________________
૧૦૨
પ્રબુદ્ધ જીવન
એક કારમા ઘા
ગુરુવાર તા. ૮મીએ ખપેરે આખાએ મુંબઇ શહેરમાં સમાચાર ફરી વળ્યા કે હૃદયરોગના હુમલાને કારણે શ્રો ીરાઝ ગાંધીનું અકાળ અવસાન થયુ છે. શ્રી પીરોઝ ગાંધીને આ બીજો હુમલેા થયેા હતે. જે જીવલેણ નીવડયા. આપણા વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ, જેમના શ્રી ગાંધી જમાઇ થાય તેમને આથી પારાવાર દુઃખ થાય તે સમજી શકાય તેવુ છે. તેમના અને શ્રીમતી ઇન્દિરા ગાંધી અને શ્રી પ્રીઝ ગાંધીના એ પુત્રા રાજીવ અને સજીવના આ અણુચિતવ્યા દુઃખમાં આખું એ ભારત સમદુ:ખી છે. વિધિના આ એક કારમો ધા છે અને સૈાના હૃદયમાં એ જ પ્રાથના છે કે “આ દુઃખ સહન કરવાનું પ્રભુ તેમને સામર્થ્ય આપે.”
જાણે કે તેમના અંતની તેમને જાણ થઇ હાય તેમ તેમણે નર્સિગ હેામમાં જ ઇચ્છા વ્યકત કરી હતી કે તેમને અંતિમ સ ંસ્કાર હિંદુ વિધિ પ્રમાણે જ કરવા, અને તે જ પ્રમાણે થયું, શ્રી. ગાંધીના જયેષ્ઠ પુત્ર શ્રી રાવે ચિતા સળગાવી ત્યારે ત્યાં ઉપસ્થિત સૈા કાઇના દિલ હાલી ઉડ્ડયા. વર્તમાનપત્રમાં તે વખતની વડા પ્રધાનની અને રાજીવની જે આી પ્રસિદ્ધ થઇ છે તે આ દુઃખભર્યું ચિત્ર યથાર્થ રજૂ કરે છે.
શ્રી પીરાઝ. ગાંધી ચુસ્ત ગાંધીછાપના કોંગ્રેસી ન હતા, ‘જેલગમન અનેકવાર કર્યું છે' એવુ કહેવરાવનારામાંના અને લાભ મેળવવાની ઇચ્છા રાખનારામાંના એક ન હતા, ન હતા મોટા દેશનેતા, તેમ ન હતા સભાઓ ગજવનારા અને સભાની તાળીઓ મેળવનારા સારા વકતા. પણ જે કાંઇ હતા તે પણ ધણુ હતા. શ્રી અશાક મહેતાએ તેમની અંજલિમાં સાચે જ કહ્યું છે કે આપણા જાહેર જીવનમાં એમના જેવા સ્વાત્યાગી માણસા બહુ નથી અને જે છે તેમાંથી શ્રી ગાંધી આપણી વચ્ચેથી વિદાય લે એ દુઃખદ છે. '
દેશનુ હિત તેમને ઉંડે વસેલુ હતું, તેમનામાં ભારે સવેદન તત્વ અને વ્યાપક સહાનુભૂતિ હતા અને તે કાર્યક્ષમ, શકિતશાળી અને વફાદાર સાથી હતા. તેમણે તેમની રીતે દેશની અણુશુદ્ધ અને નિઃસ્વાર્થ સેવા કરી છે અને તેમના કાની સુવાસથી દેશના સામાન્ય વર્ગમાં ભારે લાકપ્રિયતા પ્રાપ્ત કરી
છે. શ્રીમતી ઇન્દિરા ગાંધી અથવા વડા પ્રધાનના અંગત વર્તુળની બહારનું એવુ તેમનું વિશિષ્ટ વ્યકિતત્વ હતું અને સસમાં તેમ જ સ સની બહાર જાહેર પ્રનેા અંગે પ્રજાના લાકમત સફળતાથી રજૂ કરનારાઓમાં શ્રી પીરાઝ ગાંધીનું આગવું સ્થાન હતું.
લેાકસભાના અધ્યક્ષ શ્રી અનંતશયનમ્ આયંગરે કહ્યું છે તેમ શ્રી ગાંધી દરેક પ્રસંગે તે દરેક વિષયમાં ખેલતા નહીં, પણ જ્યારે તે ખેલવા ઊભા થતા ત્યારે તેમના અભ્યાસપૂર્ણ પ્રવચનની, દાખલા દલીલેાની, અભપ્રાયની અવશ્ય નોંધ સરકારી અને બિનસરકારી ક્ષેત્રે લેવાતી. તે અર્થશાસ્ત્ર અને રાજકારણના સારા અભ્યાસી હતા. તેમની વ્યવહારકુશળતા અને અભ્યાસશીલ વૃત્તિ તથા અંગત સંબંધને લીધે તેઓ ગમે ત્યારે પ્રધાનમંડળમાં અથવા ભારતના એલચી ખાતામાં ગાઠવાઇ જઇ શકત. પણ તેમણે એની ઇચ્છા સુદ્ધાં પણ નહોતી કરી. તેમના અવસાનથી પડેલી ખેાટને દેશના દરેક પક્ષે-કોંગ્રેસ પક્ષ, પ્રજા સમાજવાદી પક્ષ, સ્વતંત્ર પક્ષ સામ્યવાદી પક્ષ-દરેકે ઉષ્માભરી યોગ્ય અલિએ આપી છે.
તા. ૧૬-૯
તે સરકારની ખુશામતખેારીથી દૂર રહેતા, ‘રબર–સ્ટેપ' બનવાનું તે કદી ન સ્વીકારતા. તેમણે કોંગ્રેસની નીતિની અને સરકારની ક્ષતિઓની ભારે ઝાટકણી સ ંસદમાં અને સંસદ બહાર કાઢી છે. તેમાં કડવાશ ન હતી, પૂર્વગ્રહ ન હતા; હતી આરપાર નિરખી શકાય તેવી તેમની નિષ્ઠા.
( નહેરુ પછી કાણુ ?' તેની ચર્ચા જ્યારે જ્યારે દેશમાં થાય છે, ત્યારે આપણને ભાન થાય છે કે પહેલી હરેશળના નેતાઓ પાકટ ઉંમરે પહોંચતા જાય છે તે બીજી હરોળ હજી જામની નથી. શ્રી. પીરેશઝ ગાંધી આ હરેાળના નામી નેતા હતા. લેકાને વિશ્વાસ તેમનામાં દૃઢ થયા હતા અને પ્રજા જીવનનાં અનેક પ્રશ્નોમાં તેઓ ખૂબ રસ લઇ લેક સમક્ષ તે રજૂ કરતા હતા. જે માંધવારી આજે સામાન્ય માણસાને પારાવાર મુઝવે છે તેની વિચારણા અંગે હાલમાં નીમવામાં આવેલી સમિતિના પણ શ્રી શ્રીરેઝ ગાંધી એક સભ્ય હતા.
લાકશાહીના છોડ આપણા દેશમાં ઉગીને ઊભા થાય છે, ત્યારે તેનું જતન કરવાની ખાસ જરૂર છે એ સૌ કોઇ સ્વીકારે છે. શ્રી શીરાઝ ગાંધી નિપુણતાથી આવુ જ કાર્ય કરી રહ્યા હતા. દેશનું સ્વાતંત્ર્ય સાચવવાં માટેના શ્રી પ્રીઝ ગાંધી એક અનન્ય ઉપાસક હતા.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પી!
જાહેર જીવનના અનેક પ્રશ્નોને તેમણે એરણે ચઢાવ્યા-પ્રજાનુ ધ્યાન એ પ્રશ્નોની જટિલતા તરફ કેન્દ્રિત કર્યું. આમાં મુંદડા પ્રકરણ મુખ્ય હતું. કોંગ્રેસ પક્ષના સસદાય સભ્ય હાવા છતાં
કાન્તિલાલ મડિયા અમદાવાદની પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી અમદાવાદ જૈન યુવક સંધના ઉપક્રમે યાજાયલી પર્યું પણુ વ્યાખ્યાનમાળાને આઠ દિવસના કાર્યક્રમ નીચે મુજબ હતેા ઃશ્રી અમિતાબહેન મહેતા મુનીશ્રી જિનવિજયજી
શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી
શ્રી દલસુખભાઇ માલવણિયા પંડિતશ્રી સુખલાલજી શ્રી ગગનવિહારી મહેતા ડે. હરિપ્રસાદ શાસ્ત્રી આચાર્ય શ્રી. આર. ડી. દેસાઇ શ્રી નવલભાઇ શાહ મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી હંસાબહેન મહેતા શ્રી બાબુભાઇ જશભાઇ પટેલ શ્રી અમિતાબહેન મહેતા આચાર્યશ્રી એસ. આર. ભટ્ટ માનનીય શ્રી માણેકલાલ શાહ સુમતરાય સી. ભટ્ટ
સ્યાદ્વાદ
હિંદ અને અમરિકા વલભીગુજરાતનુ એક સાંસ્કૃતિક સાહિત્ય અને વિજ્ઞાન [કેન્દ્ર આપણા પ્રશ્નો અને આયેાજન પર્યુંષ્ણુની આરાધના સ્ત્રીશિક્ષણ રાષ્ટ્રીય ચારિત્ર્ય ભજનો
નીતિ
સામાજિક ધર્મ
દાન
‘વ્યાખ્યાનમાળા'નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના રાજ્ય પાલ શ્રી મહેદી નવાઝ જંગના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
*
ભજતા
જૈન સંસ્કૃતિના વારસા રાસયુગના જૈન કવિ બુદ્ધ અને મહાવીર
X
*
ભારત જૈન મહામંડળ (મુંબઈ શાખા) આયોજિત
શ્રી કેદારનાથજી
માનનીય ત્ર. શી. ભારદે આચાય શ્રી એમ. પી. ભગુડકર મુનીશ્રી સંતબાલજી
પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ
શ્રી ભારત દ્વૈત મહામંડળ-મુંબઇ કાર્યાલયના ઉપક્રમે આ વર્ષે ચાજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રક નીચે મુજબ હતા ઃ
દા. ન. શિખરે. એમ. એ. શ્રી પુરુષોત્તમ કાનજી (કાકુભાઇ) સ્વામી સત્યભત પ્રોફેસર રજનીશ
*
ધાર્મિક પર્વ આર વન દે જીવમેં આધ્યાત્મમા સ્થાન જૈન તત્વજ્ઞાનકી વિશિષ્ટતા જૈન સિદ્ધાંત અને આજના સાંપ્રદાયિક પ્રવાહો મહાત્મા ગાંધી આર આધ્યાત્મ વ્યવહારશુદ્ધિ અનેકાંતકી વ્યવહારિકતા ધર્મ આર સાધના જીવન સાધના મા ક્રમ
શ્રી કેદારનાથજી
મુતીશ્રી વિનયચદ્રજી મહારાજ ! મનના મનેારણે
તથા મુનીશ્રી મનેાહર મુની
'