકાર આપવામાં પરિણમી ખેંચાય તે, ગમે તેવી સાધારણ વ્યક્તિ હોય તે પણ તેને સરલા