________________
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧૮૦ ખ્રિસ્તી ધર્મગુરુ નિર્માણ કરવા માટેની કૅલેજ
રેમન કેથલિક સંપ્રદાયના વડા ધર્મગુરુ નામદાર પિપ તરફથી મળેલી આર્થિક સહાય વડે ગોરેગાંવ ખાતે ૪૫ લાખ રૂપિયા ખર્ચીને સેમીનરી ઓફ ધી આર્ચડાયોસીસ' એટલે કે ધર્મગુરુ તરીકેને આજીવન વ્યવસાય સ્વીકારવાની ઈચ્છાવાળા ઉમેદવાર વિદ્યાર્થીઓને તાલીમ અને શિક્ષણ આપવાની કૉલેજ-મહા પાઠશાળા--માટે તાજેતરમાં એક આલીશાન મકાન નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનનું ગયા ઓકટોબર માસની. પાંચમી તારીખે ઉદધાટન કરવામાં આવ્યું હતું અને તે માટે એ સ્થળ ઉપર એક ભવ્ય સમારંભ જવામાં આવ્યો હતો. આ સેમીનરીને-કૅલેજનેશી રીતે ઉદ્ભવ થયો અને તેમાં દાખલ થતા વિધાથીઓને શું શું શીખવવામાં આવે છે અને ક્યા પ્રકારની તાલીમ આપીને એક ખ્રિસ્તી સાધુ-ધર્મગુરુ તરીકે તૈયાર કરવામાં આવે છે તેની રૂપરેખા રજુ કરતે એક લેખ રેવન્ડ ફાધર ડી. ફેરાડેને લખેલો એ દિવસના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પરિપૂર્તિમાં પ્રગટ થયું હતું. તેને જરા સંક્ષિત કરીને તેને ભાવાનુવાદ તંત્રીનોંધપૂર્વક નીચે આપવામાં આવે છે.
દુનિયાના દરેક ધર્મ સાથે તે તે ધર્મની સાધુસંસ્થા સેમીનરીને ઉદ્ભવ કેમ થયો અને તેનું સ્વરૂપ કેવું છે તે જોડાયેલી હોય છે. એમ છતાં આ સાધુસંસ્થાનું જે વ્યવસ્થિત જાણવા માટે ઉપર જણાવેલ લેખના અનુવાદ તરફ વળીએ. અને અમલી બંધારણ રોમન કેથોલિક સંપ્રદાયમાં જોવામાં
પરમાનંદ આવે છે અને ધર્મગુરુ બનવાના ઉમેદવાર માટે પૂર્વતાલીમની જે વિગતવાર વિચારણા અને પ્રબંધ હોવાનું માલુમ પડે છે
ખ્રિસ્તી ધર્મગુરુ નિર્માણ કરવા માટેની કોલેજ તેવી રચના ભાગ્યે જ અન્યત્ર નજરે પડે છે. જૈન સંપ્રદાયમાં
૧૯૩૬ના જૂન માસની ૧૩ મી તારીખે મુંબઈના એ સાધુ સંસ્થા બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. દીક્ષિત સાધુ થયા
વખતના આર્ચબીશપ (રોમન કેથોલીક કિશ્ચિયન કોમના વડા તે બાદ તેને અતિ કઠણ એવો આચાર પાળવો પડે છે, પણ
ધર્મગુરુ) રેવન્ડ ડે. જોકીમ લીમાએ જેની લાંબા વખતથી અપેક્ષા સમય સાધુસમાજનું નિયમન કરતી કોઈ વ્યવસ્થા
રાખવામાં આવતી હતી તેવી-
ખ્રિસ્તી ધર્મગુરુ થવા ઈચ્છતા નથી અને દીક્ષિત થવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તે
વિઘાથીઓને જરૂરી તાલીમ આપીને તૈયાર કરનારી સેમીનરીસંપ્રદાયમાં કશે જ પ્રબંધ જોવામાં આવતું નથી. જે કોઈ
કૅલેજ-એટલે કે મહાવિદ્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. દીક્ષા લેવાની ભાવનાથી આવ્યો-તે ના હોય કે મોટો-તેને એ નાના સરખા ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેલા ચાર થોડા દિવસ આમ તેમ ફેરવીને-જવાબદાર માણસોની સંમતિ ઉમેદવાર વિધાથીઓને ઉદ્દેશીને તેમણે કહયું કે “ લિધી, ન લીધી, અને દીક્ષા આપી દેવામાં આવે છે. પરિણામે ધ્યાનમાં રાખવાનું છે કે તમે આજે એક એવી જીવનપદ્ધતિ
આ સાધુઓ મોટા ભાગે જડ, તેજ વિનાના, ભૂતકાળમાં ડુબેલા, અખત્યાર કરવાના માર્ગે જઈ રહ્યા છે કે જેની, તેમાં રહેલા નિષ્ણાણુ, ક્રિયાકાંડી, અજ્ઞાનબધિર અને ધર્મશાસ્ત્રનું પાટિયું આદર્શોની દષ્ટિએ, અન્ય કોઈ જીવનપદ્ધતિ સાથે સરખામણી .
જ્ઞાન ધરાવતા માલુમ પડે છે. આજની દુનિયા સાથે અને થઈ શકે તેમ નથી. આમ છતાં એમાં કોઈ શક નથી કે • આજે ચાલી રહેલા વિચારપ્રવાહ સાથે તેમનો કોઈ મેળ હોત એ અતિ કઠણુ જીવનપદ્ધતિ છે. જીવનના કોઇ સામાન્ય
નથી. જૈન સમાજને પ્રાણવાન સાધુસંસ્થા જોઈતી હોય તે વ્યવસાય માટે તમને તૈયાર કરવાના નથી, પણ એક પ્રકારના તેણે આખી સંસ્થાનું–ચાલુ પરંપરાનું–-નવસંસ્કરણ
દિવ્ય જીવન માટે તમને તૈયાર કરવાના છે. ઈશ્વરના કુશળ કરવું જોઈએ અને પૂર્વતાલીમ મેળવીને પાત્રતા સંદેશવાહક બનવા માટે જે તાલીમમાંથી તમારે પસાર થવાનું સિદ્ધ કર્યા સિવાય કોઈ પણ વ્યક્તિ દીક્ષિત બની ન શકે છે તે એવી અપેક્ષા ધરાવે છે કે તે માટે તમારે ઊંચામાં એ કડક પ્રબંધ તેણે વિચારવું જોઈએ.
ઊંચું શિક્ષણ પ્રાપ્ત કરવાનું રહે છે, એટલું જ નહિ પણ, અહીં એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે ખ્રિસ્તી
તમારે ઊંચામાં ઊંચા દિવ્ય ગુણે પણ પ્રાપ્ત કરવાના રહે છે. સમાજમાં એવી એક પરંપરા પ્રવર્તે છે કે કઈ પણ ખ્રિસ્તી
આ માટે તાલીમ એક અનિવાર્ય આવશ્યકતા છે. દુનિયાને ગમે કુટુંબમાં ત્રણ ચાર છોકરા હોય તે એક છોકરે ડાકટર થાય
તે વ્યવસાય હોય–પછી તે ડોકટરને હય, વકીલનો હોય કે તે બીજે વકીલ થાય. ત્રીજે એન્જિનિયર થાય તે કદાચ પૂર્વ- દરજીને પણ હેય-દરેક વ્યવસાય માટે ચોકકસ પ્રકારની સંસ્કારના પરિણામે એકાદ છોકરાના દિલમાં ધર્મગુરુને
તાલીમની અપેક્ષા રહે જ છે. કોઈ પણ ધંધામાં આજીવન વ્યવસાય સ્વીકારવાની ઈચ્છા જાગે. આવા છોકરાને
સફળતાની પ્રાપ્તિને તેમ જ પ્રગતિની સાધનાને આધાર તેને ગ્ય ઉમ્મરે ઉપર જણાવી તેવી સેમીનરીમાં દાખલ કરવામાં
લગતી આપવામાં અને લેવામાં આવતી તાલીમ ઉપર રહે છે. આવે છે, દશ વર્ષ સુધી તેને અનેક પ્રકારની તાલીમ અને
તે પછી ધર્મગુરુને વ્યવસાય જે આ દુનિયામાં મહાનમાં મહાન શિક્ષણ આપવામાં આવે છે અને છેવટની પરીક્ષાઓ અને અને ઉમદા વ્યવસાય છે તેને સાર્થક બનાવવા માટે વધારે કસોટીઓમાંથી પસાર થાય ત્યાર પછી જ તેને ખ્રિસ્તી નકકર તાલીમની જરૂર હોય તે સ્વાભાવિક છે.” સાધુ તરીકેની દીક્ષા આપવામાં આવે છે. એ છેવટની " આ એતિહાસિક પ્રવચનને મહિને થ ન થયે, એટ દીક્ષા મળી એટલે તે આજીવન સાધુ થ, પણ તેવી દીક્ષા લામાં તે આર્ચબીશપનું અવસાન થયું અને પાદરીઓની મળ્યા પહેલાં કોઈ પણ સમયે ઉમેદવાર વિદ્યાથી પોતાને ઘેર તાલીમને લગતા ઉપર જણાવેલા આદર્શોને અમલી બનાવવાનું પાછો જઈ શકે છે અને ગૃહસ્થાશ્રમી બની શકે છે. વળી દશ કાય તેમની પછીના આચબીશપ ટી. રૉબર્ટસના ભાગે આવ્યું. વર્ષના ગાળામાં પણ વેકેશન દરમિયાન તે વિદ્યાર્થી અવારનવાર આ નવા આર્ચબીશપે આ નાની સરખી પ્રવૃત્તિને વિકસાવવાનું પિતાને ઘેર જઈ શકે છે અને મા-બાપ ભાઈ-ભાંડુ સાથે રહી કાર્ય અપનાવી લીધું અને તેમના કુશળ માર્ગદર્શન અને શકે છે. આવી વ્યવસ્થાને લીધે કોઈ પણું ન દીક્ષિત થયેલા આ જન નીચે એ સેમીનરી સ્થિર પાયા ઉપર મૂકાણી અને ખ્રિસ્તી પાદરી અન્ય નવદીક્ષિત સાધુ કરતાં વધારે જ્ઞાનસંપન્ન, તેમાં ભણતા વિદ્યાથીઓની સંખ્યા પણ વધતી ચાલી. શક્તિ સંપન્ન, ખડતલ અને સાહસિક માલુમ પડે છે. જૈન તેમના અથાગ પરિશ્રમ અને ખંતના પરિણામે, મુંબઈ ખાતેના સમાજ પોતાની સાધુસંસ્થાનું આ ધોરણે જે નવું સંસ્કરણ તેમના બાર વર્ષના ધર્મશાસનકાળને અન્ત, એંશી વિદ્યાથીઓ કરે તે વિશાળ જનસમાજને જૈન સમાજ જરૂર સારા, પ્રાણવાન, ધરાવતી એક વ્યવસ્થિત આકારની સંસ્થા તેમના ઉત્તરાધિકારી અને આત્મશ્રદ્ધાયુક્ત સાધુઓ આપી શકે. હવે આપણે પ્રસ્તુત આચબીશપ ગ્રેશિયાસના હાથમાં સોંપવાને તેઓ ભાગ્યશાળી થયા.