________________
તા. ૧૫-૫-૫૮
પ્રબુદ્ધ જીવન એલોરા-અજન્ટાનું પર્યટન
અતિ અલ્પ સંખ્યા ધરાવતું સૈનિક દળ આસપાસ ઘેરે નાંખીને
પડેલા વિપુલ સે ને દિવસેના દિવસે સુધી હંફાવી શકે. રાત્રીના - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ગયા ડીસેંબર માસની ભજન કર્યું. આરામ કર્યો. બીજે દિવસે વહેલાં તૈયાર થઈને ૧૫ ૧૮મી તારીખથી ૨૨ મી સુધીનું એમ ચાર દિવસનું એક પયૅટન ૧૮ મી તારીખથી ૨૨ મા સધી એમ સા
માઈલ દૂર આવેલી અજન્ટાની ગકાએ જોવા માટે ઉપયો. ભવ્યતામાં
ન માગ જવામાં આવેલું. આ પર્યટનમાં ૪૪ ભાઈ બહેને તથા બાળકે જોડાયાં
૧ એલોરાની ગુફાઓ ચડે તે ચિત્રકળાની કારીગીરીમાં અજન્ટાની ગુફા
G. હતાં. મુંબઈ જૈન યુવક સંધ તરફથી જાયલાં આગળ ઉપરનાં
એને જગતભરમાં જે ન મળે. કોઈ મંદિરનાં નાનાં મોટાં અનેક પર્યટન કરતાં આ પર્યટન અનેક રીતે ચડી જાય તેવું હતું. બીજા દરવાજા અને મંડપે પસાર કરતાં કરતાં જેમ આપણે ગર્ભદ્વાર પર્યટન એક અથવા બે દિવસમાં સમાપ્ત થતાં હતાં. આ પૂરા ચાર પાસે આવીને ઉભા રહીએ એમ અનેક ટેકરા ટેકરીઓમાં ઘુમરી દિવસનું હતું. વળી જે સ્થળે જોવાનાં હતાં અજન્ટા તથા એલરા–તેની ખાતાં ખાતાં અર્ધ ગોળાકાર આકાર ધારણ કરતા એક પર્વતની અદૂભૂતતા અજોડ હતી. પ્રારંભથી અન્ત સુધી આખા પર્યટન દ્વારા
તળેટીમાં એક છેડે આવીને અમારી બસ ઉભી રહી. નીચે બાધારા એકસરખે આનંદ કલેલ રહ્યો હતો. બસમાં મુંબઈથી ૧૮ મી ડીસેંબરની નદી વહેતી હતી. એ મકાની હારમાળા ખાતી હતી. આ પ્રદેશ સવારના નીકળ્યા: વચ્ચે નાસિક જમવા માટે બે કલાક રોકાયાં, રાત્રે ભારે રમણીય લાગતું હતું. ચઢાણ બહુ ઉચું નહોતું. ગુફાઓ જેવી સાડા અગિયાર ઔરંગાબાદ પહોંચ્યા. એવી જ રીતે ૨૨ મીની સવારને શરૂ કરી. બપોરના બે અઢી વાગ્યા: હજી ત્રીજા ભાગની ગુફાઓ અમે ઔરંગાબાદથી નીકળ્યા. વચમાં સાંજના વખતે આગળથી નકકી જેવી અધુરી હતી. સૌના પેટમાં ભૂખ લાગી. બીજી બાજુએ નીચે. કર્યા મુજબ નાસિક ઉતર્યા. જેમ જતાં તેમ જ પાછા ફરતાં નાસિકમાં
lસિકમાં ઉતર્યા અને નદી કીનારે ભેજન માટે પડાવ નાંખે. આસપાસને ભજનની વ્યવસ્થા માટે અમે સૂચના આપેલી. પણ એવી કોઇ ગેર
પ્રદેશ જંગલ જે અને છૂટાંછવાયા વૃક્ષોથી ભરેલો હતે. નદીમાં સમજુતી થઈ કે જે ગૃહસ્થ આ કામની જવાબદારી લીધેલી તેમણે કુશ બની ગયેલો આછો જળપ્રવાહ વહી રહ્યો હતો. સમુહભોજન પુરૂં . આગળના દિવસે અમારા માટે રાઈ કરાવેલી અને તે નકામી ગઈ થયું. બાકીની ગુફાઓ જોઈ લીધી; સાંજ પડવા આવી હતી. બસમાં અને આજે તે કશી રઈ છે જ નહિ એમ અમને જણાવવામાં
બેસીને ઔરંગાબાદ પાછા આવ્યા. બીજે દિવસે સવારે ઔરંગાબાદથી આવ્યું. આમ છતાં કોઈનાં મનમેઢાં જરાયે કરમાણ નહિ. અમારી નીકળતી વખતે તાજમહાલની નાની નલ છતાં ભારે આકર્ષક-ઔરંગપાસે નાસ્તે સારા પ્રમાણમાં વધેલ હત; શહેરમાંથી ખુટતું લઈ બની બીબીને મકબરે જોયે અને રાત્રે મુંબઈ આવી પહોંચ્યા. આમ આવ્યા અને સોએ જાણે કે વ્યવસ્થિત, ભજનની મજા માણી. સૂર્ય અમારે આ ચાર દિવસના પ્રવાસ એક નાના સરખાં ઉડ્ડયન જેવો હતો. આથમવાની તૈયારી કરતા હતા એ ટાણે અમે ત્યાંથી ઉપડયા અને નાનાં મોટાં બધાંનાં દિલ આનંદ, ઉલ્લાસ અને કૌતુકવડે ભરેલાં હતાં; મધરાતે મુંબઈ પહોંચ્યા. આમ જવા આવવાના પૂરા બે દિવસ બસમાં એકમેકથી અજાણ્યાં એવાં ભાઈ બહેને અને બાળકે ચાર દિવસ - બેસીને કાઢવાના હોવા છતાં કોઈ જરા પણ કંટાળ્યું નહિ એટલું જ સાથે ગાળતાં એક કુટુંબ પરિવાર જેવા બની ગયાં અને મુક્ત મને નહિ પણ એવા ગાનતાન અને વાર્તાવિવેદમાં એ બધે સમય પસાર સૌ એકમેક સાથે ભળી ગયાં. અંતકડી, બીજ, રમતગમત. ગાનતાન, થયો કે કેવળ આનંદની દષ્ટિએ આ બે દિવસ વધારે આનંદજનક વાર્તાવિદ અને કરવા હરવામાં ચાર દિવસ કેમ પસાર થયા તેની હતા કે અજન્ટા એલેરા જોવા પાછળ ગાળેલા બે દિવસ વધારે
ખબર ન પડી. અમારા એક સભ્ય કસ્તુરચંદભાઇએ અમને ઉસ્તાદી આનંદજનક હતા તેને નિર્ણય આપ અમારા માટે મુશ્કેલ છે.
સંગીતને અથવા તે ઉસ્તાદી સંગીતની નકલને આસ્વાદ કરાવ્યું; * ઔરંગાબાદમાં મુસાફરો માટે એક ધર્મશાળા છે. ત્યાંના મેટા
પંડિત સુરજચંદ્ર ડાંગીએ જાત જાતનાં પદે, ભજનો અને ટુચકાઓ હાલમાં અમારૂં ઉતરવા-રહેવાનું આગળથી નક્કી કરવામાં આવ્યું સંભળાવ્યા; બાલકાન-જી-બારીવાળા અને સંધના મંત્રી શ્રી ચીમનહતું. નજીકમાં સાધના હોટેલ છે ત્યાં ચા પાણી તથા ખાવાપીવાની ભાઈએ તરેહ તરેહની બાલ રમતે દ્વારા બાલ મંડળીને કલોલપરાયણ અમારા માટે વ્યવસ્થા વિચારાઈ હતી. શિયાળાની ખુશનુમા ઠંડી બનાવી અને હસી હસાવીને ગાજતી કરી મૂકી. કદિ કદિ બહેનોએ હતી. ઔરંગાબાદમાં અમારા માટેની રહેવા ખાવાની સગવડ સામાન્ય લગ્નનાં ગીત ગાઈને જાણે કે કોઈ જાન જતી હોય એ આસપાસના પ્રકારની હતી. ધર્મશાળામાં લગભગ ચોવીસે કલાક મુસાફરોનાં ટોળાં– લેકના મન ઉપર આભાસ ઉભે કર્યો. આવા અનેક મીઠાં અને ઉતેજક એ દિવસે ક્રિસ્મસની રજાના હાઇને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની
સ્મરણાથી ભરેલે અમારે પ્રવાસ હતો એટલું જ નહિ પણ અમારા એનાં ધણુનાં ધણુ-આબે જ જતાં હતાં અને રાત્રીના જેને જ્યાં માટે ભવ્ય કલાતીર્થોની એક યાત્રા હતી. * જગ્યા મળી ત્યાં પિતાનું બેડીંગ પાથરીને ઘીધીચ સુતું હતું.
ગુજરાતના જાણીતા ચિત્રકાર અને કળાગુરૂ શ્રી રવિશંકર રાવળ*. પ્રવાસીઓના આવા ધસારાને હોટલે પહોંચી ન શકે અને ધર્મશાળા તેમણે અજન્ટા તે સારી પેઠે જોયેલ પણ એલરા નહિ જોયેલ તે સમાવી ન શકે એ સમજાય તેવું હતું. એમ છતાં અમારામાંના કેઇને
અમારી સાથે જોવા માટે–ખાસ અમદાવાદથી આવ્યા હતા અને જરા પણ અગવડ જેવું લાગ્યું નહોતું કારણ કે સૌને તાન હતું અમારી મંડળીમાં જોડાયા હતા. અજન્ટા-એલેરા જેવા કળાવિષયને . જોવા, જાણવા અને ફરવાનું, અને નહિ કે ખાવાપીવાનું.
તેઓ જે ન્યાય આપી શકે તે ન્યાય બીજું કશું આપી શકે તેમ પહેલા દિવસે અમે એલેરાની ગુફાઓ જેવા ગયા. એલેરામાં હતું તેથી મેં તેમને અજન્ટા-એલેરાને ગુંથી લેતું એવું પ્રવાસઅમે જે જોયું તે અમારા માટે અકલ્પનીય-અસાધારણુ ભવ્ય દર્શન વર્ણન પ્રબુદ્ધ જીવન માટે લખી મોકલવા વિનંતિ કરેલી. તેઓ એક હતું. તેમાં પણ કલાસ મંદિરની ગુફા તે માનવીપુરૂષાર્થના એક લબ્ધપ્રતિષ્ટ લેખક છે તે “કુમાર” જેમણે અનેકવાર જોયું હોય અજબ નમુના-સમાન હતી. આ ગુફા જોવામાં એટલે બધે વખત તેમને જણાવવાનું હોય જ નહિ. એટલે તેમના તરફથી અજન્ટ ગયે કે બાકીની બ્રાહ્મણ ગુફાએ તેમ જ બૌધ્ધ ગુફાઓ બહુ ઉતાવળે એલેરાની માહીતી સાથે એક સુન્દર પ્રવાસ વર્ણન મળશે એવી આશા ' પતાવવી પડી અને જૈન ગુફાઓ તો જાણે કે દેડતાં દેડતાં જ અમે મેં સેવેલી.. પણ તેઓ આ મારા આશયને પૂરો ન સમજ્યા અને જોઈ લીધી. આ બાબતને મનમાં ખૂબ પસ્તાવો રહ્યો. એલેરામાં
અજન્ટા તેમજ એલેરા એ બન્ને સ્થળને અનેક માહીતીપૂર્વક પરિચય
આપતે લેખ તેમણે લખી મેક, આમ હોવાથી એ લેખને આટલી . .આવી જૈન ગુફાઓ છે અને તેમાં આવી સુન્દર શિલ્પકૃતિઓ તથા
પ્રવાસ ભૂમિકા આપવાનું મને જરૂરી લાગ્યું. અહિં જણાવવું જરૂરી છે * ભવ્ય જૈન મૂર્તિઓ છે તેને તે મને કશો ખ્યાલ નહોતા જ. નજીકમાં કે અમારા પ્રવાસન ક્રમ તે પહેલાં એલેરાની ગુફાઓ જોવાને - અને ' - એક સુપ્રસિદ્ધ શિવાલય છે જ્યાંનું જ્યોતિર્લિંગ ભારતના અન્ય તિ- પછી અજન્ટાની ગુફાઓ જોવાને તે પણ ઐતિહાસિક દૃષ્ટિએ , લિંગની અપેક્ષાએ પવિત્રર્તમ લેખાય છે. ત્યાં અમે ગયા અને ભજન- એજન્ટાની ગુફાઓ વધારે પ્રાચીન હાઈને તેમણે પિતાના લેખમાં આથી
કાર્ય પતાવ્યું. પાછા ફરતાં દૌલતાબાદને સુપ્રસિદ્ધ કીલે જોયે. આ ઉલટ ક્રમ સ્વીકાર્યો છે. એ લેખ હવે પછીના અંકૅમાં ક્રમશઃ પ્રગટ . કલ્લાની એવી અટપટી રચના છે કે કીલ્લાની અંદર ગોઠવાયલું કરવામાં આવશે.
- પરમાનંદ