SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આ ૨૩૦ પ્રબુદ્ધ જીવન 'તા, ૧-૪-૬o ગત વર્ષ દરમિયાન જાયેલાં વ્યાખ્યાને તથા આજના સમયને લગતી કથાઓ સંભળાવીને શ્રોતાઓનું તેમજ અન્ય સંમેલનો '. મનરંજન કર્યુ હતું અને સંધ તરફથી કવિશ્રીને યોગ્ય પુરસ્કાર સંઘ તરફથી ગત વર્ષ દરમિયાન નીચે મુજબની વ્યાખ્યાન કરવામાં આવ્યો હતો. સભાઓ તથા સંમેલન યોજવામાં આવ્યાં હતાં. ૯. તા. ૪-૨-૬૦ ના રોજ “મનોહરમાં શ્રી જગદીશ ૧. તા. ૨૭-૬-૫૮ ના રોજ સંધના કાર્યાલયમાં શ્રી. નાણાવટીએ હિમાલયમાં દાર્જીલીંગ બાજુએ પર્વતારોહણને પરમાનંદ કુંવરજી કાપડિયાએ “બદ્ધકેદાર' એ વિષય ઉપર લગતી જે તાલીમ હિમાલયન માઉન્ટેનિયરીંગ ઇન્સ્ટીટયુટ તરફથી વ્યાખ્યાન આપ્યું હતું. અને એ વ્યાખ્યાનમાં પિતે તાજેતરમાં આપવામાં આવે છે તેને લગતી ૧૭૦ રંગીન સ્લાઈઝ સંધના કેદારનાથ, તુંગનાથ તથા બદ્રીનાથની યાત્રાએથી પાછા ફરેલા તેને સભ્યોને દેખાડી હતી અને એ રીતે હિમાચ્છાદિત પ્રદેશમાં કેવી લગતાં અનેક સ્મરણે તેમજ અનુભવો પિતાનાં વ્યાખ્યાનમાં તેમણે રીતે આરોહણ- અવરોહણ કરવામાં આવે છે અને વિકટ રજુ કર્યા હતાં. પ્રદેશને કેવી રીતે પસાર કરવામાં આવે છે તેને સચેટ ખ્યાલ ૨. તા. ૪–૭–૧૯ રોજ “મનોહર ” માં શ્રી નવનીત આપ્યા હતા. લાલ પરીખ ગયા વર્ષે કેદારનાથ–બદ્રીનાથની યાત્રાએ ગયેલા ' ૧૦. તા. ૬-૨-૬૦ ના રોજ સંઘના કાર્યાલયમાં શ્રી, તેને લગતું તેમણે રંગીન ચિત્રપટ તૈયાર કરેલું તે ચિત્રપટ કાન્તિલાલ ઉમેદચંદ બડિયાએ “વિકાસ યોજના અને દેખાયું હતું અને આગલા અઠવાડીયે જેનું શબ્દોમાં વર્ણન મધ્યમ વર્ગ એ વિષય ઉપર અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન આપ્યું કરવામાં આવેલું તેજ તીર્થ ધામનું ચિત્રપટદ્વારા શ્રી. નવનીત- હતું અને મંધ્યમ વર્ગની આજની વિકટ સમસ્યાની અનેક બાજુએ ભાઇએ સંધના સભ્યને પ્રત્યક્ષ દર્શન કરાવ્યું હતું. આલોચના કરી હતી અને સરકાર તેમજ મધ્યમ વર્ગ ઉભયને ૩. તા. ૧૬-૮-૧૯ ના રોજ કાર્યાલયમાં મુંબઈ યુનિ માગદશક કેટલાંક સૂચન કર્યા હતાં. સિપાલીટીના ડેપ્યુટી કમીશનર શ્રી. મનુભાઈ રાવળે “ગ્રામ- ૧૧. તા. : ૧૯-૨-૬૦ ના રોજ સંઘના કાર્યાલયમાં શ્રી નવનિર્માણ” એ વિષય ઉપર એક અભ્યાસપૂર્ણ અને અનુભવ- ચીમનલાલ ચકુભાઇ શાહે સાહિત્યમાં અશ્લીલતા જેવા નાજુક સભર વ્યાખ્યાન આપ્યું હતું અને ભારત સરકારના આ દિશાના વિષ્ય ઉપર એક વિચારગંભીર અને પ્રસ્તુત વિષયને અનેક બાજુ અનેકવિધ પ્રયત્નોને અને તેનાં શુભ પરિણામને ખ્યાલ એથી સ્પર્શતું વ્યાખ્યાન આપ્યું હતું. આ હો.. ૧૨. તા. ૫-૩-૬૦ ના રોજ શ્રી પ્રાણસુખલાલ મફતલાલ ૪, તા. ૨૧–૯-૫૯ ના રોજ મને હર’માં જાણીતા સ્વીમીંગ પૂલના કાફેટેરીઆમાં સંધ તરફથી સંધના સભ્યોનું એક વિદ્વાન વિવેચક તથા ચિત્રકાર શ્રી. પરમાનદ મહેરાએ પોતે સમૂહ ભોજન ગોઠવવામાં આવ્યું હતું અને એ પ્રસંગે શ્રી ગગનચિતરેલાં ચિત્ર ઉપરથી તૈયાર કરેલી રંગીન સ્લાઇસ દ્વારા વિહારી લલ્લુભાઈ મહેતાને અતિથિવિશેષ તરીકે નિમંત્રવામાં મેજીક લેન્ટનની મદદથી ભગવદ્ગીતા ઉપર પ્રવચન કર્યુ ' આવ્યા હતા. આ સમૂહભેજનમાં લગભગ ૧૫૦ ભાઈ બહેનોએ હતું, અને ભગવદ્ગીતાના તત્વને શ્રોતાઓને રોચક પરિચય ભાગ લીધો હતો. અતિથિવિશેષ તરીકે પધારેલા શ્રી ગગનવિહારી કરાવ્યો હતે. મહેતાએ ગુજરાતના નવનિર્માણ અંગે વિસ્તારથી વિવેચન કર્યું ૫. તા.-૧૦–૧૦ ૫૯ ના રોજ “મનહર ” માં શ્રી. કર હતું અને ગુજરાતની ભાવી શક્યતાઓનો ખ્યાલ આપે હતો મશી. જે. સોમૈયા ગયા વર્ષે હિમાલયના પાંચ મુખ્ય તીર્થ અને ગુજરાતને અનેક બાજુએથી ખીલવવાની મહેચ્છા ધરાવતી ધામ-- લાસ, બદ્રીનાથ, કેદારનાથ, જનેત્રી તથા ગંગોત્રીની - ગુજરાતી પ્રજાને કેટલીક માગદશક સૂચનાઓ કરી હતી. યાત્રાએ સહકુટુંબ ગયેલા, તે યાત્રાનાં તેમણે તૈયાર કરાવેલાં ૧૩. તા. ૨૦-૩-૬૦ ના રોજ “મનહર’માં ભારત સરચિત્રપટ સંધના સભ્યોને દેખાડીને ઘર બેઠાં ઉપસ્થિત ભાઈ કારનાં ફિમ્સ ડીવીઝનનાં ત્રણ ચિત્રપટો – મદુરા, કેનારક અને બહેનને એક સાથે પાંચે યાત્રાધામોનાં દર્શનને તેમણે લાભ ખજુરાહોને લગતાં અને તે ઉપરાંત શ્રી નવનીત પરીખનું નેપાળના આપ્યા હતા. આ કાર્યક્રમ લગભગ અઢી કલાક ચાલ્યો હતો. ઉત્તર વિભાગમાં આવેલ “મુકિતનાથનું રંગીન ચિત્રપટ સંઘના સભ્યોને . સંધના વર્ષો જુના સભ્ય અને મુંબઈ શહેરના નાગરિક, દેખાડવામાં આવ્યું હતું. મુકિતનાથના ચિત્રપટે હિમાલયની ભવ્યપ્રજાસેવક શ્રી. વીરચંદ પાનાચંદ શાહનું તા. ૧૧-૧૦-૧૯ ના તાનું અદ્ભુત દર્શન કરાવ્યું હતું. એકત્ર થએલાં ભાઈઓ, બહેને રોજ અવસાન થયું હતું તે અંગે સંધના કાર્યાલયમાં મુંબઈ અને બાળકે આ ચિત્રપટ જોઈને ખૂબ પ્રસન્ન થયાં હતાં. પ્રદેશના મહેસુલ પ્રધાન શ્રી રસિકલાલ ઉમેદચંદ પરીખના શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક પ્રમુખસ્થાને તા. ૧૬-૧૦-ર૯ના રોજ સંધના આશ્રયે એક શેક વાચનાલય અને પુસ્તકાલય. સભા ભરવામાં આવી હતી અને તે પ્રસંગે શ્રી. રસિકભાઈ તરફથી સંઘની આ પ્રવૃત્તિ સંતોષકારક રીતે ચાલે છે; વાચનાલયને તેમજ સ્વ. વીરચંદભાઈ સાથે ગાઢ સંબંધ ધરાવતા મિત્રો તરફથી હંમેશા ૧૨૫થી ૧૫૦ ભાઈઓ લાભ લે છે. વાચનાલયમાં આવતા સ્વ. વીરચંદભાઈને હાર્દિક અંજલિઓ આપવામાં આવી હતી. સામયિકોની યાદી નીચે મુજબ છે – ૭. તા. ૪-૧૨-૫૯ રજ સંધના કાર્યાલયમાં શ્રી. ચીમન ૬ દૈનિકે, ૧૮ સાપ્તાહિકે, ૧૩ પાક્ષિકે ૩૫ માસિક ૪ લાલ ચકુભાઈ શાહે, “આપણું રાજકીય પરિસ્થિતિ” એ ત્રિમાસિક અથવા વાર્ષિક આવે છે. તથા ભાષાની દૃષ્ટિએ ૮ ' વિષય ઉપર સરહદ ઉપર શરૂ થયેલું ચીની આક્રમણ, પાકીસ્તાન - અંગ્રેજી સામયિકે, ૬૦ ગુજરાતી સામયિકે અને ૮ હિંદી સામસાથે સુધરતા જતા ભારતના સંબંધે અને મુંબઈ પ્રદેશના યિકે એમ કુલ ૭૬ સામયિકે આવે છે. પુસ્તકાલય વિભાગમાં વિભાજન ઉપર મર્મસ્પર્શી માર્ગદર્શન કરાવ્યું હતું. ગત વર્ષ દરમિયાન રૂ. ૭૧૧-૭૬નાં પુસ્તકે ખરીદવામાં આવ્યા છે, ૮. તા. ૧૭–૧-૬૦ ના રોજ “મનહર” માં ભાવનગર અને પુસ્તકાલયને ચાલુ લાભ લેનારા ભાઇબહેનોની સંખ્યા ૨૫૦બાજુના સુપ્રસિદ્ધ બારેટ કવિ કશળસિંગ રૂપસિંગને સંઘતરફથી ની છે. ગત વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિના સંચાલન પાછળ રૂા. એક જલસે ગોઠવવામાં આવ્યો હતો. કવિશ્રી કશળસિંગે અખંડ ૪૬ ૩૧-૬૩નો ખર્ચ કરવામાં આવ્યો છે; આવક રૂા. ૪૮૦૭–૯૯ ત્રણ કલાક સુધી કાવ્યો, કવિ અને ગીત તેમ જ પૌરાણિક ની થઈ છે. એમ વર્ષની આખરે રૂ. ૧૭૬-૩૪ વધારી રહ્યો '
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy