________________
થાય છે.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૫૮ બટાટા તથા. કંદમૂળ વિષે એક ચર્ચાપત્ર (તા. ૧-૧૦-૧૭ ના તથા તા. ૧૫–૧૦–૧૭ ના પ્રબુધ્ધ જીવનમાં અનુક્રમે પ્રગટ થયેલ બટટ કંદમૂળ હોવાને માન્યતાબ્રમ અને “કંદમૂળની ભસ્સાભેશ્યતા” એ બે લેખમાં રજુ કરવામાં આવેલ બાબતે સંબધી શ્રી રતિલાલ ચીમનલાલ શાહ તરફથી એક ચર્ચાપત્ર મળ્યું છે, જેને આગળના પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ બટાટાની અર્વાચીનતા પ્રાચીનતા વિષે’ની એક નોંધમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ચર્ચાપત્ર નીચે મુજબ છે. તંત્રી )
બટાટા કંદમૂળ હાવા માન્યતાજમ નથી. - જોઈએ એમ માનવું જોઈએ અને તેમ ન માનીએ તે ભગવાન મહ. . તા. ૧-૧૦-પ૭ ના પ્રબુધ્ધ જીવનમાં બટાટા કંદમૂળ હોવાને વીરના ત્રિકાળદર્દીપણામાં શ્રધ્ધાં રાખવી જોઈએ. માન્યતાબ્રમ” એ શિર્ષક હેઠળને આખો લેખ ધ્યાનપૂર્વક વાંચ્યા પછી, જેને કઈ પણ ટુકડો રોપવાથી ઉગે તે જ સાધારણ વનસ્પજે વિચારે ઉદ્દભવ્યા તથા મારા અભ્યાસ દરમ્યાન જે જાણવા મળ્યું
તિકાય કહેવાય એ કોઈ નિયમ નથી. કારણ કે ડુંગળી, ગાજર, તે રજુ કરું છું.
મૂળા એ બધામાંથી કોઈને પણ ગમે તે ટુકડે કાપીને રેપવાથી - કોઈ પણ ધર્મ કરતાં જૈન ધર્મના આચાર-વિચારોમાં તથા ઉગતા નથી. તેનાં બીજ રોપવાં પડે છે.
આહારવિહારના નિયમોમાં અહિંસા દ્રષ્ટિને લક્ષમાં રાખીને જ તેને તેમ છતાંય બટાટામાંથી તે તેને આંખવાળા ભાગને ટુકડે * ઘડતર થયેલું છે. વસ્ત્રોના સંબંધમાં રેશમી વસ્ત્રો કેમ પવિત્ર ગણાયાં કાપીને રોપવાથી ઉગે છે. એટલે તે તે અનંતકાય જ છે એમ નકકી
હશે કે તે કયારથી દાખલ થયાં તે સંબંધમાં તે મહું ખાસ અભ્યાસ . કર્યો નથી, કારણ કે હું સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મે અને માટે
કંદમૂળની ભક્ષ્યાભક્ષતા ? થયો છે તેની કોઈ વખત જરૂર પડી નથી. '
તા. ૧૫-૧૦-પ૭ ના અંકમાં ઉપરના શિર્ષક હેઠળ જે તાર્કિક છે પણ જ્યાં સુધી પ્રત્યેક વનસ્પતિકાય, સાધારણ વનસ્પતિકાય, વિચારણા રજુ કરવામાં આવી છે, તેમાં પણ સમજપૂર્વકના તર્કને
સ્કંધ અને પ્રદેશના વિવરણોને સંબંધ છે ત્યાં સુધી તે આપણે અભાવ છે. . એટલું જરૂર માનવું પડશે કે જૈન શાસ્ત્રો જેટલી ઝીણવટભરી સમજ આ આખા લેખને આધાર, જે ત્રણ નિયમે કલ્પવામાં આવ્યા અન્ય કોઈ દર્શનકાએ આપી નથી.
છે, તેમાંના ત્રીજા નિયમ ઉપર છે જે આ પ્રમાણે છે:- કંદમૂળને જૈને અભક્ષ્ય ગણે છે. કારણ કે તે સાધારણ વન- “ચાલુ જીવનનિર્વાહ માટે જ્યાં અલ્પવિકસિત છની અધિકતર
સ્પતિકાય છે અને તેમાં અનંત જીવો હોય છે. પરંતુ માત્ર મૂળનેજ હિંસા અને અધિક્તર વિકસિત જીવોની અલ્પ હિંસા-એ બન્ને વચ્ચે અનંતકાય કે સાધારણ વનસ્પતિકાય કહેવાય એ કોઈ નિયમ નથી. પસંદગી કરવાની હોય ત્યાં અલ્પવિકસિત જીની અધિકતર હિંસાને
' બટાટા જેમ ફળની માફક જમીનની અંદર ઉગે છે, તેમ પસંદગી આપવી અને અધિકતર વિકસિત જીવની હિસાથી બને સીંગ (મગફળી ) પણ જમીનની અંદર ફળની માફક ઉગે છે છતાં તેટલા દૂર રહેવું.” છે તે પણ લીલી હોય ત્યાં સુધી કંદમૂળ અર્થાત અનન્તકાય જ ગણાય છે. હવે કંદમૂળ એટલે કે સાધારણ વનસ્પતિકાય અથવા અનન્ત
છે. તે ઉપરાંત ફુગ, શેવાળ, બીલાડીના ટોપ, થોર, કુવાર, ખર- કાયના જીવો કરતાં પ્રત્યેક વનસ્પતિકાયના જીવે વધુ વિકસિત છે એમ - સાણી વિગેરે જમીનની ઉપર ઉગે છે, છતાંય સાધારણ વનસ્પતિકાય પ્રતિપાદન કરવાને જે પ્રયત્ન કરવામાં આવ્યું છે તે બરાબર છે કે | ગણાય છે. ''
કેમ તે જોઈએ.. . " બટાટા ભારતની જુના કાળની કઈ પેદાશ નથી તથા અન્ય કબુતરને ચણ નાખવામાં કે પાણીના પ્યાલામાં પડેલી માંખીને . કેદની જેમ બટાટા સૂચવતે કઈ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ નથી એમ બચાવવામાં ધર્મ મનાય છે. તેનું કારણ એ છે કે કબુતર અને માંખી કહેવામાં આવ્યું છે તે બરાબર નથી.
એ વધુ વિકસિત છ છે, અને તે માટે તેમની જીંદગી બચાવવામાં છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના, છત્રીસમા અધ્યાયની છ—મી ગાથા આ પુણ્ય માન્યું છે. પણ એ કઈ રીતે વધુ વિકસિત છે? શું તેમના પ્રમાણે છે
શરીરનું કદ મોટું છે માટે વધુ વિકસિત છે ? ના. જો તેમ હોય તે साहारणसरीरा उ, गहा ते पकित्तिया ।
માનવી કરતાં હાથી કે ઘોડાને વધુ વિકસિત માનવા જોઈએ. आलुए मूलए चेव, सिंगवेरे तहेव य ॥
ખરી રીતે જીને વિકાસ તેનામાં કેટલા પ્રાણ છે એ ઉપરથી ગુજરાત સિવાયના ભારતના અન્ય પ્રદેશોમાં બટાટાને આલુના ગણાય છે. જૈન શાસ્ત્રો દશ પ્રાણુ કહે છે. સ્પર્શ, રસ, થ્રાણુ, ચક્ષ, નામે ઓળખવામાં આવે છે. ઉપરની ગાથામાં આવેલ અર્ધમાગધી અને શ્રોત એ પાંચ ઇન્દ્રિ, મન, વચન, કાયનાં બળ તથા શ્વાસેભાષાના અલુ શબ્દમાં તેનું મૂળ છે.
શ્વાસ અને આયુષ્ય એ દસ પ્રાણુ પૈકી કેનામાં કેટલા પ્રાણુ છે એ ઉપરની ગાથામાં સાધારણ વનસ્પતિકાયના ભેદે બતાવવામાં ઉપર તે જીવના વિકાસને આધાર છે. આવ્યા છે. તેમાં કહ્યું છે કે સાધારણ વનસ્પતિકાયના અનેક ભેદે છે. હવે સાધારણ અને પ્રત્યેક બને જાતના વનસ્પતિકાયના જીવને " આલુ (એટલે બટાટા), મૂળા તથા આદુ વિગેરે. અલુ–બટાટા, મૂળા સ્પર્શેન્દ્રિય, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ચાર જ પ્રાણ હોય
અને આદુ એ ત્રણેની ઉગવાની રીતમાં ફેર છે. બટાટા, ભેયસીંગ વિ. છે; એટલે બન્ને સમકક્ષાના જીવે છે. તેથી જેમાં વધુ છાની હિંસા જમીનની અંદર જ છોડ થઈ ફળની માફક આવે છે. મૂળા એ સીધું થતી હોય તે કાર્ય કરવું ન જોઈએ તે દૃષ્ટિએ સાધારણ વનસ્પતિકાય મૂળ હોય છે, ગાજર, બીટરૂટ વિ. તેમાં આવે છે, અને જેને ટુકડે જૈનેને માટે વર્ષે ગણાય. કારણ કે સાધારણ વનસ્પતિકાયમાં કાપીને જમીનમાં નાખવાથી વધે છે, તેવી જાતેમાં આદુ, હળદર વિ. એક સમયના અગ્ર ઉપર રહે એટલામાં અસંખ્યાતી શ્રેણું છે, ને સમાવેશ થાય છે.
અકેકી શ્રેણીમાં અસંખ્યાતા પ્રતર છે, અકેકા પ્રતરમાં અસંખ્યાતા . કોઈ પણ ધર્મના આચાર વિચારનાં નિયમને તેના સિધ્ધાંતનુ- ગોળા છે, અકેકા ગાળામાં અસંખ્યાતા શરીર છે, અને એકકા શરીરમાં - સાર તેના પ્રવર્તકોના ઉપદેશના આધાર ઉપર ઘડાયેલા હોય છે. અનંત જીવ છે. આ શાસ્ત્રોનું કથન છે, અને આ વનસ્પતિકાયનું
ઉત્તરાધ્યન સૂત્ર એટલે ભગવાન મહાવીરને અંતિમ વાર તેમાં ઉપર આયુષ્ય જધન્ય અન્તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષનું કહેલું છે. મૂજબ છે. અને શાસ્ત્રોને લિપિબદ્ધ કરવાનું કાર્ય શ્રી દેવધિગણિ આજના વૈજ્ઞાનિકની દષ્ટિએ કેળાં, બટાટા કે સુરણ વચ્ચે
ક્ષમાશ્રમણે વીરા, ૮૮૦માં કર્યું. એટલે જો બટાટા ઈ. સ. ૧૬૪૫ જીવબહુલતાને કોઈ ભેદ નથી. પરંતુ આજનું વિજ્ઞાન શું સંપૂર્ણ 4 “પછી ભારતમાં આવ્યા હોય તે ઈ. સ. ૪૫૪ માં બટાટા સુચવત છે? ના. વિજ્ઞાન હજુ તે પ્રગાંવસ્થામાં છે. આજે વૈજ્ઞાનિકે એક " આલુ શબ્દ કયાંથી આવ્યા? આથી કાં તે બટાટા તે કાળમાં હવામાં વાત કરે છે. તે કાલે વળી તેજ વાતને તેઓ બેટી કરાવે છે.