________________
*
તા. ૧-૪-૬o
» મું દ્ધ
જી ૧ ના
૨૩૩
=
=
તદ્ધ + દ
જ ના
ટ, છ,
જ ધમ વિચાર-૫ (પંડિત સુખલાલજી ધમતત્વના એક ગહન ચિન્તક છે; તેમણે આ વિષય ઉપર ટું છવાયું ધણ લખ્યું છે. તેમના ગુજરાતી તેમ જ હિન્દી લેખેને વિપુલ સંગ્રહ “દશન અને ચિન્તન” એ મથાળા હેઠળ ત્રણ વિભાગમાં બહાર પડેલ છે. તેમાંથી ધમ તત્વ અંગેના વિચારનું એક સંકલન એક નાની પુસ્તિકાના આકારમાં પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ તરફથી બહાર પાડવામાં આવ્યું છે. આજના સાહિત્યલેખકેમાં જેમનું નામ સુપરિચિત છે એવા શ્રી. વાડીલાલ ડગલીએ અને તેમના સાથી શ્રી. યશવન્ત દોશીએ આ સુન્દર અને ઉપયોગી પ્રવૃત્તિ બે વર્ષથી શરૂ કરી છે અને તે દ્વારા આજ સુધીમાં લગભગ ૪ર પુસ્તિકાઓ જુદા જુદા વિષય ઉપર તે તે વિષયના અધિકારીઓ પાસે લખાવી તૈયાર કરાવીને પ્રગટ કરવામાં આવી છે. પ્રજાને સરળ, સાદી અને રોચક ભાષામાં સમાજ અને જીવનના પ્રશ્નો વિષે સમજણ આપે અને એ રીતે તેની જિજ્ઞાસા તૃપ્ત થાય અને સંવધિત થાય એવું સાહિત્ય તે વગને પરવડે તેવી કિંમતે પૂરું પાડવું, પ્રગટ કરવું એ આ પ્રવૃત્તિને હેતુ છે. દર માસે આ સંસ્થા તરફથી ૩૦-૩૨ પાનાની બે આકર્ષક પરિચય-પુસ્તિકાઓ બિહાર પાડવામાં આવે છે. પુસ્તિકાની છપાઈ તેમ જ કાગળો બને સુન્દર હોય છે, દરેક નકલની છૂટક કિંમત ૪૦ નયા પૈસા છે. વાર્ષિક લવાજમ રૂા. ૮ છે. તે મેળવવા માટેનું સરનામું “પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ, રૂરતમ હાઉસ, ર, વીર નરીમાન રોડ, મુંબઈ ૧, છે. આ રીતે ચાલી રહેલી પ્રવૃત્તિ જનતાની ઉપયોગી સેવા બજાવી રહી છે અને સમાજે પણ તેને ખૂબ સારી રીતે આવકારી છે. તેની સફળતા પાછળ રહેલા જનાકૌશલ્ય માટે શ્રી. વાડીલાલ ડગલીને ધન્યવાદ ધટે છે. પ્રસ્તુત પુસ્તિકાનું મથાળું છે “ધમ ક્યાં છે?” અને તેને સંખ્યાંક છે ૨૨. આ પરિચય-પુરિતકા પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ સંપાદક શ્રી. વાડીલાલ ડગલીને આભાર માનવામાં આવે છે. આ પુસ્તિકા પ્રબુદ્ધ જીવનમાં એ હકતાથી પ્રગટ કરવામાં આવશે અને એ સાથે પ્રસ્તુ લેખમાળા સમાપ્ત કરવામાં આવશે. આશા રાખવામાં આવે છે કે ધર્મતની પ્રસ્તુત આલેચના પ્રબુદ્ધ જીવનના વાંચકોના દિલમાં ચાલી રહેલા અનેક તર્ક વિતર્ક અને પ્રશ્નોનું સમાધાન કરવામાં મદદરૂપ થશે અને તષિયક જિજ્ઞાસાને સર્વાશે નહિ તે અંશતઃ જરૂર તૃપ્ત કરશે. પરમાનંદ) છે.
ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ સર્વપંથેની અંદર, એક અથવા બીજે રૂપે, ઉપર જણાવેલી વસ્તુઓ ' ' એ બે તત્તની દોરવણી નીચે ઘડાતે જીવનવ્યવહાર, આ જ ધર્મ મળી આવે છે અને તે જ તે તે ધમપંથને દેહ છે. હવે જોવું ; પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધ, ક્રિયાકાંડે, ઉપાસનાના રહ્યું કે ધમને આત્મા એ શું છે? આત્મા એટલે ચેતના કે પ્રકારે વગેરે ધમની કટિમાં ગણાય છે, તે બધા જ વ્યવહારિક જીવન. સત્ય, પ્રેમ, નિઃસ્વાર્થપણું, ઉદારતા અને વિવેકવિનય આદિ ધમે છે અને તે જ્યાં સુધી પારમાર્થિક ધમ સાથે અભેદ્ય સદ્ગણે તે ધમનો આત્મા છે. દેહ ભલે અનેક અને જુદા જુદા સંબંધ ધરાવતાં હોય ત્યાં સુધી જ ધર્મના નામને પાત્ર છે. પાર- હેય, પણ આત્મા સર્વત્ર એક જ હોય છે. તે પછી એક જ . માર્થિક ધમ એ જીવનની મૂલગત તેમ જ અદશ્ય વસ્તુ છે. તેનો ધર્મના આત્માને ધારણ કરવાનો દાવો કરનાર જુદા જુદા ધર્મ અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યકિતને જ હોય છે, જ્યારે પંથના જુદા જુદા દેહ અંદરોઅંદર કેમ લડે છે ? વ્યાવહારિક ધમ દૃશ્ય હેઇ, બીજાઓ જોઈ શકે તેવું છે. પાર- નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે ' માર્થિક ધમને સંબંધ ન હોય તે ગમે તેટલા જુના અને દરેક પંથ જ્યારે આત્મા વિનાના મુડદા જે થઈ કેહવા માંડે બહુસંમત બધા જ ધર્મો વસ્તુતઃ ધમને આભાસ જ છે.
છે અને તેમાંથી ધમના આત્માનું નૂર લેપ થઈ જાય છે ત્યારે - જ્ઞાન અને વિદ્યા એ માત્ર બહુ વાચનથી જ મળી જાય છે જે તે સંકુચિતદષ્ટિ બની એકબીજાને વિરોધી અને દુશ્મન માનવાએમ નથી. એાછું કે વધુ વાંચવું એ રૂચી, શકિત અને સગવડને મનાવવા માંડે છે. આ કેહવાણ કેવી રીતે શરૂ થાય છે અને તે સવાલ છે. પણ, ગમે તેટલું ઓછું વાંચવા છતાં જે વધારે સિદ્ધિ કેમ વળે જાય છે એ જાણવું હોય તે બહુ ઊંડાણમાં જવું પડે અને લાભ મેળવવાં હોય છે, તેની અનિવાર્ય શરત એ છે કે, તેમ નથી. શાર, તીર્થો અને મંદિરે વગેરે પોતે જડ હોઈ મનને ખુલ્લું રાખવું અને સત્ય-જિજ્ઞાસાની સિદ્ધિમાં કઈ પણ કોઈને પકડી રાખતાં, ધકેલતાં કે આ કરવા કે તે કરવાનું કહેતાં પૂર્વગ્રહોને કે રૂઢ સંસ્કારને આડે આવવા દેવા નહિ. મારો અનુ- નથી. એ પોતે જડ અને નિક્રિય હોઈ બીજા ક્રિયાશીલ દ્વારા જ , ભવ એમ કહે છે કે આ માટે સૌથી પહેલાં નિર્ભયતાની જરૂર પ્રેરાય છે. એવા ક્રિયાશીલે એટલે દરેક ધમપંથના પંડિત, ગુરૂ છે. ધમને ખરો અને ઉપયોગી અર્થ થતા હોય તે તે નિર્ભ અને ક્રિયાકાંડીએ. જ્યારે એવા પંડિત, ગુરૂઓ અને ક્રિયાકાંડીઓ થતા સાથેની સત્યની શેધ છે.
પોતે જાણે-અજાણે ધમની ભ્રમણમાં પડી જાય છે અને ધર્મના જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેને સ્થાને મધુર તેમ જ સરળ આશરા નીચે તેઓ વગર-મહેનતિયું, સગસર્વાગીણુ સ્વચ્છતા તેમ જ સુમેળથી ભરેલું બળ આણવું એ જ વડિયું અને બિનજવાબદાર જીવન જીવવા લલચાય છે, ત્યારે જ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ, વસ્તુ પ્રાચીન કાળથી દરેક ધર્મપંથના દેહે આત્મવિહેણ બની સડવા લાગે છે, કેહવા માંડે દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે. આપણા દેશમાં સંસ્કૃત છે. અનુયારીવર્ગ ભેળો હોય, અભણ હોય કે અવિવેકી હોય તિની સાધના હજારો વર્ષ પહેલાંથી શરૂ થયેલી અને આજે પણ ત્યારે તે ધમને પોષવાની ભ્રમણામાં ઊલટું ધમદેહનું કેહવણ જ ચાલે છે. આ સાધના માટે ભારતનું નામ સુવિખ્યાત છે. તેમ પોષે છે અને આ પિષણની મુખ્ય જવાબદારી પેલા સગવડિયા છતાં ધર્મનું નામ સૂગ ઉપજાવનારૂં થઈ પડયું છે અને તત્ત્વજ્ઞાન પંડિત કે પુરોહિત વર્ગની હોય છે. એ નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે અને એનું શું કારણ દરેક પંથના પંડિત કે પુરાહતવગને જીવન તે સુખમાં એ આજને પ્રશ્ન છે. એને ઉત્તર ધમગુરૂ, ધર્મશિક્ષણ અને જીવવાનું હોય છે. પોતાની એક બીજાની નજરે ન ચડે અને ધર્મસંસ્થાઓની જડતા તેમ જ નિષ્ક્રિયતામાંથી મળી જાય છે. પિતે અનુયાયી વર્ગની નજરમાં મોટો દેખાય એવી લાલસા તે
દરેક નાનામોટા ધર્મનું અવલોકન કરીએ તે આટલી બાબતે સેવો હોય છે. આ નિર્બળતામાંથી તે અનેક જાતના આડંબરે છે તે સર્વ સાધારણ જેવી છે–શાસ્ત્ર, તેને રચનાર અને સમજાવનાર પિતાના વાડામાં પગે જાય છે અને સાથે સાથે ભેળ અનુયાયી વર્ગ . પંડિત કે ગુરૂ, તીર્થ, મંદિર આદિ પવિત્ર લેખાતાં સ્થળે, અમુક રખે બીજી બાજુ તણાઈ જાય એ ધારતીથી તે હંમેશાં બીજા ધર્મ જાતની ઉપાસના અગર ખાસ જાતના ક્રિયાકાંડે, એવાં ક્રિયાકાંડે પંથના દેહની ખામીઓ બતાવ્યા કરે છે. પિતાના તીર્થનું મહત્ત્વ અને ઉપાસનાઓને પોષનાર અને તે ઉપર નભનાર એક વગે. તે જ્યારે ગાય છે ત્યારે તેને બીજાઓનાં તીર્થોના મહત્ત્વનો ખ્યાલ