________________
તા. ૧૬-૮-૬૦.
પ્રબુદ્ધ જીવન
અનુકળતા જ વધારે નાણાં, નાણાંની એક
થઇ ચૂક્યો છે. તેમાં ધ્યાન ખેંચે તેવા મુખ્ય મુદ્દાઓ નીચે નિવૃત્ત થયા બાદ, આ નોંધ લખાઈ રહી છે એ અરસામાં, ચાલુ મુજબ છેઃ
માસની ૧૩મીએ મળનાર સેનેટની સભામાં આ પ્રશ્નને સુખદ (૧) ૧૯૬૦ ના નવેમ્બર માસની ૨૩ મી તારીખથી આખી અને સર્વસંમત ઉકેલ આવશે અને ગુજરાત રાજ્યના પ્રારંભમાં જ યુનિવર્સિટીનું શિક્ષણ માધ્યમ ગુજરાતી બની જવું જોઈએ
ઉભી થયેલી આ એક નાની સરખી કટોકટીનો અંત આવશે. એવો ઠરાવ ૧૯૫૦ ના નવેમ્બરની ૨૩ મી તારીખે કરવામાં
તા.ક.: સેનેટની સભાએ શિક્ષણ માધ્યમના રૂપાંતરની આવેલ હોવા છતાં અને તે માટે પૂરતા નાણુની જોગવાઈ મુદત દશ વર્ષ વધારી છે. હોવા છતાં અને જરૂર પડયે વધારે નાણું પૂરાં પાડવાની સર- શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું અપાક્ષરી પ્રવચન કારે દાખવેલી અનુકુળતા છતાં આ દશ વર્ષના ગાળામાં ગુજ ત. ૩-૮-૬૦ ના રોજ શેડ કસ્તુરભાઈ લા: ભાઈએ મુંબઈ રાત યુનિવર્સિટીએ પાઠયપુસ્તક અંગે કરવા જેવું લગભગ
ખાતે પાયધુની ઉપર આવેલા ગેડીજીના જૈન ઉપાશ્રયના નવેકશું જ કર્યું નથી અને તબીબી. ઈજનેરી અને ખેતીવાડી માટે
સથી બંધાવવામાં આવેલા મકાનનું ઉદ્ધાટન કરતાં નીચે કોઈ પણ પાઠયપુસ્તક ઉપલબ્ધ નથી, એટલું જ નહિ પણ, મુજબનું એક અલ્પાક્ષરી પ્રવચન કર્યું હતું :-- બી. એસ. સી. માટે પણ બહુ જ ઓછાં પાઠ્યપુસ્તક તૈયાર
જૈન સંસ્કૃતિ હજારો વર્ષ જુની છે, એટલું જ પણ, કરવામાં આવ્યા છે.
તે સંસ્કૃતિ મારફત જૈનોની તેમ જ જૈનેતરની અનેકવિધ સેવા '
કરવામાં આવી છે. જૈન ધર્મની સવિશેષ મહત્તા એ છે કે તેણે - (૨) આજે મેડીકલ અને ઇજનેરી કે જે અંગે આવી
કોઈ નાતજાતના ભેદ સ્વીકાર્યા નથી. બીજી સંસ્કૃતિ માફક જૈન પરિસ્થિતિ છે –
સંસ્કૃતિમાં ચડતી પડતી આવતી રહી છે. કોઈ વખત બેહોને (પ્રોફેસરે, આર્સિસ્ટન્ટ પ્રોફેસર અને લેકચર)
લીધે તો કઈ વખત હિંદુઓને લીધે તેને અને જૈન સંસ્કૃતિને મેડીકલ-તબીબી
શેષવું પડયું છે. પણ આજે તે એવી દુ:ખ ધટના બની રહી કુલ જગ્યા ખાલી જગ્યા ગુજરાd ગુજરાતી નોઉં છે કે જેનેના હાથે જ જૈન સંસ્કૃતિને પારાવાર નુકસાન પહોંચી
જાણનાર જાણનાર
રહ્યું છે. જૈન સંસ્કૃતિના હિસાબે જૈન સંધ એ મોટામાં મોટી ૧૨૭
૩૮ ૩૮ ૪૦.
૪૯
સંસ્થા છે. આ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનો બનેલો
સંધ આજે અસ્તવ્યસ્ત બની ગયેલ છે એટલું જ નહિ પણ ૧૬૭
૪૧
તેમાં ઘણી ક્ષતિઓ આવી ગઈ છે. જૈન સંધનું બંધારણ આમ પાઠ્ય પુસ્તકોને અભાવ અને અધ્યાપકોની આટલી
સુવ્યવસ્થિત ન હોવાને કારણે તેમ જ આપણા શ્રાવકે સાધુ બધી ખાલી જગ્યા અને ગુજરાતી નહિ જાણનાર અધ્યાપકોની
સાધુ વચ્ચે ભેદભાવની નીતિને લઈને જે પરિસ્થિતિ ઊભી થઈ આટલી મોટી સંખ્યા-આ પરિસ્થિતિમાં નવેમ્બર માસની ૨૭મી
થઈ છે તેથી કોઈ પણ જૈન શ્રાવકને કે જૈન સાધુને મનઃખ તારીખથી શિક્ષણ માધ્યમનું રૂપાન્તર કોઈ હિસાબે શક્ય જ નથી.
થયા વિના નહિ રહે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય એ (૩) આ માટે શિક્ષણમાધ્યમ તરીકે તત્કાલ ખેતીવાડી, છે કે પક્ષાપક્ષી કર્યા વિના સંધનું એક ચોક્કસ અને પાકું બંધાતબીબી, ઇજનેરી અને બીજા ટેકનોલોજી વિષયના શિક્ષણ રણુ ઘડવું જોઈએ જેથી આપણે જે નીચે ઉતરી રહ્યા છીએ માટે અંગ્રેજી ચાલુ રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ તેમાંથી બચીએ.” નહોતો અને આ મી પાંચ વર્ષ દરમિયાન પૂરતા પ્રચાર કરીને આ પ્રસંગે જૈન સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો તેમ જ આ વિષયના શિક્ષણને લગતાં પાઠ્યપુસ્તક કરાવી લેવા એ શ્રાવિકાઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. હેતથી જ શિક્ષણ માધ્યમના રૂપાન્તર માટે પાંચ વર્ષની મુદત મુંબઈ શહેરમાં શ્વે. . જૈનેના આટલા મોટા સમુદાય વધારવાનું સુચવવામાં આવ્યું હતું.
સમક્ષ બલવાને પ્રસંગ શેઠ કસ્તુરભાઈને ઘણા લાંબા સમયે (૪) આ માટે યુનિવસિર ધારામાં આ મુજબને તત્કાળ
સાંપડયો હતે. શેઠ કસ્તુરભાઈ પ્રત્યે જૈન , પૂ. સમાજ ઘણે ફેરફાર કરવાનું અનિવાર્ય છે, કારણ કે એડવોકેટ જનરલના
ઊડે આદરભાવ ધરાવતા રā છે અને પિતાના અનેક પ્રશ્ન અભિપ્રાય મુજબ એ મુજબ ફેરફાર કરવામાં ન આવે તે
અંગે વ્યાપક માર્ગદર્શનની સદા અપેક્ષા રાખતા રહ્યા છે. ઉપ૨૩મી નવેંબર બાદ અંગ્રેજી દ્વારા શિક્ષણ આપી શકાય જ નહિં.
રના માર્મિક ટુંકા પ્રવચનમાં શેઠ કસ્તુરભાઈએ કહ્યું છે ડું,
સૂચવ્યું છે ઘણું એમ કહી શકાય, પણ જૈન સમાજની તેમના (૫) ગુજરાતી યુનિવર્સિટિ ધારામાં ફેરફાર કરવા માટે સેનેટ
વિષે જે અપેક્ષા છે તે વિચારતાં શેઠ કસ્તુરભાઈએ જૈન સમઆ અગાઉ અનેકવાર ધારાસભાને ભલામણ કરી છે. દા. ત.
જના આજના અનેક પ્ર ઉપર જરા વધારે વિસ્તારથી વિવેચન . ૧૯૫૩માં અને તે મુજબ અનેકવાર ફેરફાર કરવામાં આવ્યા છે.
કર્યું હોત તો વધારે સારું થાત અને અનેકનાં દિલ સતવાત. દા. ત. ૧૮૫૦, ૧૯૫૪ અને ૧૯૫૬ મો. આ બધા સમય દર- : એક સેવાભાવી સજ્જનને દેહવિલય મિયાન શ્રી મગનભાઈ દેસાઈ સેનેટના સભ્ય હતા અને તેમણે
જૈન સમાજના એક જાણીતા કાર્યકર શ્રી મોહનલાલ દરેક વખતે આવી ભલામણોને ટેકો આપ્યો હતો. એ જ મગન
દીપચંદ ચેકસીનું ૬૩ વર્ષની ઉમ્મરે એગસ્ટ માસની ૮મી ભાઈ દેસાઈએ ઉપકુલપતિપદ ઉપર આવ્યા બાદ શિક્ષણમાધ્યમ
તારીખે અવસાન થતાં જૈન જૈનેતર સમાજને એક સેવાનિષ્ઠ અંગેના સુધારાની ધારાસભાને ભલામણ કરવાના ઠરાવને કાનૂન
સજજનની ખોટ પડી છે. તેમની સેવા પ્રવૃત્તિ માત્ર જૈન સમાજ બહાર જાહેર કર્યો છે અને તેમાંથી આ બધી કટોકટી સરજાઈ છે. '
પુરતી મર્યાદિત નહોતી. કેગ્રેસના તેઓ એક જૂના વફાદાર - આ ઉપરથી જેઓ આ પ્રશ્નને શાન્તિથી વિચાર કરશે સેવક હતા. વચગાળે તેઓ મુંબઈની કોર્પોરેશનમાં સભ્ય તરીકે અને ડું જીવરાજ મહેતાએ રજુ કરેલા મુદ્દાઓ ધ્યાનમાં લેશે ચૂંટાયા હતા અને નિયત મુદત સુધી કોર્પોરેશનની તેમણે સેવા તેમને શ્રી મગનભાઈ દેસાઈએ આ પ્રશ્ન ઉપર ધારણ કરેલું કરી હતી. આમ છતાં પણ તેમની સેવા પ્રવૃત્તિને મુખ્ય ક . ' વલણ કેટલું ભૂલભરેલું છે તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. આપણે જૈન વે મુ. સમાજ તરફ હતા. મુંબઈ , જૈન સ્વયંસેવક મંડળ આશા રાખીએ કે શ્રી મગનભાઈ દેસાઈના ઉપકુલપતિપદ ઉપરથી સાથે તેઓ વર્ષો સુધી ગાઢપણે સંકળાયેલા હતા. જૈન વે.
ભણ
૫
તેમાંથી બચીને રન સાધુએ સત થયાં હતાં.