________________
૨૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૪-૫૮ કોઈ દર્દ નહિ પણ કેન્સર હતું; કારણ કે તેથી જેકે તેને અવાર- તેમની ધગશ અને જુસ્સો કોઈ અજબ પ્રકારનાં હતાં. ૧૯૩૮ માં નવાર પારાવાર વેદના થતી હતી, એમ છતાં પણ એ દર્દ દરમિયાન મુંબઈ જૈન યુવક સંઘે પિતાનો દશવર્ષીય સમારંભ મુંબઈ રાજ્યના એવા પીડાવિનાના ગાળા અવારનવાર આવતા હતા કે જ્યારે કયારે એ વખતના અર્થસચિવ શ્રી એ. વી. લગ્નેના પ્રમુખપણા નીચે સાન્તાઅને કેવી રીતે કરવું તેને લગતી પિતાની વિચારસરણ ઘડવાની તેને ક્રુઝ ખાતે આવેલ શ્રી કકલભાઈને નિવાસસ્થાને ઉજવેલ અને સંધના તક મળતી હતી.
સભ્યોનું શ્રી કમલભાઈએ બહુ ભાવથી આતિથ્ય કરેલું. ત્યાર બાદ આ દર્દ કેવી રીતે વધતું ચાલ્યું તેનું લાયલ અત્યન્ત વેદના- સંઘના બંધારણની પુનરરચના જેના પરિણાને જૈન સમાજના સર્વ - જનક વિગતા વર્ડ વર્ણન કરે છે. તેને લગતા પ્રસ્તુત પુસ્તકના વિભા- ફિરકાઓના યુવકે માટે સંધના દ્વાર ખુલ્લાં કરવામાં આવ્યા તે પણ
: ગેનું વાંચન ભારે કઠણ અને દર્દજનક બને છે. યુરોપના ધાતકીપણું તેમના પ્રમુખસ્થાને કરવામાં આવેલી. પછીનાં વર્ષોમાં તેઓ પોતાના ' આચરવામાં રીઢા, અને કુશળ બનેલા માણસને જાણે કે ભાગ બન્યું ધંધા તરફ વધારે વળ્યા અને સંઘની પ્રવૃત્તિમાં તેમને રસ કમી થતા
ન હોય એમ વર્ટીનું જબરજસ્ત શરીર તદ્દન ભાંગી ગયું. એ પણ રહ્યો. આમ છતાં સંધ પ્રત્યે તેમની સહાનુભૂતિ કાયમ રહી હતી અને . વખત આવ્યું કે જ્યારે તે કશું ખાઈ કે પી ન શકે, તેમ જ ક્ષણભર સંધના કાર્યકર્તાઓ અને તેમની વચ્ચે સંબંધ એક સરખા જીવન્ત
ઊધી પણ ન શકે. કેન્સર માણસની કેવી દશા કરે છે એ કેઈએ રહ્યો હતો. ૬. ' - જરૂર ઈશ્વરને જણાવવું જોઈએ.
શ્રી કલભાઈ વ્યકિતગત રીતે અત્યન્ત પ્રવૃત્તિશીલ, પ્રેમાળ અને તેના જીવનને અન્ન આખરે એની વિશિષ્ટ રીતે આવ્યા. એ સરળ દિલના સજજન હતા. તેમનું ચારિત્ર્ય નિર્મળ હતું અને કોઈનું : એ ક્ષણ હતી કે જ્યારે લાયેલ જીવનની કઈ ભવ્ય પૂરિપૂર્તિને, તેના
લાયેલ જીવનની કોઈ ભવ્ય પૂરિપૂતિને, તેના બુરું કરવું તે શું, પણ કાઇનું બુરું વાંછવું તે પણ તેમની પ્રકૃતિમાં પરલોકગમન વિષે ન સમજી શકાય એવા સંતોષ અને વિસ્મયને, નહોતું. એક કુશળ અને પ્રમાણીક શેરદલાલ તરીકે તેમણે સારી પ્રતિષ્ઠા ; જાણે કે કશું કહેવાનું, સૂચવવાનું કે ચિન્તા કરવાનું વિશેષ ન રહ્યું જમાવી હતી. શ્રીમન્ત હોવા છતાં શ્રીમન્તાઈને તેમનામાં કોઈ ગવો રય એવા પરિતોષને અનુભવ કરી રહી હતી. પોતે કાંઈક અઘટિત નહોતા. પાછળ તેઓ ત્રણ પુત્રો અને એક પુત્રી મુકીગયા છે. બધાને કર્યું ત્યા કાંક ઘટિત ન કર્યું એને લગતા પશ્ચાત્તાપ કે આત્મગત અપ- પુરા સુખી અને રળતા કમાતાં જોઈને તેમણે આ જગત્ની વિદાય રાધની લાગણીને જેમાં અંશ સરખે નથી હોતે એવા એકાન્ત દુઃખની લીધી છે. તેઓ હંમેશા હતા તેવા દેખાતા અને એથી વિશેષ દેખા
અનુભૂતિમાં કોઈ વિચિત્ર કેટિના ઉર્ધ્વીકરણનું તત્ત્વ રહેલું હોય છે. આ વાનું કે દેખાવ કરવાનું તેમના સ્વભાવમાં નહોતું. કોઈ પણ સુવાસ" આ જ ખરૂં કારણ છે કે જેને લીધે લાલ ટકકર પિતાના પૂર્ણ પુષ્ય કાળે કરીને કરમાઈ જાય, ખરી પડે અને સુવાસનું સ્મરણ
પતિના મરવાને લગતા પગની થા જેવી બની તે જ આકારમાં મૂકી જાય, એમ તેઓ જેમના જેમના સમાગમમાં આવ્યા તેમના - કશા પણ લાગણીવેડા કે દીનતા વિના–કહી શકી છે.
દિલમાં એક ઊંડી સુવાસ મુક્તા ગતા છે. સામાન્ય માણસના જીવનને , અનુવાદક: પરમાનંદ ચરિતાર્થ કરવા માટે આથી વધારે શું જોઈએ? - પરમાનંદ શ્રી કક્કલભાઈ ભુદરદાસ વકીલને સ્વર્ગવાસ
સંધ સમાચાર જે સંસ્થાનું પ્રબુધ્ધ જીવન મુખપત્ર છે તે સંસ્થા એટલે કે શ્રી કલભાઈ ભુદરદાસ વકીલના અવસાન અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંધના આધસ્થાપકેમાંના એક શ્રી કમલભાઈ
. શાકપ્રસ્તાવ ભુદરદાસ વકીલને વર્ષ સવા વર્ષની લાંબી માંદગી બાદ ૭૧ વર્ષની તા. ૧૧-૪-૫૮ ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંધની ઉમ્મરે એપ્રીલ માસની ૮ મી તારીખે સવારના દેહાન્ત થયા. શ્રી કાર્યવાહક સમિતિની સભામાં સંધના આધસ્થાપકેમાંના એક શ્રી કઠલભાઈ કકલભાઈના જીવનને પ્રારંભ બહુ જ સાધારણ સ્થિતિથી થયેલે.
જીવનના બાર ભ બહુ જ સાવારણ સ્થિતિવા થયેલા. ભુદરદાસ વકીલના તાજેતરમાં નીપજેલા અવસાન સંબંધે પ્રસ્તાવ ભણતર પણ લગભગ મેટ્રીક સુધીનું. શરૂઆતમાં તેઓ સુતરને બંધ
રજુ કરતા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી કકલભાઇની લાંબી કરતા હતા; પછી તેમણે ઇમ્પોર્ટ એકસપિટની એફીસ ખોલી. આર્થિક જીવનકારકીર્દીની કેટલીક વિગતે રજુ કરી હતી અને શ્રી રતિલાલ સ્થિતિ સારા પ્રમાણમાં સુધરતાં તેઓ શેર બજારમાં દાખલ થયા, ચીમનલાલ કોઠારીએ તેમના વર્ષોના એક સાથી તરીકે શ્રી કકલભાઈને
કે. બી. વકીલના નામથી પિતાનું કાર્ડ ચાલુ કર્યું અને જીવનના ભાવભરી અંજલિ આપી હતી અને ત્યાર બાદ નીચે પ્રસ્તાવ ઉચિત ., અન્ન સુધી તેમને આ વ્યવસાય ચાલુ રહ્યો. આ રીતે શ્રી કકલભાઈ વિધિપૂર્વક પસાર કરવામાં આવ્યા હતા, - પુરૂષાર્થપરાયણ હતા અને આપબળે શૂન્યમાંથી શ્રીમન્ત બન્યા હતા.
“શ્રી મુંબઈ જૈન યુવક સંધના આધસ્થાપકોમાંના I ! આવી અર્થ સાધના સાથે જાહેર જીવનમાં ખાસ કરીને જૈન એક શ્રી કમલભાઈ ભુદરદાસ વકીલને તાજેતરમાં નીપજેલા.
સમાજ પૂરતા જાહેર જીવનમાં પણ તેમણે નાની ઉમ્મરથી પ્રવેશ કર્યો અવસાન બદલ સંઘની કાર્યવાહક સમિતિ ઊંડા શોકની હિતે. હું મુંબઈ ૧૮૧૦ માં કોલેજમાં ભણવા આવ્યા ત્યારથી કલ- લાગણી પ્રદશિત કરે છે. પ્રારંભનાં વર્ષો દરમિયાન સંઘના. ભાઈ સાથેના મારા સંબંધની શરૂઆત થયેલી, આજથી લગભગ ૪૦ કાર્યને આગળ ધપાવવા પાછળ તેમણે આપેલા તન, મન વર્ષ પહેલાં તેમણે જૈને માટે સસ્તાં ભાડાના મકાને મેળવવાના અને ધનના ભેગનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરે છે, અને એ હેતુથી એક મંડળની સ્થાપના કરેલી અને ચીંચપોકલીમાં હરહરવાળાની યુવાનીના દિવસેમાં તેમણે જૈન સમાજને આગળ વધારવા નવી બંધાયેલી છ ચાલી મંડળના નામથી એક સાથે ભાડે લઈને માટે જે, ધગશ અને અનવરત ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું. સંખ્યાબંધ જૈન કુટુંબોને વસાવેલાં. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની હતું. તેનું અનુકરણ કરવા આજના યુવકને અનુરોધ કરે
સ્થાપના થઈ. ત્યારથી તે સંસ્થામાં તેઓ ખૂબ રસ લેતા હતા અને છે. તેમના કુટુંબી સ્વજને પ્રત્યે સંઘની કાર્યવાહક સમિતિ વર્ષો સુધી તે સંસ્થાના તેઓ કેષાધ્યક્ષ અને પેટ્રન હતા. ૧૯૨૫ અને ઊંડી સહાનુભૂતિ દાખવે છે અને તેમના આત્માને પરમ ૩૦ના ગાળામાં જૈન સમાજમાં બાલદીક્ષા સામે મોટું આ દેલન ઉભું શાન્તિ ઈચ્છે છે.” : " થયું હતું. બાલદીક્ષાના અનિષ્ટને વ્યવસ્થિત રીતે સામનો કરવાને
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને અભિનન્દન હેતુથી તેમજ સાધુશાહીની આપખુદી, જુનવાણી સામાજિક રીતરીવાજ ત્યારબાદ સંધની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી ચીમનલાલ અને રાષ્ટ્રવિરોધી કામી, માનસ સામે સંગઠ્ઠિત બનીને કાર્ય કરવાના ચકુભાઈ શાહની સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ડીરેકટર તરીકે નીમણુક આશયથી જે કેટલાક મિત્રોએ એકઠા થઈને ૧૮૨૮-ર૮ ની સાલમાં થઈ તે બદલ આનંદ વ્યક્ત કરતે અને શ્રી ચીમનભાઈનું અભિનન્દન મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરેલી તેમાંના સ્વ. કાલભાઈ એક કરતો એક પ્રસ્તાવ કાર્યવાહક સમિતિએ પસાર કર્યો હતો. - હતા. શરૂઆતનાં વર્ષોમાં સંધની પ્રવૃત્તિમાં તેઓ ખૂબ રસ લેતા, અને
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ