SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ . . .'' ૨૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧ ' / આવો કશે regid-કડક ખ્યાલ છે જ નહિ. તેમના મંદિરના Interpretation--અર્થનિરૂપણ છે. “જ્ઞાનદ્રવ્ય શબ્દ એમ સૂચવે દ્રવ્યનો ઉપયોગ અન્ય ધાર્મિક કાર્યોમાં તેમ જ સંધને લગતા છે કે કોઈ પણ જ્ઞાનવૃદ્ધિના નિમિત્ત પાછળ આ દ્રવ્યને ઉપકાર્યોમાં થઈ શકે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં દેવદ્રવ્યના રોગ થઈ શકે. આમાં સાધુ-સાધવી શ્રાવક તેમ જ શ્રાવિકાને મર્યાદિત ઉપયોગ સંબંધે આગ્રહ પ્રવર્તે છે પણ આ આગ્રહ તો સમાસ થાય જ છે, પણ, જરા ઉદારતાથી અને વિશાળતાથી હવે ઢીલો થતે ચાળે છે. આ બાબતમાં અમારે મુંબઈ વિચારવામાં આવે તે જ્યાં જ્યાં અજ્ઞાનનિવારણની જરૂર જૈન યુવક સંધ વર્ષોથી ઝુંબેશ ચલાવી રહેલ છે અને પરિણામે હોય, જ્યાં જ્યાં જ્ઞાનવૃદ્ધિની આવશ્યકતા હોય ત્યાં ત્યાં આ જૈન સમાજના વિચારોમાં આજે મોટું પરિવર્તન થઈ રહ્યું છે. જ્ઞાનદ્રવ્યના ઉપયોગ માટે પુરો અવકાશ છે એમ જ્ઞાનદ્રવ્ય કેટલેક ઠેકાણે આ મર્યાદા સીધી કે આડકતરી રીતે ઢીલી મુકાવા શબ્દથી બરોબર સૂચિત છે.” લાગી છે. મને મળેલી માહિતી મુજબ, દેવદ્રવ્યના સામાજિક હિન્દુ મંદિર તથા મઠના વહીવટ સંબંધે તમારે કઈ ઉપયોગને ઉત્તર ગુજરાતમાં આવેલા માંડલના જૈન સંઘે કેટલાક કહેવાનું છે ? એવા પ્રશ્નને ઉત્તર આપતાં તેમણે જણાવ્યું કે સમયથી અનુમત કર્યું છે. ' “આ સંબંધે જવાબ આપવાનું મારા અધિકારની તેમ જ અનુ. “અને આખરે દેવદ્રવ્યના ઉપયોગ ઉપર માત્ર મૂર્તિઓ ભવની મર્યાદાની બહાર છે. અને તેથી તે સંબંધમાં મારે કશું અને મંદિરે પૂરતી જે મર્યાદાના ઉલ્લેખ જૈન ધર્મશાસ્ત્રોમાં કહેવાનું નથી. મળે છે તેનું મહત્ત્વ કેવળ સામયિક છે. આવા કોઈ વિધિનિષેધને આ રીતે ઉપરની જુબાની પૂરી કરવામાં આવી. શાશ્વત મહત્ત્વ આપી શકાય જ નહિ કારણ કે દેવદ્રવ્યને ઉપયોગ એક આચારની અથવા તો વ્યવહારની બાબત છે; તે કોઈ જૈન પંખીઓને સંબોધન ધર્મના પાયાની બાબત છે જ નહિ. કાળ બદલાય, સમાજની (ઇટાલીમાં આવેલા એ સી સી ના સંત કાન્સીસે સદ તર જરૂરિયાતમાં ફેરફાર થાય, વિચારોમાં ફેરફાર થાય તે મુજબ આવા વૈરાગ્ય ધારણ કર્યો હતો. એમણે ઈશ્વરના ગુણગાન અને તપશ્ચર્યામાં વિધિનિષેધા વધારે તંગ અથવા તો વધારે ઢીલા કરવા જ ઘટે, પિતાનું જીવન વ્યતીત કરેલું. મનુષ્ય તેમજ કુદરતમાં આત્મભાવથી એમ કહેવામાં આવે છે કે જૈનેનાં મંદિરો પાસે એવું કોઈ એ જોતાં. તેઓ ગરીબ તથા તવંગર, પશુ અને પક્ષીને બોધ Surplus દ્રવ્ય છે જ નહિ કે જે સંધના સામાજિક ઊપયોગમાં આપવા સંધતા. એમના “A Sermon to the Birds વિાપરી શકાય. આ સંબંધમાં તમારું શું કહેવું છે ? એવો પ્રશ્ન નામના ટૂંકા પ્રવચન પરથી નીચેનું કાવ્ય લખ્યું છે.) પુછાતાં તેમણે જવાબ આપ્યો કે “આ અભિપ્રાયને સાપેક્ષ રે પંખીડ, પ્રભુગુણતણા ગાન ગાતાં રહે રે, ભાવે સમજવાનો છે. દેશભરમાં જૈનેનાં સંખ્યાબંધ મંદિર છે સ્ત્રછાની આ બહુ જ કરુણા છે તમારી પરે તે; અને રાજસ્થાન મારવાડમાં તેમ બીજે ઘણે ઠેકાણે તે મંદિરે દીધી શક્તિ ઉડણ કરવા મજથી હૈ દિશામાં અત્યન્ત જીણુંવસ્થામાં છે. આ બધાં મંદિરના જીર્ણોદ્ધાર અને રક્ષાની દીધાં દેહે મનહર પટે ઢાંકવા રંગરંગી. ૧ દષ્ટિએ ધનાઢય મંદિરની સંપત્તિ પૂરતી નથી એમ જરૂર કીધી રક્ષા પ્રલય સમયે સાચવી લહાણુમાંહી, કહી શકાય, પણ ધનાઢય ખાતા મંદિરના માથે અન્ય પ્રદેશોમાં જર્જરિત થઈ રહેલાં મંદિરને જાળવવાની જેથી થાયે મૃદુતમસમાં જીવને ના વિનાશ; કે સમારવાની કોઈ જવાબદારી છે જ નહિ. પરિ. વિષે રાખ્યું અનિલ સમ છે તત્વ કાજે તમારે, ણામે મેટાં શહેરોમાં ઉભા કરવામાં આવેલાં ધનાઢય મદિરોમાં તેથી એવા સદય પ્રભુને પાડ માને વિશેષ, ૨ સંચિત થતાં ધનમાં કાં તે નવાં નવાં રોકાણ કરીને વૃદ્ધિ વાવો છે ના, નથી જ લણતા દેય છે તો ય ખાવું, કરવામાં આવે છે અથવા તે મૂર્તિના શણગાર પાછળ, તે માટે પાણી પીવા મધુર ઝરણું છે ય રાખ્યાં રચીને; પસાવવામાં આવતાં સોના-ચાંદીના તેમ જ ઝવેરાતના આભૂ- પહાડ ખીણ ભ્રમણ કરવા, હાલવાને બનાવ્યાં, પણ પાછળ, મંદિરોના તરેહતરેહના શોભા શણગાર પાછળ, વૃક્ષ દીધાં ઘર તંતણે બાંધવા રક્ષણાર્થે. ૩ ચાલુ મંદિરોને વધારે ને વધારે મેટાં બનાવવા પાછળ અથવા તો જાણ્યું છે ના સુતર વણવું કાંતવું તે કદીયે, બીનજરૂરી નવાં મંદિરો ઉભા કરવા પાછળ આ ધનને મેટા તે પીંછાથી તમ શિશુ સહે ઈશ ઢાંકે તમને ભાગે ઉપયોગ કરવામાં આવે છે. અલબત્ત દૂર દૂરના પ્રદેશમાં ચાહે કે, તમ હિત વિશે શું કર્યુ જોઈને તે આવેલાં જીણું થઈ રહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર પાછળ, પણ સ્ત્રછાના ના ગુણ વિસર, ચેતજે પાપથી તે આ મંદિરની મૂડીમાંથી થોડું ઘણું નાણું પૂરું પાડવામાં આવે છે ને ટેવીને સ્તવન કરો ઇશનું સવ કાળે. ૧૪ -અને આ પણ જરૂરી છે એ વિષે બે મત હોઈ ન શકે-પણ સાથે સાથે જે સ્થાનમાં યા પ્રદેશમાં આ મંદિરો આવેલાં હોય ત્યાંના જૈન વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ દેસાઈ સંધના ઐહિક તેમ જ આધ્યાત્મિક ઉત્કર્ષ પાછળ પણ આ વધારાનું દ્રવ્ય વપરાવા સામે વાંધે ન જ હોવું જોઇએ. ઉલટું વિષયસૂચિત સ્થાનિક સંઘની જરૂરિયાતો ઉપર સવિશેષ ધ્યાન અપાવું ક૯૫ના લીના મંગળદાસ ૧૩ જોઈએ. અને આ બાબતમાં કોઈ પણ સ્થાનિક સંધ પિતાની પ્રકીર્ણ નેધ: કારમી મોંધવારીના મરજી પ્રમાણે નિર્ણય લઈ શકે છે અને તે માટે કોઈ સાધુ કે કારણે કપરું બનતું જતું મધ્યમ વર્ગનું આચાર્યની અનુમતિ કે ૫રવાનગીની જરૂર છે જ નહિ.” જીવન, જૈન મહિલા સમાજ, મુંબઈ. પરમાનંદ ૧૮ કે “જ્ઞાનદ્રવ્યને ઉપયોગ માત્ર સાધુ-સાધ્વીની જ્ઞાનવૃદ્ધિના ઉપયોગ માટે જ છે-કમીશન સમક્ષ રજુ કરવામાં આવેલ કરૂણી-વિચાર વિરૂદ્ધ ઉપયુકતાવાદ સ્વામી સત્યભકત ૨૦ આ પ્રકારનો અભિપ્રાય સંબંધમાં તમારે શું કહેવું છે? તેના દેવદ્રવ્યું અને બીજી કેટલીક જવાબમાં તેમણે જણાવ્યું કે “જ્ઞાનદ્રવ્યનું આ ભારે સંકુચિત આનુષંગિક બાબતે વિષે- પરમાનંદ કુંવરજી કાપડિયા ૨૧ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુબઈ. -
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy