________________ * -- તા. 16-9-60 પ્રબુદ્ધ જીવન પટ કરજ પડી. ત્યાર મારફ જતી રે અને સાધન-સામગ્રીની ખૂબ જરૂર છે તેને જાહેર જન- લોકોને ખૂબ ઉશ્કેરવામાં આવ્યું છે. નાની હિંસાઓમાંથી ઝડપતાના વધારે ટેકાની ખાસ જરૂર છે. આશા રાખવામાં આવે ભેર મોટી હિંસાઓ જમી રહી છે અને ભાષાને પ્રશ્ન પશ્વાદભૂમાં છે કે આ અપીલ સહૃદય સજજનોને જરૂર સ્પર્શશે અને સરી ગયું છે. આજે જે દેખાય છે તે તે બંગાળીઓ પ્રત્યેની આસામી * આ કલ્યાણમયી પ્રવૃત્તિ ચલાવવામાં અનુભવવી પડતી આર્થિક લોકોના દિલમાં જડ ઘાલીને બેઠેલી ઊંડી કટુતાની લાગણીખેંચ તેઓ જરૂર હળવી કરશે. આવી મદદ કરવાથી, પિતાની ઓની અભિવ્યક્તિ છે કે જે બંગાળીઓ છેલ્લાં ઘણાં વર્ષો દરદરકાર કરનાર આ દુનિયામાં કોઈ ને કોઈ છે એવી આવાં મિયાન આસામ ઉપર પિતાને મજબૂત કાબુ જમાવી બેઠા બાળકોને પ્રતીતિ થશે અને તે પ્રતીતિના જોરે તેઓ ભવિષ્યમાં હતા. આ ગાંડપણ પશ્ચિમ બંગાળના ઉત્તર વિભાગનાં શહેરે ઉપયોગી નાગરિક બને એ પ્રકારને વિકાસ સાધી શકશે. સુધી ફેલાયું છે. સીલીંગુરીના રેલ્વે સ્ટેશનને જે ટોળું ઘેરી નર્યા પાગલપણાને તમાસે. વળ્યું હતું અને આસામની વિધાન સભાના વિરોધ પક્ષના નેતા શ્રી એચ. ગોસ્વામી (જેમણે સીલીગુરી બાજુએ પસાર થતાં આસામમાં આજે ભાષાના નામ ઉપર ત્યાં વસતા આસામી દીર્ધદષ્ટિ વાપરીને પોલીસનું રક્ષણ માંગ્યું હતું) તેમને સોંપી તથા બંગાળી પ્રજા સમુદાય વચ્ચે જે ઉગ્ર અથડામણ ચાલી દેવા પોલીસ પાસે માંગણી કરી હતી. આ ટોળું કેવળ રહી છે તે અંગે તા. 11-7-60 ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ખૂની ઝનુનથી પ્રેરાયેલું હતું. ગોસ્વામી હાથ ઉપર નહિ આવતાં અગ્રલેખ જરૂરી પ્રકાશ પાડે છે. તેમાં જણાવવામાં આવ્યું છે આ ટોળાએ રેલવે સ્ટેશનને આગ લગાડી અને એ કક્ષાએ પોલીસને કે આસામના લોકો કોઈ ન સમજી શકાય એવા ગાંડપણના ગોળીબાર કરવાની ફરજ પડી. ત્યારબાદ આ ટોળાંએ આસામ સાણસામાં ઝડપાઈ ગયા હોય એમ લાગે છે. એક શહેરથી બીજા તરફ જતી રેલવે ટ્રેન ઉપર હુમલો કર્યો, બંગાળી નહોતે એવા શહેરમાં એમ સ્થળે સ્થળેથી હિંસક કૃત્યેના સમાચાર મળી એક પ્રવાસીને ઘસડીને બહાર કાઢો અને તેને ઠોકી ઠેકીને રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાને વ્યાપક આકારમાં ભંગ મારી નાખ્યો. એક અનર્થમાંથી બીજો અનર્થ જન્મે એવી આ ન થાય તે અંગે પોલીસ ભારે મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. દૂષિત શૃંખલાને કોઈપણ રીતે અંત આવો જોઈએ. કેટલેક ઠેકાણે પોલીસને મદદ કરવા માટે લશ્કરને બોલાવવામાં જે રાજકારણી આગેવાનોએ આસામી લોકોની ભાષાકીય આવ્યું છે અને ઉશ્કેરાયેલી લાગણીઓ ઠંડી પાડવાના કાર્યમાં આકાંક્ષાઓને, તેમને કોંગ્રેસ વિરૂદ્ધ ઉશ્કેરવા માટે, પૂરો લાભ કરફ્યુને અમલ પણ જોઈએ તેટલે કારગત નીવડ નથી. જેની ઉઠાવ્યો છે અને બીજા લોકો કે જેમણે ભાષાકીય લઘુમતીઓને શરૂઆત ભાષા અંગેના વિવાદમાંથી થઈ હતી તેણે આજે રાજ્યમાં ભડકાવવાનું –ભયગ્રસ્ત બનાવવાનું કામ કર્યું છે, આ આગેવાન વસતી આસામી પ્રજાના બહુમતી વગ અને બંગાળી લોકના લોકો હજુ પણ આજની ઉશ્કેરાયેલી પરિસ્થિતિને સમધારણ લધુમતી વર્ગ વચ્ચેના આન્તરવિગ્રહનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપર લાવી શકે તેવી સ્થિતિમાં છે. હજુ સુધી તેઓ દૂરના આ પરિસ્થિતિમાં સત્તાવાળાઓએ કડકમાં કડક પગલાં લેતાં દૂર રહ્યા છે અને લોકોને સમજાવવાના-ઠેકાણે લાવવાનાખચકાવું જોઈએ નહિ અને એ રીતે પ્રજાના વિકલ બનેલા કાય ઉપર તેમણે પોતાની લાગવગ અને શક્તિ કેન્દ્રિત કરી નથી. વર્ગોને પ્રતીતિ કરાવવી જોઈએ કે હિંસાથી કોઈ પણ કાર્યની - થોડા સમય ઉપર તેઓ ખૂબ વાચાળ હતા. આજે તેઓ મન સિદ્ધિ થવાની નથી. આમ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે ધારણ કરી બેઠા છે. તેમણે હિંસાને સીધી રીતે પ્રોત્સાહન તે પણ એટલા માત્રથી જ લોકોની સાન ઠેકાણે આવવાને આપ્યું છે અથવા તે આજની કટોકટીભરી પરિસ્થિતિ અંગે સંભવ નથી. કડક પગલાંઓ ભરાવા સાથે, પરસ્પર ઝગડે ચઢેલી ત્રાસ અને કમકમાં સિવાય તેમનું વલણ કઈ અન્ય પ્રકારનું છે કોમે શક્તિ અને સમજણપૂર્વક વિચાર કરતી થાય તે માટે એમ માનવાને કોઈ કારણ નથી; પણ આજની કક્ષાએ તેમનું રાજ્યના બધા રાજકીય પક્ષોએ એકત્ર બનીને પ્રયાસ કરે મિન એકસપણે ધ્યાન ખેચે એવું છે. તેફાને ચઢેલા ટોળાઓને જોઈશે. ખાસ કરીને આ બાબતમાં ત્યાંની ધારાસભામાં કોંગ્રેસ જો તેઓ વખોડી નાખે તો તેઓ પ્રાપ્ત કરેલી લોકપ્રિયતા અમુક સામેના જે વિરોધી પક્ષો છે તેમના માથે વિશેષ જવાબદારી અશે ગુમાવી બેસે એ કદાચ તેમને ભય હોય. તેઓ આજે રહેલી છે. આ વિરોધી પક્ષોએ આસામી ભાષાને રાજ્યની ભાષા સુલેહશાંતિને લગતી જે કાંઈ સલાહ આપશે તે તરફ કોઈ ધ્યાન તરીકે જાહેર કરવામાં આવે તેવી આસામી પ્રજાની આકાંક્ષાને કે નહિ આપે. અને એ રીતે તેઓ ખુલ્લા પડી જશે એમ પૂરો લાભ ઉઠાવ્યો છે, ત્યાંના મુખ્ય પ્રધાને જે જાહેરાત કરી સમજીને તેમને કહ્યું માર્ગદર્શન આપવાથી તેઓ દૂર રહેતા હોય છે કે રાજ્યની વિધાન સભાની આગામી બેઠકમાં આસામી ' એ પણ બનવાજોગ છે. આ ગમે તે હોય, પણ રાજ્યમાં પરિભાષાને રાજ્યની ભાષા તરીકે જાહેર કરવાને લગતું બીલ-ધારાને . સ્થિતિ એટલી બધી બગડતી અને જોખમી બનતી જાય છે કે ખરડે-રજુ કરવામાં આવનાર છે. આ જાહેરાતથી આ વિરોધી જે આસામને રાજકારણી આગેવાનો સાંકડા ખ્યાલોને વશ પક્ષોએ પૂરો સંતોષ માનવો જોઈએ. બીજી બાજુએ ભાષાકીય બનીને લોકોને સુલેહ શાન્તિના માર્ગે વાળવામાં પ્રવૃત્ત નહિ બને લઘુમતી વર્ગો અંગે જે સેફગાર્ડઝન–બાંહ્યધરીઓને-આ બીલમાં તે તે ભારે શોચનીય લેખાશે. આસામમાં કાયદો અને વ્યવસ્થાની સમાવેશ કરવામાં આવનાર હોવાનું ત્યાંના વડા પ્રધાને સૂચવ્યું છે તે પુનઃ સ્થાપના કરવામાં સર્વ રાજકીય પક્ષોનું એકસરખું સમાન બાંહાધરીઓ કરતાં વધારેની ભાષાકીય લઘુમતીઓએ, વ્યાજબી રીતે , હિત રહેલું છે. જે રાજય પ્રદેશની કક્ષાના આગેવાનો લોકોને વિચારતાં, અપેક્ષા રાખવી ન જોઈએ. આસામમાં વસતી બંગાળી હિંસાને માર્ગ છોડી દેવા માટે સમજાવવાને અસમર્થ હોય તે ભાષા બોલતી લધુમતીએ એવી તે માંગણી કરેલી કે આસામી ભાષા તેમણે પિતાના પક્ષના અખિલ ભારતીય આગેવાની મદદ લેવી માફક તેમની ભાષાને પણ રાજ્યભાષા બનાવવી જોઈએ. આ જોઈએ. ગમે તેટલા મોટા માણસે હોય પણ જે તેઓ દિલ્હીમાં બેઠા બેઠા અપીલો બહાર પાડયા કરશે તે તેથી કાંઈ પણ પરિમાગણુએ જ ઘણું નુકસાન કર્યું છે. આ ગેરવ્યાજબી ભાગણીને ણામ આવવા સંભવ નથી. આ મોટા માણસેએ અને આગેપશ્ચિમ બંગાળાના લાગવગ ધરાવતા વર્ગો તરફથી જે ટેકે મળ્યો વાનોએ તેફાગ્રસ્ત વિભાગમાં જાતે પહોંચી જવાનું સાહસ છે તેણે આસામમાં બંગાળી બલતા લોકોમાં ખેટી આશાઓ ખેડવું જોઈએ. તે જ કદાચ ડહાપણ અને શાણપણભરી વાતો ઊભી કરી અને ઉપર જણાવેલ બીલ સામે તેમના અણધટતા સાંભળવામાં આવે અને તે ઉપર ધ્યાન દેવામાં આવે.. વિરોધને વળગી રહેવાની ઉત્તેજના આપી અને આને લીધે જ અપ્રતિકારનું અનુપમ દૃષ્ટાન્ત: એક સત્ય ઘટના પરિસ્થિતિ વધારે બગડવા પામી છે, અને તેનું પરિણામ આસામી રીચાર્ડ વીવર નામને કલસાની ખાણમાં કામ કરતો