________________
હ
:
તીથી
!
તા. ૧-૧૫૮ . પ્રબુદ્ધ જીવન
૧૬૫ મતીની ભાષા છે એટલે કે ભારતની ૪૨ ટકા વસ્તી આ ભાષાને ઉકેલ લાવી શકાતા નથી. આ પ્રશ્નને ઉત્તરના દક્ષિણ ઉપરના એક • ઉપયોગ કરે છે અને તેથી તેને સત્તાવાર ભાષાનું સ્થાન આપવું આક્રમણ તરીકે ચીતરવામાં આવે અને આ આક્રમણથી બચવા માટે
ન જોઈએ. આમ કહેનારા ભુલી જાય છે કે આખા દેશમાં અંગ્રેજી એક ધ્વજ નીચે દક્ષિણતા લોકોને એકત્ર થવાની હાકલ કરવામાં આવે બેલનારા તથા સમજનારા માત્ર ત્રણે ટક્કા જ છે, અને એમ છતાં એ જોઈને મને ભારે આશ્ચર્ય થાય છે. આ આક્રમણ તે શું છે તે અંગ્રેજી સત્તાવાર ભાષા તરીકે ચાલુ રહેવી જોઈએ એ આગ્રહ કરે છે. મારી કોઈ સમજમાં આવતું નથી. આવા કોઈ પ્રશ્ન ઉપર કઈ . આ ઠરાવને અમલ કરવા માટે ડે. સી. પી. રામસ્વામી આયર જુવાનીયાએ પગલા સમિતિઓ ઉભી કરે છે તે પૂરતું ખરાબ અને અને શ્રી રાજગોપાલાચાર્યની એક પગલા સમિતિ નીમવામાં આવી છે અનિચ્છનીય છે. પણ જ્યારે પ્રૌઢ પુરૂષે, ડાહ્યા ગણાતા માણસે પણ અને ઠરાવને અમલી બનાવવા માટે યોગ્ય લાગે તેવાં પગલાં ભરવાની આવું કરવા બહાર પડે અને પગલા સમિતિની વાત ઉચ્ચારે ત્યારે આ સમિતિને કુલ સત્તા આપવામાં આવી છે.
. તેવી ઘટના સખ્ત આઘાત આપનારી અને એકાવનારી બની જાય છે. ક હિંદી વિરૂદ્ધ અને અંગ્રેજીના સમર્થનમાં દક્ષિણ ભારતમાં કેવી આ બાબતને સાવ સામાન્ય લોકોની ભાષામાં વ્યક્ત કરવી હોય તે ચળવળ શરૂ થઈ છે અને કેવી મેટી મેટી વ્યક્તિએ તે ચળવળના “તમે આ બધું મગજ ઠેકાણે રાખીને બેલો છે ને? તમારી બુદ્ધિ અગ્રેસર છે અને કેવી પરિભાષામાં પોતાના વિચારોને આગ્રહ તેઓ તે ઠેકાણે છે ને ?” એમ કહી શકાય. હિંદીભાષી ઉત્તરના લોકો દક્ષિણે રજુ કરે છે તેને પ્રબુધ્ધ જીવનના વાંચકોને ખ્યાલ આવે તે હેતુથી ભારતના લેકે ઉપર જોહુકમી ચલાવે છે એમ કહેવું તે કેવળ પ્રસ્તુત સંમેલનની વિગતે આટલા લંબાણથી આપવાનું ઉચિત ધાયું સમજણ વિનાની-અક્લ વિનાની-વાત છે. આવી કલ્પના કરનારા છે. આ સંમેલન સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજી ચાલુ રહેવી જોઈએ કે પવનચક્કી સામે ઘૂરકતા ડોન કવીટ જેવા લાગે છે. ભારતની એટલે જ વિચાર રજુ કરીને અટકતું નથી, પણ એ વિચારને વ્યક્ત એકતા જાળવવી અને દેશને છિન્નભિન્ન કરે એવાં વૃત્તિવલણને કરતા ઠરાવનો અમલ કરવા માટે પગલા સમિતિ નીમે છે અને તેમની ઉતેજન ન આપવું એ આજે સૌથી વધારે મહત્વની બાબત છે.” વાણ કેવળ જેહાદની છે. '
- પરમાનંદ - સર મીરઝા ઈસ્માઈલ જણાવે છે કે હિંદી સામેની આ લડત
અજન્ટા-એલેરાની સફળ યાત્રા તેઓ કોઈ વિભાગીય હિતો ધ્યાનમાં રાખીને ચલાવી રહ્યા નથી. આ ખરેખર સાચું છે ? એ કોણ નથી જાણતું કે અંગ્રેજી ઉપરના પેઢી
પૂર્વનિયત કાર્યક્રમ મુજબ શ્રી મુંબઈ જૈન યુવક સંધની યાત્રિક દર પેઢીના પ્રભુત્વ વડે દક્ષિણ ભારતના અને ખાસ કરીને મદ્રાસ,
મંડળીની બસ તા. ૨૦ મી ડીસેંબરની સવારે સાત વાગ્યે પાયધૂનીથી માઇસેર અને મલબારના લોકે ઘણી મોટી સંખ્યામાં સરકારી નોક
ઉપડી હતી અને જુદા જુદા સ્થાનેથી યાત્રિકોને લેતી લેતી સાડા આઠ રીઓ અને અધિકાર ધરાવે છે અને અંગ્રેજીનું સ્થાન હિંદી લે તે
વાગ્યા લગભગ થાણા પહોંચી હતી, ત્યાં સંધની કાર્યવાહીના સભ્ય તેમની આ જમાવંટને ભારે ધક્કો લાગવાને તેમને મોટે ભય છે ? અને
&ાં રતિલાલ ઉજમશી શાહ તરફથી ચા નાસ્તા” વડે યાત્રિક સંધનું તેટલા જ કારણસર હિંદી સામે તેમની ઝુંબેશ આજે કેટલાએક
સ્વાગત કરવામાં આવ્યું હતું. સંધમાં ૧૨ બહેન હતી. અને ૩૩ સમયથી ચાલી રહી છે. વસ્તુતઃ આ તેમને ભય વધારે પડતા છે. જે
ભાઈઓ હતા, બરના બે વાગ્યા લગભગ નાસિક પહોંચ્યા હતા. ત્યાં પ્રજા અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ જમાવી શકી છે તે પ્રજાને હિંદી
ભોજન કરીને આગળ ચાલ્યા અને રાત્રીના સાડા અગિયાર વાગ્યે ઔર. ઉપર પ્રભુત્વ જમાવવામાં કઈ મુશ્કેલી પડવાની નથી. અને તે માટે
ગાબાદ પહોંચ્યા. સ્ટેશન નજીની ધર્મશાળામાં બધાં સ્થિર થયાં બીજે તેમને પૂરતો સમય આપવામાં આવ્યું છે. વળી અંગ્રેજી સાથે તેમને દિવસે સ
દિવસે સવારે નવ વાગ્યે બધાં તૈયાર થઈને ઉપડયાં; એલેરાની ગુફાઓ
ન શકય તેટલી જઈ; નજીકમાં આવેલ સત્કૃષ્ટ કઈ નજીકનું સગપણ નથી; અને હિંદી સાથે તેમને કોઈ દૂરનું પરાયા
તિલિંગ તરીકે ઓળ
ખાતા ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર જોયું, ત્યાં જ ભેજનું કયું ; પાછા પણુ નથી. જે કાંઈ ખમવું પડે તે સ્થિત્યન્તરનાં કારણે બે પાંચ વર્ષ પૂરતું ફરતા દેલતાબાદને કાલે જોયે; રાત્રે સાડા સાત વાગ્યે ઔર ગાબાદ ખમવું પડે. હિદીના સર્વવ્યાપી સ્વીકાર દ્વારા દેશની એકતા અને પાછા આવ્યા. ભૂજન કરીને રાત્રી આરામમાં પસાર કરી. બીજે સંગઠ્ઠિતતાને અનેકગણું જોર મળે તેમ છે એમાં કોઈ શક નથી. આ અને દિવસ અજન્ટાની ગુફાઓ જોવામાં પસાર કર્યો. પછીના દિવસે એકતાં ખાતર આ પ્રજાસમુદાય આટલે સરખે પણ ભાગ આપવાને સવારે ઔરંગાબાદ છેડતાં પહેલાં ઔરંગાબાદમાં આગ્રાના મશહુર તૈયાર નથી, એટલું જ નહિ પણું, એ ટુંકા સ્વાર્થે ખાતર આ પ્રશ્ન તાજમહાલની નકલ સમી-ઔર ગઝેબની બીબીની-કબર છે તે જોઈ ઉપર એક સામુદાયિક લડત ઉભી કરવા સુધીને આ આગેવાને વિચાર લીધી. સાંજના નાશિક અને રાત્રીના બાર વાગ્યા લગભગ મુંબઈ કરી રહ્યા છે એ હકીકત ખરેખર ભારતના કેાઈ દુર્દેવની આગાહી પાછા આવી પહોંચ્યા. આપી રહી હોય એમ લાગે છે.
સંધ દ્વારા યોજાતા આજ સુધીનાં પર્યટનમાં આ સૌથી વધારે . આ સંમેલનમાં અન્ય મેટી મેટી વ્યક્તિઓની સામેલગીરીને મોટું એટલે કે ચાર દિવસનું, ઘણા મોટા પ્રદેશને આવરી લેતું–લગ- આપણે કદાચ બહુ વિચાર ન કરીએ, પણ જેમણે ગાંધીજીનું લગભગ ભગ ૭૨૫ માઈનું-પર્યટન હતું અને સૌથી વધારે આનંદદાયી જીદગીભર પડખું સેવ્યું છે એવા આપણ સર્વના મુરખી, મિત્ર, નીવડયું હતું. સદ્દભાગ્યે ગુજરાતના જાણીતા ચિત્રકાર જ માત્ર સાથી અને સલાહકારસમા શ્રી રાજગોપાલાચાર્ય જેવી વ્યકિત જે નહિ પણ કળાગુરૂ શ્રી રવિશંકર મ. રાવળ અમારી સાથે જોડાવા' હિંદીના ગાંધીજી અગ્રગણ્ય પુરસ્કર્તા હતા તે જ હિંદી સામેની ચળ- માટે અમદાવાદથી ખાસ આવ્યા હતા અને મીયાગામથી કેટોગ્રાફી વળના અગ્રણી બને અને જો તેમનું મન્તવ્ય સ્વીકારવામાં ન આવે જેમના ખાસ શાખને વિષય છે એવા ભાઈ શ્રી સુમનભાઈ શેઠ પણ તે સમગ્ર ભારત સામે જેહાદ ઉભી કરવાની ધમકી આપે—એ જોઈને અમારા આ યાત્રાસંધમાં જોડાયા હતા. શ્રી સુરજચંદ્ર ડાંગી પણ આપણું દિલ ઊંડા વિષાદ અનુભવે છે. ભારતની એકતાની તમન્ના સાથે જ હતા. મંડળીનાં નાનાં મોટાં બધાં વચ્ચે એકરૂપતની ભારે જેમની નસેનસમાં અને અગે અંગમાં વ્યાપી રહી છે એવા–આજના જમાવટ થઈ હતી-રામને પ્રવાસના ચારે દિવસ એક સરખા આનંદ ભારતના ચેતનાપુરૂષ–પં. જવાહરલાલ નહેરને આ સંમેલનની વિગતે વિનાદમાં પસાર થયા હતા. આ પ્રવાસના અનેક મીઠાં સ્મરણ મનમાં જાણીને કેટલી વેદના થઈ હશે તે તેમના નીચેના ઉદ્દગાર દ્વારા છલેછલ ભર્યા છે, સુતાં જાગતાં સ્મરણપટ ઉપર તરવર્યા જ કરે છે. આપણે કલ્પી શકીએ છીએ.
આ સ્મરણે શબ્દબદ્ધ થાય કે ન થાય, પણ તતકાળ તેની ટુંક વિગત ., તા. ૨૪ મી ડીસેમ્બરના રોજ કલકત્તા ખાતે ભરાયલી અખિલ હિંદ આ અંકમાં આપવી જ જોઈએ એ હેતુથી આ નોંધ લખી છે. લેખક પરિષદ સમક્ષ એલતાં ઉપર જણાવેલ ‘ધી યુનિયન લેંજ કન્વેન્શન એલેરા અજન્ટા વિષે હાલ એટલું કહેવું બસ થશે કે એલેરા અને એક સાઉથ ઈન્ડીઆના ઠરાવો અને ભાષણેને અનુલક્ષીને ૫. જવાહરલાલ અજન્ટામાં જે જોયું તે આજ સુધી તે વિષે કરેલી કલ્પનાને ખરેખર નહેરૂએ જણાવ્યું હતું કે “દક્ષિણ ભારતની નામાંકિત વ્યક્તિઓ કે વટાવી જાય તેવું હતું. ભારતની સભ્યતાના એક મહાન સીમાચિહન– જેમના વિશે મને ઊંડો આદર છે અને જેમની ' સલાહ હું હમેશા રૂપ આ બન્ને સ્થળનાં દર્શન કરતાં જે કૃત્યકૃત્યતા અનુભવી તેવી શાધતે આવ્યું છં આવી વ્યક્તિએ એક ભાષાના પ્રશ્ન ઉપર ; કૃત્યકૃત્યતા ભાગ્યે જ અન્ય સ્થળેાનાં દર્શન કરતાં ભૂતકાળમાં અનુભવી . . આટલી બધી ઉશ્કેરાઈ જાય અને hysterical બની જાય એ ભારે હશે. દરેક ભારતવાસીએ આ બંને સ્થળાની એક વખત યાત્રા કરવાને ' દુઃખદ-વેદનાજનક છે. ઉશ્કેરાટ અને હીસ્ટીરીયા વડે કાઈ પણ સમસ્યાને નિરધાર કરવો જ જોઇએ.
પરમાનંદ
|