________________
તા. ૧-૫-૫૮
પ્રબુદ્ધ જીવન
કુ. હંસાબેન શેઠે “Juvenile Delinguency in Bombay લેવાનું ઠરાવવામાં આવ્યું છે. આ રીતે ચાલુ જમનારને માસિક રૂ. State' એ નામને મહાનિબંધ તૈયાર કરીને મુંબઈ યુનિવર્સિટી સમક્ષ. ૨૨ા આપવાના રહેશે. અનાજ વગેરે ચીજોના, હાલના ભાવે જોતાં Ph. D. ની ઉપાધિ માટે રજૂ કર્યો હતે, જે તપાસવા માટે યુનિવસ્ટિીએ આ ભજનવ્યવસ્થાને પાંચસે ભાઈ બહેને ચાલુ લાભ લે તે સંસ્થાને એ વિષયના એક નિષ્ણાત અમેરિકન અધ્યાપકને સોંપ્યું હતું. આ રૂ. ૨૫૦૦૦ વરસ આખરે ખેટ આવે અને એક હજાર ભાઈ બહેને મહાનિબંધ માન્ય થતાં કુ. હંસાબેન શેઠને મુંબઈ યુનિવર્સિટીની લાભ લે તે આવક જાવક સરભર થાય એવી સંચાલકોની ગણતરી છે. પી. એચ. ડી. ની ઉપાધિ મળે છે જે માટે અમે તેમને સહર્ષ હાદિકે
આ પાયાની જરૂરિયાતને પહોંચી વળવા સાથે જ્યારે આટલું ધન્યવાદ આપીએ છીએ. મુંબઈ રાજ્યમાં આ વિષયમાં અભ્યાસ અને
મોટું મકાન અને તેમાં પણ આટલો મોટો હોલ ઉભું કરવામાં આવ્યા સંશોધન કરી પી. એચ. ડી.ની ઉપાધિ મેળવનાર સૌ પ્રથમ તેઓ જ
છે ત્યારે તેમાં બીજી પણ શૈક્ષણિક અને સંસ્કારપષક પ્રવૃત્તિઓ છેઃ એ વિશેષ હર્ષની વાત છે. આ સંશોધનાત્મક અભ્યાસ માટે
શા માટે ચલાવવી ? જેમના દિલમાં સમાજ સેવાની અદમ્ય તમન્ના . તેઓ મુંબઈ રાજયના ત્રણ મુખ્ય શહેરમાં ફર્યા હતાં, બાળગુનેગારોની
છે અને જે બને તેટલી સેવા કરવામાં જ જીવનની સાર્થકતાં અને જેલમાં જઈ જોતઅવલોકન કર્યું હતું, અને આ ક્ષેત્રમાં કામ કરતા
પરિપૂર્તિ માને છે એવા શ્રી કાન્તિલાલભાઈ આ જ મકાનમાં ભેજનજુદી જુદી કક્ષાના માણસને મળીને, તેમની આગળ પ્રશ્નાવલી રજૂ
કાર્યથી બચત રહેતા સમય દરમિયાન બાલમંદિર ચલાવવું, પુસ્તકરીને તેમના અનુભવ અને અભિપ્રાયેની નોંધ એકઠી કરી હતી.
કાલય તથા વાચનાલય ઉભું કરવું, અન્ય શિક્ષણ પ્રવૃત્તિઓનાં મડાણ પાંચ વર્ષના પરિશ્રમપૂર્વક લગભગ પાંચસે પાનાંને મહાનિબંધ તૈયાર
માંડવા, રાત્રીના સમયે શૈક્ષણિક ચિત્રપટ આસપાસ વસતી પ્રજાને કરી આવી સુંદર સફળતા મેળવવા માટે શ્રી હંસાબેન શેઠને ગુજરાતી
બતાવવાં, અવારનવાર જાહેર વ્યાખ્યાને ગોઠવવાં-આવાં કંઈ કંઈ સ્વપ્ન સમાજના તેમજ જૈન સમુદાયના અનેક ધન્યવાદ ધટે છે.
સેવી રહ્યા છે. આ ઉપરાંત માણસને આજે ખાવાને પત્તો છે. શ્રી હંસાબેન શેઠ સંસ્કૃત મુખ્ય વિષય તરીકે લઇને ૧૯૪૮ માં કોઈ ને કોઈ ઠેકાણે ખાય છે, પણ સુવાનું એટલું સુલભ નથી-તે બી. એ થયેલાં અને સેશજીને મુખ્ય વિષય લઈને ૧૮પર માં દરેક પાસેથી એક રાત સુવાના બે આના લેવા અને એ રીતે ૬૦૦ એમ. એ. થયેલાં.
લગભગ ભાઈઓને સુવાની સગવડ આપવી-આવી પણ શ્રી કાન્તિસર્વોદય સ્વાશ્ચ સદન
ભાઇની એક કલ્પના છે. આ માટે, ભેજન માટે જે બાંકડાઓ બનાતા. ૨૫-૪-૧૮ ના રોજ ઘાટકોપર ખાતે આગ્રા રેડ ઉપર
વવામાં આવ્યા છે તે એટલી લંબાઈવાળા કરવામાં આવ્યા છે ‘સર્વોદય સ્વાસ્થ સદન નામની સામાજિક સંસ્થા માટે તૈયાર કરવામાં
કે બે બાંકડા ભેગા કરવામાં આવે તો એક આદમી તે આવેલા મકાનનું મુંબઈ પ્રદેશના આરોગ્ય સચિવ શ્રી. એમ. એસ.
ઉપર નિરાંતે સુઈ શકે. આગળ જણાવ્યું તે મુજબ બાંકડા
બે કદના છે. નાના કદના બાંકડાઓને બાલમંદિર માટે ઉપયોગ કરી કન્નમવરના શુભ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારંભનું પ્રમુખસ્થાન શ્રી કેદારનાથજીએ શોભાવ્યું હતું.
શકાશે એવી તેમની ધારણા છે. જરૂરિયાત વધતી જાય અને પ્રવૃત્તિઓ
વિકસતી જાય છે તે માટે પૂરે સમાવેશ થઈ શકે તે અંગે આજે પ્રબુદ્ધ જીવનમાં થોડાક સમય પહેલાં ઘાટકોપરમાં કેટલાએક
જે મકાન તૈયાર કરવામાં આવ્યું છે તેને હજુ ૫૦ ફીટ પાછળ સમયથી શરૂ કરવામાં આવેલ અને આજે લગભગ ૫૦૦ બીછાનાં
લંબાવવાની અને આજના બાંધકામ ઉપર બીજા બે માળ ચણવાની ધરાવતી ક્ષયરોગના નિવારણ અર્થે ઉભી કરેલ સર્વોદય હોસ્પીટલને "
જના વિચારાઈ રહેલી છે. લગ્નસમાર જે માટે પણ અહિં જરૂરી અને તેના મુખ્ય સૂત્રધાર અને સંચાલક શ્રી કાન્તિલાલ મગનલાલને
સગવડ આપી શકાશે એવી ધારણા છે. પરિચય આપવામાં આવ્યું હતું. એ કાન્તિલાલભાઈના મનમાં વિચાર આવ્યું કે ક્ષયરોગના ફેલાવાનું મૂળ જરૂરી પોષણને અભાવ આ સંસ્થાના આખા મંડાણની તેમજ સંચાલનની કુલ આર્થિક છે અને તેથી જરૂરી પોષણ મળી શકે એવી કોઈ સામુદાયિક ભેજન– જવાબદારી શ્રી કાન્તિલાલ મગનલાલ અને તેમના બે ભાઇઓ શ્રી વ્યવસ્થા કરવામાં આવે તે યોગની અટકાયતની દિશામાં પહેલું સુમતિલાલ મગનલાલ અને પનાલાલ મગનલાલના એક સંયુકત કૌટુંબિક
ત્ય વાય. આ ભજનવ્યવસ્થા સસ્તી છે. સાદી ટ્રસ્ટે સ્વીકારી છે અને આ માટે બહારથી કશી પણ મદદ કે દાન જોઈએ, છતાં પિષણક્ષમ દ્રવ્યેની પૂરતી પૂરવણીવાળી જોઈએ. એ નહિ લેવાને તેમને નિરધાર છે. ભેજનાલય તેમ જ અન્ય પ્રવૃત્તિઓ વિચારને અમલી કેમ બનાવવું એની વિચારણામાંથી ઉપર જણાવેલ ચલાવવા માટે ધાપરના આગેવાન અને સેવાપરાયણ ગૃહસ્થની એક ‘સર્વોદય સ્વાશ્ચ સદન” ને જન્મ થયો છે. આ માટે ઘાટકેપરના સમિતિ નીમવામાં આવી છે. ' ધીચ લતાની નજીકમાં આગ્રારેડ ઉપર જુના પિલીસ સ્ટેશનની | મુંબઈમાં ખાનપાનનો પ્રબંધ ધરાવતી સંખ્યાબંધ લેજે છે; પાછળ એક મોટું મકાન લગભગ એક લાખ રૂપિયા ખરચીને બાંધ- ગરીઓને હળવું દરથી જમાડતી હોય એવી કેમ કેમની ભેજનશાળા વામાં આવ્યું છે. આ મકાનને મુખ્ય આશય બે હજાર માણસને હોય છે; જૈન સમાજમાં ભેજનશાળાની પ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલે બે કે ત્રણ પંગતમાં એક સાથે જમાડવાની તેમ જ તેમના માટે છે. પણ નાતજાતના કશા પણ ભેદભાવ સિવાય શાકાહારી ભોજનની રસેઈ પકાવવાની અને અનાજ વગેરે સંધરવાની સગવડ ઉભી કરવાને સગવડ આપતી અને તે પણ જે ભેજન આપવામાં આવે તેમાં હોઇને, હાલ તુરત એક લંબચોરસ ભોંયતળીયાના માળવાળું એક પોષણક્ષમ દ્રવ્ય પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, સાદું હોવું જોઈએ, વિશાળ મકાન બાંધવામાં આવ્યું છે. મકાનને એક છેડે રસોડું અને સુરુચિપૂર્ણ હોવું જોઈએ, તદુપરાન્ત તે પાછળ કમાણીને કશે કે ઠાર માટે જરૂર મુજબ ત્રણ ચાર એારડાઓ બાંધવામાં આવ્યા છે આશય ન જોઇએ તેમ જ જમનાર ધર્માદાનું ખાય છે એવા અને બાકીના ભાગમાં એક લાંબો હોલ બનાવવામાં આવ્યો છે. કોઈ ખ્યાલને અવકાશ હવે ન જોઇએ અને ભોજનપ્રબંધ સ્વચ્છતા જમવા બેસનાર માટે તેમજ થાળી, વાડકા મૂકવા માટે નાની મેટી અને સુધડતાથી યુક્ત હોવું જોઈએ, વળી માત્ર ભેજનાલય જ નહિ ઊંચાઇના અને એક સાથે ત્રણ ત્રણ માણસ બેસી શકે એવી લંબાઈના પણ આ સર્વોદય સ્વાશ્ચ સદન શિક્ષણાલય પણ બનવું જોઇએ-આમ બાંકડાઓ તૈયાર કરાવવામાં આવ્યા છે. જમવા માટે સ્ટેઈનલેસ સ્ટીલના આજની વિવિધલક્ષી નિશ ળે માફક વિવિધલક્ષી યેયપૂર્વક ઉભી કરવામાં થાળી, વાડકા વસાવવામાં આવ્યા છે. બને તેટલી સ્વચ્છતા તેમ જ આવેલી એવી આ સંસ્થા આપણુ જાણસ્મરણમાં પહેલવહેલી જ છે. સુઘડતા કેમ જળવાય તેની જમવાને લગતા નિયમ ઘડવામાં ખાસ સાધારણ રીતે સંસ્થાના પ્રારંભમાં વાતે ધણું મેટી અને પરિણામ કાળજી રાખવામાં આવી છે. જમવા આવનાર પાસેથી એક ટંકન બહુ અ૫-એવું આ પ્રકારની ઘણી સંસ્થાઓની બાબતમાં બને આઠ આના અને સવાર સાંજ જમનાર પાસેથી રાજના બાર આના છે, પણ અહિ એવી આશંકાને કોઈ અવકાશ નથી; કારણ કે જેણે આવી