________________
પ્રબુદ્ધ જીવન
પષણ વ્યાખ્યાનમાળા
✩
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ઑગસ્ટ માસની ૧૯મી તારીખ શુક્રવારથી ૨૭મી તારીખ શનીવાર સુધી એમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગેાઠવવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન પ્રજ્ઞાચક્ષુ પડિત સુખલાલજી શાભાવશે. હંમેશની વ્યાખ્યાનસભા સવારના ૮૫ વાગ્યે નિયમિતપણે શરૂ થશે. ૧૯મી ઑગસ્ટથી ૨૩મી ઑગસ્ટ સુધીની વ્યાખ્યાનસભા ફ્રેંચ બ્રીજ ઉપર આવેલ લૈવાટ્કી લેજમાં, તા. ૨૪ તથા ૨૫ની વ્યાખ્યાનસભાએ રાકસી થીએટરમાં તથા તા. ૨૬ તથા ૨૭ની વ્યાખ્યાનસભાએ ભારતીય વિદ્યાભવનમાં ભરાશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજખ છે:~~~
તારીખ
સ્થળ
વ્યાખ્યાનવિષય
આપણાં સામાજિક જીવનમાં સ ક્રમણ
કવિવર ટાગાર
૧૯ શુક્રવાર
""
૨૦. શનીવાર
રવિવાર
૨૧
33
39
૨૨ સામવાર
23
૨૩ મગળવાર
13
૨૪ બુધવાર
22
૨૫ ગુરૂવાર
33
૨૬. શુક્રવાર
,,
૨૭ શનીવાર
વ્યાખ્યાતા
બ્લેવામ્સ્કી લેાજ શ્રીમતી માલતી ખેડેકર પ્રાધ્યાપક સુરેશ જોષી
''
શ્રી એમ. વી. દાંડ
33
7
,,
- ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઇ, ૩.
33
33
"
33
'',
,,
રોક્સી થિયેટર
"3
"
35
નવલભાઈ શાહ
,,
પ્રિન્સીપાલ હાતીમતાઇ ગંજીફરાકવાળા
” ફુલસુમ સયાણી ” ફાતમાબહેન ઇસ્માઇલ
ભારતીય વિદ્યાભવન ફાધર જે. એસ. વિલિયમ્સ
સ્વામી અખડાનંદ
,,
સુધાબહેન દેસાઇ
35
શ્રી બદ્રીનાથ વ્યાસ
ડા, મીસ એસ્તેર સેલેામન
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
એસ. એમ. જોશી
23
ભવરમલ સિ`ઘી
35
શ્રી સુશીલાબહેન સિંઘી ધૈર્ય બાળા વારા
મુનિ સન્તબાલજી પંડિત સુખલાલજી
39
""
શ્રી શાન્તિલાલ શાહ
5)
33
આ વ્યાખ્યાનમાળામાં રસ ધરાવતા ભાઇબહેનોને સભાસ્થળે વખતસર આવી પહેાંચવા, વ્યાખ્યાને ચાલતાં હેાય તે દરમિયાન પૂરી શાન્તિ અને શિસ્ત જાળવવા અને શ્રી મુંબઇ જૈન યુવક સ`ઘને તેમજ સંઘની વિવિધ પ્રવૃત્તિઓને આર્થિક સહાય વડે સીચિત કરવા પ્રાથના.
સન્ત જ્ઞાનેશ્વર જીવનની સાધના સુફીવાદ લાકસંસ્કૃતિ
સત્ય શિવ સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકા સાથે કિંમત રૂા. ૩, પાસ્ટેજ ૦-૬-૦
માધિસત્ત્વ
તા. ૧૬-૮-૬
સુગમ સંગીત
તત્ત્વજ્ઞાન શા માટે ? માનવ-પ્રક્રિયાનાં સચાલક મળે રાજનીતિ અને જીવનમૂલ્યે જાતીવાદની સમસ્યા
જીવનનાં બદલાઇ રહેલાં મૂલ્યા મહાકાવ્યાનાં થોડાંક ઉજ્જવલ સ્ત્રીપાત્રો ઇસ્લામની કેટલીક પ્રેરક કથાઓ
સમ્યક દર્શન: સમ્યક ક
ઇશુ અને ગાંધી
સર્વ ધર્મ સમન્વય
ભ, 'મહાવીર અને સત્યાગ્રહના વિકાસ ઉપસ હાર ભજન-કી ન
સ્વ. ધર્માનંદ કાસમ્મી રચિત મૂળ મરાઠી નાટક અનુવાદક :
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ ખરેડિયા કિ`મત રૂા. ૧-૮-૦, પાસ્ટેજ ૦-૨-૦ મુંબઇ જૈન યુવક સંધના સભ્ય તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્ય શિવ સુન્દરમ્ કિમત રૂા. ર, મેાધિસત્ત્વ: કિ ંમત રૂા. ૧
મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સધ.
પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઇતર વાંચન તરીકે ઉપયાગમાં લેવા લાયક તેમજ કોઇ પણ શુભ પ્રસંગે વહેચવા લાયક પુસ્તકા
દર્શન અને ચિન્તન
પરમાનંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ જે. શાહ
પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી લેખાના સગ્રહ એ વિભાગ ગુજરાતી એક વિભાગ હિંદી : કુલ ત્રણ વિભાગમાં
કિંમત રૂા. ૨૧; પેકીંગ પાસ્ટેજ રૂા. ૪
મુંબઇ જૈન યુવક સ ંધના સભ્યો તથા પ્રમુદ્દે જીવનના ગ્રાહકો માટે કિ`મત રૂા. ૧૮ પ્રબુદ્ધ જીવનની ફાઇલા કિંમત રૂા. ૬. પ્રબુદ્ધ જીવનના ગ્રાહક બનો : . વાર્ષિક લવાજમ રૂા. ૪ મળવાનું ઠેકાણું :
સુબઇ જૈન ચુવક સંઘ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ સુખ જૈન યુવક સત્ર માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ.