________________
તા. ૧-૧-૫૮ .
'પ્રબુદ્ધ જીવન આજથી થોડાંક વર્ષો પહેલાં વનસ્પતિમાં જીવ છે એમ પણ વૈજ્ઞાનિક બટાટા પ્રાચીન હોય તે પણ જે અર્થમાં કંદમૂળ શબ્દને " માનતા નહોતા. તે કેટલા પ્રયાગે, કેટલાં સાધનો અને સમયના ભાગે પ્રવેગ કરવામાં આવે છે તે અર્થમાં બટાટા કંદમૂળ તે નથી જ, અને હવે માને છે. વળી વનસ્પતિના શ્વાસોશ્વાસ અને તેને થતી સુખદુઃખની સાધારણ વનસ્પતિકાયનાં “છિન્નરૂહ વગેરે મુખ્ય લક્ષણો તે કટિમાં લાગણીને પણ હવે સ્વીકાર થાય છે. ત્યારે આજથી હજાર વર્ષ લેખાતા બીજા દ્રવ્યને લાગુ પડતા હોય કે ન હોય, પણ બટાટાને ' પહેલાં જે જ્ઞાનીઓએ કોઈ પણ જાતનાં બાહ્ય સાધને વિના આ તે લાગુ પડતા જ નથી. આ સંબંધમાં મૂળ લેખમાં જે કાંઈ ? બધી વાત કહી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વિગેરેના જી, જણાવવામાં આવ્યું છે તેમાં કશું ઉમેરવાપણું રહેતું નથી. તેના ભેદ, તેનાં કુળ ઈત્યાદિ બતાવ્યાં, તેમની વાતમાં શ્રદ્ધા શા માટે
ભાઈશ્રી રતિલાલ બટાટા માફક ઉગતી ભાયશીંગને-તે લીલી ન રાખવી ?
હોય તે દરમિયાન–સાધારણ વનસ્પતિકાય લેખાય છે એમ જણાવે છે. ' કંદમૂળ અને પ્રત્યેક વનસ્પતિકાયનાં શાકભાજી વચ્ચે બીજે
૫. બેચરદાસને આ વિષે પુછાવતાં તેઓ જણાવે છે કે આ માન્યતા તફાવત છે અને તે એ કે બીજા શાકભાજી જલ્દી સડી જાય છે,
કેટલેક ઠેકાણે પ્રથાગત હોવા છતાં તેને કઈ શાસ્ત્રીય આધાર હોવાનું તેમાં જીવાત પડે છે, જ્યારે કંદમૂળ લાંબો વખત સુધી ટકી શકે છે. ત્યારે જે વસ્તુ સડી જવાની કે નકામી થઈ જવાની હોય તેને ઉપ
તેમના જાણવામાં આવ્યું નથી. - એગ કરી નાખો એ વધારે આયુષ્યવાળાને વાત કરવા કરતાં વધુ કંદમૂળની ભસ્યાભઢ્યતાને લગતા મારા લેખ અંગે અહિં ફરીથી સારું નથી? એટલે એ દ્રષ્ટિએ પણ સાધારણ વનસ્પતિકાય વજર્યો છે. સ્પષ્ટ કરવાની જરૂર છે કે એ લેખમાં મેં કોઈ નિર્ણયાત્મક વિધાન
ભીંડા, વાલોળ, કારેલાં વિ. માં ઈયળ થાય છે. તેને અર્થ એ કર્યું નથી, પણ એક તર્કસરણી રજુ કરી છે. તે સામે ભાઈશ્રી રતિલાલે છે કે તેમાંથી વનસ્પતિકાયના જી ઓછા થતાં તેનું શરીર બીજા પિતાના ચર્ચાપત્રમાં એક પ્રતિતર્ક સરણું રજુ કરી છે. તેમાં તેઓ છાનું રહેઠાણ બનતું જાય છે. એટલે કંદમૂળ જેવી લાંબો સમય જણાવે છે કે કયે જીવે વધારે કે ઓછા વિકસિત છે તે તેના કદ ઉપરથી ટકનાર વસ્તુઓના બદલે તેને જ વેળાસર ઉપયોગ કરી નાખો એ નહિ, પણ તેમાં રહેલા પ્રાણુની સંખ્યા ઉપરથી. નિશ્ચિત કરવું ઘટે છે બહેતર છે. શાકને સુધારતાં કોઈ જીવની હિંસા ન થાય તે માટે ઉપયોગ છે, અને એ રીતે પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય–ઉભયમાં ચાર રાખવો જોઈએ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ક્રિયાઓ કર્મ, ઉપગે ધર્મ, પ્રાણ રહેલા હોવાથી એકને અન્યથી વધારે વિકસિત કલ્પવું તે બરાપરિણામે બંધ અને ભૂલ એ મિથ્યાત્વ.
બર નથી. આ તેમની વિચારસરણી અમુક અંશે વ્યાજબી છે, પણ આમ દરેક રીતે જોતાં કંદમૂળ જૈનેને માટે તે ત્યાજ્ય ગણાવું સરખા પ્રાણુ ધરાવતા જેમાં ૫ણું ઓછી વધતી વિકસિતતાની - જોઈએ.
કપનાને અવકાશ છે. દા. ત. દશ પ્રાણ ધરાવતા પશુઓ અને એકેન્દ્રિય કરતાં બેઈન્દ્રિય જીવની હિંસામાં અનેક ગણો દેશ છે,
મનુષ્યો વચ્ચે રહેલે તફાવત. આ મુદ્દો તેમના ધ્યાન બહાર હોય એમ કારણ કે તેમાં ચાર પ્રાણુ અને છ પ્રાણને તફાવત છે. પણ જ્યારે લાગે છે. પશુ તથા મનુષ્ય વચ્ચે જે તફાવત રહે છે જેને લીધે પશુ સમકક્ષાના જીવોની હિંસાનો પ્રશ્ન આવે ત્યારે શેમાં ઓછી સંખ્યા
કરતાં માનવીની હિંસાને આપણે ઘણી વધારે દુષપાત્ર લેખીએ છીએ હણાય છે એ ઉપગ રાખવો જોઈએ. એ દૃષ્ટિએ પ્રત્યેક કરતાં સાધા
તે મુજબ કંદમૂળ જેવા સાધારણ વનસ્પતિકાયની રચના અને દુધી, રણુ વનસ્પતિકાય એટલે કે બીજા શાકે કરતાં કંદમૂળમાં ખુબજ ટમેટા જેવા પ્રત્યેક વનસ્પતિકાયની ભિન્ન પ્રકારની રચના-એકમાં ક્ષણે જીવોને ઘાત થતા હોઈ તેને ઉપયોગ વધુ દેષપાત્ર ગણાય.
ક્ષણે મરતા અનેક સુક્ષ્મતમ છ છે અને અન્યમાં એક દેહવ્યાપી - રતિલાલ ચીમનલાલ શાહ
ચોક્કસ મર્યાદાવાળું આયુષ્ય ધરાવતે એક જીવ છે–આ બન્ને વચ્ચે
રહેલો ફરક ધ્યાનમાં લેતાં પ્રત્યેક કરતાં સાધારણ વનસ્પતિક્રાયને ઉપશ્રી રતિલાલ ચીમનલાલ શાહને પ્રત્યુત્તર ભોગ અલ્પતર દોષવાળા હવે જોઈએ-આવું અનુમાન અથવા તે
ઉપરના ચર્ચાપત્રને ખ્યાલમાં રાખીને લખાયેલે નીચેને પ્રત્યુત્તર તર્ક આપણને પ્રાપ્ત થાય છે. એક બીજું દષ્ટાન્ત વિચારીએ. પાણીમાં | ભાઈશ્રી રતિલાલ ચીમનલાલને સંતોષ આપી શકશે કે કેમ તે વિષે પાર વિનાના પરા-છ–હોય છે, એમ છતાં અન્ય ખાદ્ય અને હું સાશંક છું; કારણ કે ગમે તેટલી લાંબી ચર્ચા-પ્રતિચર્ચા કરવામાં પેય પદાર્થોની સરખામણીએ પાણીના ઉપયોગને ઓછા દેષપાત્ર . ' આવે તે પણ જ્યાં એક બાજુએ ધાર્મિક માન્યતાને પ્રશ્ન હોય છે લેખવામાં આવ્યા છે, જો કે તે છ પણ એકેન્દ્રિય અને ચાર ત્યાં મન્તવ્યભેદનું નિવારણ લગભગ અશકય હોય છે. આમ છતાં આ પ્રાણવાળા હોય છે. આવી માન્યતા પાછળ પણ ઉપર જણાવી તેવી પ્રશ્નોએ બીજા કેટલાએક ભાઈ બહેનના દિલમાં તર્કવિતર્ક ઉભા કર્યા જ કઈ તર્ક ભૂમિકા હોવી જોઈએ. છે તેમને નીચેને પ્રત્યુત્તર વધારે વિચાર કરવાને બરાક પુરો પાડશે એવી મને આશા છે.
ભાઈશ્રી રતિલાલની બીજી એક દલીલ એવી છે કે કંદમૂળ
વધારે ટકે છે તેથી તે વધારે આયુષ્યવાળું છે અને બીજાં શાકભાજી - બટાટા તથા કંદમૂળ વિષે
બહુ ટકતા નથી, જહિંદ સડી જાય છે તેથી ઓછા આયુષ્યવાળા છે, અને ઉત્તરાધ્યયન સૂત્રની જે ગાથામાં “આલુ’ શબ્દનો ઉલ્લેખ આવે આમ હોવાથી ઓછા આયુષ્યવાળા ને ઉપયોગ કરી નાખો છે તેની ચર્ચા આગળના તા. ૧–૧૨–પ૭ ના પ્રબુધ્ધ જીવનમાં વિસ્તા- તે તેમની દ્રષ્ટિએ વધારે દવા યોગ્ય છે. કમળ વધારે
તે તેમની દૃષ્ટિએ વધારે ઈચ્છવા યોગ્ય છે. કંદમૂળ વધારે ટકે છે તેથી રથી હું કરી ચુકી છું, અને તે દ્વારા એમ પુરવાર કરવામાં આવ્યું વધારે આયુષ્યવાળું છે એ કલ્પના બરાબર નથી, કારણ કે તેમના છે કે તે ગાથામાં આવતા “આંસુ” શબ્દ બટાટાવાચક નથી અને તેથી જ વર્ણન પ્રમાણે સાધારણ વનસ્પતિકાયમાં એક સેયના અગ્રભાગ તેના આધાર ઉપર કરવામાં આવેલી બટાટાની પ્રાચીનતાની કલ્પનાને
ઉપર રહે. એટલામાં અસંખ્યાતી શ્રેણી છે, અકેકી શ્રેણીમાં અસંખ્યાતા કશે પાયે નથી. '
પ્રતર છે, અકેકા પ્રતરમાં અસંખ્યાતા ગાળા છે, અકેકા ગાળામાં - આ ઉપરાંત પ્રસ્તુત શ્લોકમાં આવતા “મૂરણ શબ્દનો અર્થ અસંખ્યાતા શરીર છે અને અકેકા શરીરમાં અનન્ત જીવ છે, આ વર્ણન સાળ સંભ્રમને વશ થઈને ચર્ચાપત્રીએ “મૂળા” એ જે અર્થ કર્યો અમ્યુકિતની પરાકાષ્ટા જેવું લાગે છે. આમ છતાં પણ આ વર્ણન કંદછે તે પણ બરાબર નથી. તેને ખરા અર્થ મળ-Roots-થાય છે. મૂળની જીવ–બહુલતા અંગે સાચી વસ્તુસ્થિતિ રજુ કરનારૂં છે એમ એ હકીકત ચર્ચાપત્રીના ધ્યાન બહાર ગઈ લાગે છે કે કાંદા સાથે માની લઇએ તે પણ, આવા જીનું આયુષ્ય જધન્ય અન્તર્મુહૂર્તથી. વળગેલા પાંદડાઓને ખરી રીતે મૂળા તરીકે ઓળખવામાં આવે છે. વધારે હોઈ ન શકે એવું અનુમાન વધારે સ્વાભાવિક લાગે છે. આની. '' અને તે તે પ્રત્યેક વનસ્પતિકાય છે અને જૈને માટે ભક્ષ્ય લેખાય છે. અપેક્ષાએ ચિરાયુષી લાગતા પ્રત્યેક વનસ્પતિકાયનાં દ્રવ્ય વર્ષ લેખાવા ઘટે."
;
,
,
1