________________
૧૨
પહેલાં તારી આ દંભી ફાચર કાઢ આંખની ફ્રાંસ તા . તે જ દેખાશે
આંખમાં સ્પષ્ટ અન્યની
પવિત્ર વસ્તુ જે હાય
તે દૈવી શ્વાનને નહિ,
રખેને એ વળે પાછે.
તે ફાડી ખાય એ તને
તે તમારા ન મેાતી
ભૂંડની પાસ વેરવા, રખે એને કરે ચૂરા હુ દીને
પગની તળે
ભાગ, ને એ તુ પામીશ, શાધ એ જડશે તને, ઠાક સાંકળ દોરે તે
ખુલો તુજ કાજ એ
માંગેથી મળશે નક્કી, જડશે શા ધના ર તે જે કોઇ ઢોકો દ્વાર
એ તેને કાજ ખૂલશે.
પુત્ર જો રેટલી માંગે, "શું આપશે. તમે ? વળી એ મત્સ્ય. જો માંગે
શુ તેને સંપ આપશે ?
તમે છે દોષથી પૂછ્યું,
છતાંયે અક્ષિષે ભલી, તમારા બાળકોને જે
જાણા છે કેમ આપવી.
ત્યારે તે કેટલી સારી,
તમને
M.M
તમારા દિવ્ય એ પિતા, બક્ષિયો આપે માંગા જો એની પાસ તા!
તેથી જેવુ' તમે ચાહે, - -
વન અન્ય પાસથી,
એવી રીતે તમારેય ક
: -
૧૧
૧૨
૧૩
અનાદિ કાળને આ તે
નિયમ અવિચાય છે, અટળ કાયદો આ છે
સ ંતાને આ જ એવ' છે.
પ્રવેશવું સાંકડે 'દ્વારે, કેમ કે છે વિનાશના ભાગને દ્વાર...
જે વાટે જાય છે
વિશાળ
પ્રબુદ્ધ જીવન
'',
જે છે
સાંકડુ દ્વાર, જે છે માર્ગ સાંકડા,
તે છે જીવન દેનારેશ
શેાધે છે વાટ કાંક તે
જે ધારે વેષ મેઢાનાં,
અન્તરે જે વરૂ સમા, એવા ધમ તણી વાત
ચે ત વુધ્ધ ક ર નાં ૨ થી.
કળા એ દેય છે. કવાં;
જોઇને એમ આળખા, શુ કાંટા જીરા દેશે
કે થાર દ્રાક્ષ આપશે ?
જી, જે ત સારાં, સારાં તે દેય છે તથા ખરાબ દક્ષને કળા ખરાબ આવશે.
વળી ન તરુ 'સારાં,
કળા ખરાબ આપશે. ફળા ન પામશેશ સારાં
ખરાબ તરુ થકી.
ફળે જે ન ધરે સારાં, તે તઃ અગ્નિને વિશે ભરમ કરાય છે કાપી;
કળાથી સૌ જણાય છે.
વવુ. અન્યની પ્રતિ. સંધ દ્વારા યાજાયલા ચારણી સાહિત્યના જલસા તા. ૧૭–૧–૬૦ રવિવારના રોજ રાત્રીના સમયે શ્રી મુંબઈ જૈન યુવક સાઁધ તરફથી ન્યૂ મરીન લાઇન્સ ઉપર આવેલા મન. હર'માં ભાવનગર બાજુના સુપ્રસિદ્ધ બાટ કવિ કશળત’ગ રૂપ સિંગના એક જલસે ગેઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચારણી લાકસાહિત્યમાં રસ ધરાવતાં ભાંઇ બહેનાથી આખા હૉલ ચીકાર ભરાઇ ગયા હતા. રાત્રીના આઠ વાગ્યે જલસાની શરૂઆત કરવામાં ” આવી હતી. પ્રારંભમાં સધના મંત્રી શ્રી, પરમાનંદકુંવરજી કાપડિયા તરફથી કવિશ્રીને સ ંધ વતી આવકાર આપવામાં આવ્યું. હતા અને તેમને થાડા પરિચય આપીને ફુલહારથી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે બાદ કવિશ્રીએ પેાતાને કાવ્યપ્રવાહ વહેતા કર્યાં હતા. તેમને બુલંદ છતાં કણપ્રિય અવાજ, ઝડઝમકથી
જેએ માત્ર કરે ખેલ્યા,
મને કહી “પ્રભુ ! પ્રભુ!'' સ્વ'ના રાજ્યમાં તે સૌ
પામશે
ન
પ્રવેશવા.
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૨૦
૨૧
૨૨
તા. ૧-૨-૬૦
પશુ દિગ્ પિતાની જે ઇચ્છાનુ સાર ંવત શે, પ્રવેશ પામશે તે તે ર સ્વર્ગ ના રાજ્યને વિશે
તે ક્રિને તે મને કહેશે, “તારે નામે અમે પ્રભુ,
ભાખ્યાં હતાં ઘણા ભાવી બાધાઓ દૂર સૌકરી,
આશ્ચય નાં ઘણાં કામે કર્યા'તા તુજ નામથી ”
ત્યારે કહીશ એવાને, “તમારૢ જાણતા નથી, થાએ આ આંખથી દૂર
છે ખાટાં વને તમે.”
તેથી જે વચના મારાં
સાંભળી તેમવત શે ડાહ્યો એ છે ખરે બાંધ્યુ ધર ખડક ની
મેધ તૂટે પૂરા આવે,
-t
જે આવાસ વાયુથી, ખડકા પર બાંધેલા
પડે આવાસ એ નહિ.
તે
સુણી વચને મારાં, તેમ જે વશ નહિ, એને તે! સમજો મૂખ ખાંધ્યુ છે ઘર વાલુમાં
ટે મેધ, પૂરા આવે, ધરને વાયુ ઝા પટે, ઘર આખું પડીને એ
જમીન સરસુ બને.'
૨૩
२५
૩૯
સુણીને ઇસુની વાણી, ડૂબ્યાં આશ્ચમમાં જતા, ગંભીર અર્થના શબ્દો લાયા અધિકારથી. અનુવાદક વિઠ્ઠલદાસ દેસાઈ
૩૦
ભરેલી તાલબદ્ધ વાણી, અસ્ખલિતપણે વહી રહેલી પ૬૫ કિત, શ’કરનાં તાંડવને કે ગોપગાપીએના રાસને મુર્તિમત કરતી શ્રેણી બહુ પદ્યરચનાઓ વધુ શ્રોતામંડળને તેમણે લગભગ ત્રણ કલાક સુધી મત્રમુગ્ધ બનાવી હતી. ઉપસ્થિત ભાઈ બહેનાને પૌરાણિક ભૂતકાળમાં તેમણે પ્રવેશ કરાવ્યેા હતેા અને અનેક રાચક કથાઓ અને દુહા વડે સૌના મનનુ તેમણે રજન કયુ" હતુ.... બુદલાયલાં જમાના ઉપર અનેક કંઢાંક્ષા કરીને કાવ્યકથનમાં વિનાની તેમણે પુરવણી કરી હતી. અન્તભાગમાં સંધ તરફથી રૂા. ૫૧ને પુરસ્કાર તેમના ચરણે ધરીને સંધે તેમના કવિત્વના યથાશક્તિ પુરસ્કાર કર્યાં હતા. સંધના પ્રમુખશ્રી શ્રી. ખીમજી માડણ ભુજપુરિયાએ કવિશ્રીને સાંભળતાં પેાતાને થયેલા આંત આનદ વ્યકત કરીને તેમના આભાર માન્યા હતા.