________________
', '
+ + 5.
'ક
' : ૪ ક.* * *
=
=
કરો
.૪૬
પ્ર બુ ધ
જીવ ન
- શ્રી. ભાનુશંકર યાજ્ઞિકનું સંઘે કરેલું
હિન્દીમાં અને છેવટે આભારનિવેદન કર્યુંશ્રી. પ્રવીણચંદ્ર ત્યાર બાદ સંઘના કપાધ્યક્ષ શ્રી રતિલાલ ચીમનલાલ અમરચંદે ગુજરાતીમાં. ન્યાયમૂતિ કાન્તિલાલ દેસાઇની માતૃભાષા કોઠારીએ પૂવવકતાઓનું સમર્થન કરતાં જે સંયોગોમાં ભાનુભાઈ ગુજરાતી હોવા છતાં અંગ્રેજીમાં બોલવાનું તેમણે કેમ પસંદ કર્યું
આ સ્થાન ઉપર આવ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો, ભાનુભાઈ તે સમજાતું નથી. અને શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ તે એક
સાથેના લાંબા પરિચયના કેટલાંક સ્મરણે રજુ કર્યા હતાં અને સારા ગુજરાતી વકતા છે જ, અને આવા પ્રસંગે તેઓ ગુજરાતીમાં ' બોલ્યા હતા તે, એમાં કોઈ શક નથી કે, તેમણે શ્રી. મેતીચંદ
ભાનુભાઈને જ્યારે પણ જરૂર હશે ત્યારે પિતા તરફથી પૂરો સહ
કાર મળશે. એવી તેમણે ખાત્રી આપી હતી , ભાઇને આપેલી અંજલિ જરૂર વધારે હાર્દિક અને ઉમળકાભરી
- શ્રી. ભાનુભાઈએ ત્યાર બાદ આવું આત્મીય જનોનું સંમેહેત. શ્રી: પાટિલ ખાતર કેઈએ અંગ્રેજીમાં બોલવાની જરૂર જ નહોતી, કારણકે ગુજરાતી બરાબર સમજી શકે એટલા તો
લન ગઠવવા માટે સંઘના કાર્યવાહકેને આભાર માનતાં જણાવ્યું તેઓ જરૂર આપણી વચ્ચે રહીને ગુજરાતી જેવા થઈજ
. હતું કે “સંઘની કાર્યવાહીથી હું છેલ્લાં ૩૦ વર્ષથી પૂરા વાકેફ ગયા છે. આમ છતાં પણ શ્રી. ચંદુલાલ વધમાન શાહે આ પ્રસંગે
છું અને હું પણ આવી એક જ્ઞાતિસંસ્થાની કાર્યવાહી સાથે અંગ્રેજીમાં બોલવાનું કેમ પસંદ કર્યું હશે તે તે કલ્પનામાં જ જોડાયલે હાઇને સંધની કાર્યવાહીમાંથી એ દિવસોમાં માર્ગદર્શન આવતું નથી. આનું પરિણામ એ આવ્યું કે શ્રી. પાટિલનું વકતવ્ય મેળવતો રહ્યો છું. દીવાને ખબર હતી નથી કે તેને પ્રકાશ કેને
ભારે રસળ લાગ્યું જ્યારે બે અંગ્રેજી વકતવ્યો કેવળ ઔપચારિક, કેને અજવાળે છે. એવી રીતે તમારા સંધની કાર્યવાહીથી પ્રભાવિત - અસ્વાભાવિક અને ઉમિલતાવિહોણાં લાગ્યાં.
બનેલા મારી જેવા અનેક છે કે જેની તમને ખબર નહિ * આમ આપણે ત્યાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ સ્થળ, કાળ હોય તમારા સંઘના પ્રારંભના વર્ષોમાં બાલદીક્ષાને પ્રશ્ન તમે " તેમ જ સંયોગોનો વિવેક કર્યા સિવાય નિમંત્રણપત્રોમાં, પરિપત્રોમાં, કહાથ ધરેલ અને ગાયકવાડના બાલ દીક્ષા પ્રતિબંધક ધારાના
સભા સંચાલનમાં તેમ જ પ્રાસંગિક વિવેચનોમાં ચાલુ થતો રહે સમર્થનમાં તમારા સંઘે ખૂબ લડત ચલાવેલી. એમ હું જે સરથા જોઈને ભારે અશ્વયં તેમ જ દુઃખ થાય છે. આપણું જ સમાજનાં સાથે જોડાયેલા હતા તે સંસ્થાને ગાયકવાડના જ્ઞાતિત્રાસનિવારણ ભાઇ-બહેને સાથે જાહેર પ્રસંગોએ જ્યારે આપણે અંગ્રેજીમાં ધારાના સમર્થનમાં તમારા પગલે પગલે બેથી ચલાવવી પડેલી વ્યવહાર કરીએ છીએ ત્યારે આવા પ્રસંગો કૃત્રિમ બની જાય છે,
અને જ્ઞાતિના સૂત્રધાર સાથે સારી અથડામણમાં આવવું પડેલું.” અને તેમાં સ્વાભાવિક વાતાવરણ પેદા જ થતું નથી. તે અનિવાર્ય આમ જણાવીને પછી કોંગ્રેસ સાથેના પિતાના સંબંધને ઉલ્લેખ 0 '. પ્રસંગે બાદ કરતાં આપણું સામાજિક વ્યવહારમાં તેમ જ જાહેર
કરતાં જણાવ્યું કે “મારે અનુભવ એમ કહે છે કે નિષ્ઠા જીવનને લગતા પ્રસંગોમાં આપણી જન્મભાષા અથવા હિન્દીને જ
કદિ નિષ્ફળ જતી નથી. એ આઝાદીની લડતના દિવસે યાદ આપણે ઉપયોગ કરીએ અને અંગ્રેજી ભાષાની ઘેલછાથી જહિદથી મુક્ત બનીએ – આવી. મુંબઈના સામાજિક જીવનના
આવે છે કે જ્યારે નિષ્ઠા ખાતર મેં અભ્યાસ છોડે અને સૂત્રધારોને પ્રાર્થના છે.
- પરમાનંદ જેલમાં ગયેલું. એ વખતે ધાર્યું હોત તો માફી માગીને જેલ
માંથી છૂટીને હું અભ્યાસ કરી શકશે હોત, પણ જો મેં એમ કર્યું હોત તે આજે હું ક્યાં હેત તેની મને ખબર નથી.
પણ એટલી વાત ચોકકસ છે કે એ વખતે મનમાં નકકી કરેલી તા. ૮-૪-૬૦ શુક્રવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંધ
નિષ્ઠાને વળગી રહ્યો તે અ.જે હું મારા જીવન વિષે જે સમાધાન તરફથી મુંબઇ વિભાગીય કોંગ્રેસના તાજેતરમાં વરાયેલા પ્રમુખ
અનુભવવું છું તેવું સમાધાન કદિ પણ અનુભવ ન હેત.” શ્રી. ભાનુશંકર યાજ્ઞિકનું સંઘનાં કાર્યાલયમાં સન્માન કરવામાં . ત્યાર બાદ એ દિવસોની કોંગ્રેસ અને આજની કોંગ્રેસને ' આવ્યું હતું. સંઘના પ્રમુખ શ્રી. ખીમજી માડણ ભુજપુરિયાએ મુકાબલે કરતાં તેમણે જણ વ્યું કે “એ વખત મેંગ્રેસ સાથે
શ્રી. ભાનુભાઈને આવકાર આપતાં તેમની સાથેના લાંબા પરિચયની ત્યાગને ખ્યાલ જોડાયેલું હતું. આજે સત્તાને ખ્યાલ જોડાયલે કેટલીક વિગ રજુ કરી હતી અને ખાસ કરીને ગુમારતા વર્ગના છે. આના પરિણામે કેંગ્રેસમાં કેટલાક સત્તાલક્ષી માણસને હિતમાં ભાનુભાઈએ ચલાવેલી ઝુંબેશને અને તેનાં શુભ પરિણામોનો પ્રવેશ થયો છે. આ માત્ર કોંગ્રેસમાં જ બન્યું છે એમ
ખ્યાલ આપ્યો હતો. સામાન્ય સ્થિતિમાંથી ધીમે ધીમે માત્ર નથી. અને આમ બનવા છતાં આજે પણ દુનિયાના અન્ય નેતા. સેવાઓ દ્વારા ઊંચે આવેલી અને નીચેના થરને માનવીઓ માટે . એની સરખામણીમાં આપણા દેશના નેતાઓ-વિશેષ કરીને કોંગ્રેસી - ફળફળ ધરાવતી ભાનુભાઈ જેવી વ્યકિત મુંબઈ વિભાગીય કે ગ્રેસ નેતાઓ ઘણા ચઢિયાતા છે એમાં કેઈ શક નથી. અલબત્ત . સમિતિના અધ્યક્ષ પદ જેવા બહુ મોટી જવાબદારીવાળા સ્થાને
આપણે આપણું ઘર સાફ કરવું જ જોઈએ, સાધનશુદ્ધિનો આગ્રહ નિયુક્ત થાય ત્યારે આપણને ઊડે આનંદ થાય અને આપણું
કેળવા જોઇએ, ખાનગી જીવન અને જાહેર જીવને વચ્ચે કોઈ દિલ ગૌરવ અનુભવે એ સ્વાભાવિક છે. એમ જણાવીને ભાનુભાઈ
પણ પ્રકારને વિસંવાદ હોવો જ ન જોઈએ, આપણી અશુદ્ધિઓ- " પ્રત્યે શ્રી. ભુજપુરિયાએ ઊંડા અન્તરની શુભેચ્છાઓ વ્યકત કરી હતી.
ત્રુટિઓ વિષે આપણે વધારે સજાગ બનવું જોઇએ. આ બધું . ત્યાર બાદ સંધના મંત્રી શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાએ
' હોવા છતાં કોંગ્રેસ એ જ દેશની આશા છે અને દઢીભૂત સુસંગદ્વિત ભાનુભાઇનું અભિનન્દન કરતાં જણાવ્યું હતું કે “મુંબઇ વિભાગીય
કેસ એ જ દેશને તરણેપાય છે એમ મને લાગે છે.' કાંગ્રેસ સમિતિના પ્રમુખપદ ઉપર સમયાન્તરે એક પછી એક
- ત્યાર બાદ શ્રી. લીલાવતીબહેન દેવીદાસે શ્રી. ભાનુભાઈનો વ્યકિત આવે છે, અને જાય છે. એમ છતાં સંધ તરફથી આજ
આભાર માન્ય અને સભા વિસર્જન થઈ સુધી એવી કોઈ વ્યકિતનું સન્માન કરવામાં આવ્યું નથી. તો શ્રી, ભાનુભાઈમાં એવું શું છે કે જેથી તેમને આપણે અહિં
આ ભૂલ સુધારણું ( સન્માનાથે બોલાવવાને પ્રેરાયા છીએ, તેનું કારણ એ છે કે ભાનુ
પ્રબુદ્ધ જીવનના તા. ૧-૪-૬૭ ના અંકમાં પહેલા પાના ભાઈમાં આપણે જેટલી નિકટતા અનુભવીએ છીએ, તેટલી નિકટતા ઉપર સંધ તરફથી યોજવામાં આવેલી છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનએ સ્થાન ઉપર આવેલી અન્ય કોઇ વ્યકિતમાં આપણે હજુ સુધી માળાનો કાર્યક્રમ આપવામાં આવ્યું હતું તેમાં ભૂલથી બે નામ અનુભવી નથી આ નિકટતાનું મૂળ તેમના સરળ, સેવાપરાયણ, મુકવા રહી ગયા હતા જે નીચે મુજબ છે. નિરભિમાની વ્યકિતવમાં રહેલું છે. બાલવું છું અને કોમ
વ્યાખ્યાતા:
* વ્યાખ્યાનવિષય કરીને સંતોષ અનુભવ આ તેમની પ્રકૃતિ છે. વિનયયુકત હમેશા
સૌ. લીલાવતીબહેન કામદાર - ડો. એની બીસેન્ટ તેમને વ્યવહાર હોય છે. સંસ્થા વિષે અપૂર્વ નિષ્ઠા આ તેમની વિશેષતા છે. આવી વ્યકિતનું અભિનન્દન કરતાં આપણે સહજ
અધ્યાપિકા તારાબહેન જે. શાહ, શ્રીમદ્ રામચંદ્ર પણ ઊંડો આનંદ અનુભવીએ છીએ.”
તંત્રી, પ્રબુદ્ધ જીવન,