________________
૨e
તા. ૧-૪-૫૮ રહ્યા હતા અને જેમણે ગાંધીજીનું જીવન ચરિત્ર પણ લખ્યું છે, થારાની જેમ ગાંધીજીને આત્મા પણ એક કડક હાથે કામ તેમણે ગાંધીજી અને વૈરોના વિચારે વચ્ચે અને વ્યક્તિગત લાક્ષણિ- લેનાર માણસને હતે. એણે પિતાને મંજૂર ન હોય એવી કોઈ પણ • કતાઓ વચ્ચે રહેલા વિશિષ્ટ સામ્યને નિર્દેશ કર્યો છે. ગાંધીજી અને સત્તાની સાર્વભૌમતાને ઈન્કાર કરતાં માણસેને શીખવ્યું; એણે બાહ્ય ઍરે બને ઉચે આસને બિરાજી તત્ત્વજ્ઞાનની વાતો કરનારા નહતા. સત્તાને પિતાના પર કેટલે અંકુશ હોવો જોઈએ એની મર્યાદા નક્કી . તેઓ તે પિતાની વિચારણા પ્રમાણે જીવવાની સબળ અને ઉત્કટ કરી. બટ્ન્ડ રસેલે પોતાના “ જસ્ટીસ ઈન વર ટાઈમ' નામના ઈચ્છાવાળા સત્યશોધક હતા.
પુસ્તકમાં લખ્યું છે કે “કેઈપણ માણસની શારીરિક સ્વતંત્રતા છીનવી . આમ છતાં, એ બંને વચ્ચે એક મૂળભૂત ભેદ હતા. ચૅર શકાશે, પણ આધ્યાત્મિક સ્વાતંત્રતા કે જે એને જન્મસિદ્ધ હક્ક છે પિતાના વિચારે પ્રમાણે પિતાનું જીવન જીવતા હતા. ગાંધીજી પોતાના તે એની પિતાની સંમતિ વિના એની પાસેથી છીનવી લેવાને દુનિયાની સિદ્ધાન્ત સામાજિક અને રાજદ્વારી પ્રશ્નોને લાગુ પાડીને રાષ્ટ્રના નેતા
કોઈ પણ સરકાર કે કોઈ પણ લશ્કર અશક્તિમાન છે.” આ વિચારણુ ' બન્યા હતા.
વૈરાના જીવનમાં ગાંધીજીના જીવન પર મુખ્યત્વે અસર કરનારી પર ગાંધીજી અને થેરાએ પોતાની જીવનનાં મૂલ્યની ચેજનાને પાયે * બાબત એ હતી કે પોતે જે વસ્તુ અમલમાં મૂકવા તૈયાર ન હોય રચ્યા હતા. તેમના જીવનમાં પોતાના અન્તરામાની-inner voice—ની
તે તેઓ બીજાને શીખવતા નહિ. આ જ તત્ત્વ ગાંધીજીની ફિલસૂફીને સંમતિ હમેશાં મેળવવાની રહેતી. છે. લાચ્છીએ અન્ય કોઈ સંદર્ભમાં પાયા હતા. તેઓ મહાન નેતા હતા, તેમણે પોતે જે ન કર્યું હોય કહ્યું છે તેમ “એમનું જીવન પોતાની સચ્ચાઈ વિષેની પ્રતીતિસિવાય અથવા કરવા તૈયાર ન હોય તે તેઓ બીજાને કદી કરવાનું કહેતા ,
બીજી બધી જ સત્તાને પડકારનાર માનવમનના સર્વોપરીપણાના સતત નહિં. વિચાર અને વર્તન વચ્ચે કંઈ અંતર ન હોવું જોઈએ એમ
સમર્થનરૂપ હતું.” તેઓ હંમેશાં માનતાં હતા.
- ઘેરોની જેમ ગાંધીજી પણ પોતાની જાતના કડક પરીક્ષક ગાંધીજીને અન્તરાત્મા ફક્ત પોતાના જીવનને જ દેરનાર નહે. હતા.. સામાન્ય રીતે આપણે બધા આપણી જાતની પરીક્ષા કરવામાં ત્રણ દાયકા સુધી એમણે પ્રજાના જીવનને દોર્યું હતું અને ઘયું હતું. બહુ ઉદાર રહીએ છીએ અને આપણું દેશ પ્રત્યે બહુ દયાભાવ વર્તમાન યુગના એ એક નૈતિક બેરોમીટર–માપક યંત્ર—બન્યા હતા. બતાવીએ છીએ, પણ બીજાની બાબતમાં જરાસરખી ભૂલ હોય તે
એમણ રાજકારણમાં ઝંપલાવ્યું, અને જરૂર પડી ત્યારે રાજદ્વારી, તેને વખોડવામાં આપણે બહુ જ કડક અને ઉગ્ર બનીએ છીએ. • પરંતુ ગાંધીજી પિતાની જાતને માફ કરવાનું કયારેય શીખ્યા નહોતા. દિલને બ ધ પણ કરી દીધાં. જ્યારે જ્યારે અસત્ય સામે એમના
માનવની મહત્તા. વ્યક્તિની સ્વતંત્રતા અને આત્માના સાર્વ. અન્તરાત્માએ બળવો કર્યો ત્યારે ત્યારે એમણે આમરણાંત ઉપવાસ ભૌમત્વ વિશેની થોરની મૂળભૂત માન્યતા ગાંધીજીએ પણ અપનાવી કર્યા. ગાંધીજી અને થેરાને, આત્મા સતત જાગૃત અને સતત સ્પંદનહતી. રાજદ્વારી વિચારકે સામાન્ય માનવીના, દિલમાં ચાલી રહેલા શીલ હતું. એટલે જ એમના જીવનમાં આધ્યાત્મિક શુન્યતા કે નૈતિક પ્રશ્નોની ચર્ચા કરે છે. રાજકારી માણસે વધારે વ્યવહારુ હોય છે,
ઉદાસીનતા કદિ પણ દષ્ટિગોચર થઈ નહોતી. ' અને એથી જ પ્રજાને મત ઘડવાના પ્રયત્ન કરે છે. પરંતુ રાષ્ટ્રના આત્માને જગાડવાનું કાર્યો તે એક પયગંબર દેવદૂત કે શહીદ જ કરી
એમનું જીવન એટલે સતત ખેજ અને સતત સંધર્ષ. આવા શકે છે. ગાંધીજી અને થેરે એવા મહામાન હતા.
માણસે બીજાઓને પણ આત્માની એજ કરવાની ફરજ પાડે છે. , તેઓ ફક્ત પિતાના આત્માને જ વિકાસને પથે દેરી જવામાં તેઓ આપણામાં રહેલાં સ્વાર્થ, ક્ષુદ્રતા, ધિક્કાર વગેરે પર નિયંત્રણ સતીષ માનતા નહોતા. એમણે તે જીવનનાં નવાં મૂલ્ય સ્થાપવાનું મૂકે છે. આખી પ્રજાને ઉલ્વે માર્ગે લઈ જાય એવી નૈતિક તાકાત અને જીવનની નવી પદ્ધતિ અખત્યાર કરવાનું કામ કર્યું હતું. થોરીની તેઓ આપે છે. થેરેએ કહ્યું હતું તે મુજબ કે અમુક વ્યક્તિજેમ ગાંધીજીનું સમગ્ર જીવન પણ, જીવનનાં કેઇપણ ક્ષેત્રમાં આમાનો અનાદર થાય એવાં કાર્યો સામે સતત નૈતિક યુદ્ધ કરવાપણાથી જ
એમાં શિવની ભાવના સંપૂર્ણપણે મૂર્તિમન્ત થાય એ જેટલું જરૂરનું ભર્યું હતું. જગતમાં આવા માનવીએ જ આપણામાં રહેલા આત્માના છે તેટલી જરૂર તમારી માફક બધા ભલા હેય-સારા હોય—એની નથી. શાંત અવાજ-still small voice within us થી પ્રેરાઈને કારણ કે આવી વ્યક્તિઓ જ આખા સમાજને સવિશેષ ચેતનવનું, અધર્મની સાથે ઝુંબેશ જગાવતા હોય છે.
શકે છે.” આવા મહાન માણસેના અન્તરાત્માની સૂક્ષ્મ અને કવચિત . , રે અને ગાંધીજી જેવા મહામાન માટે તે અન્તરાત્મા ન સમજાય એવી બાજની આપણે જરા પણ અવગણના કરી શકીએ Conscienceને અવાજ એજ સાચી કસેટીઅને એજ સાચી
નહિ, સિવાય કે આપણે જીવનનાં સાચાં મૂલ્યોની જ ઉપેક્ષા કરવા
જ છે પ્રતીતિ છે. એમની વિચારસરણીમાં અન્તરાત્મા એ કઈ તરંગ નથી
માગતા હોઈએ. આવા માણસને અન્તરામા જ આપણે સાચે કે અનિશ્ચિત આવેગ નથી. એ એક નૈતિક વૃત્તિ છે; સમગ્ર વ્યક્તિત્વ
પથદર્શક બને છે. સાથે સુસંગત એવી સુગંભીર બુદ્ધિ છે. એ સત્ય અને અસત્યને
અહિંસાના સિદ્ધાન્ત પર મંડાયેલા સત્યાગ્રહના વિચારમાંથી નિર્ણય કરે છે. એ નૈતિક શક્તિનું ઉદ્દભવસ્થાન છે; નૈતિક આચારને ગાંધીજીએ સત્યાગ્રહ, અસહકાર, સવિનય કાનૂનભંગ વગેરે પદ્ધતિઓ રક્ષણહાર છે; એ જીવનનું એક મૂળભૂત તત્ત્વ છે કે જે કદિ કોઈના ઉભી કરી. તત્ત્વતઃ ગાંધીજીએ એને “સત્યાગ્રહનું નામ આપ્યું. જેને શરણે મુકાય નહિ. માટે જ દરેક માનવીને એક નીતિપ્રધાન વ્યક્તિ અર્થે “આત્મબળ’ થાય છે. રાજકીય ક્ષેત્રે આ વિચારને એમણે તરીકે સ્વીકારો જોઈએ, કારણ કે સમાજને ઘડવામાં માણસ
વિશાળ પાયા પર પ્રયોગ કરી બતાવ્યું એ ઘટના ઈતિહાસમાં અજોડ પિતાની નૈતિક શક્તિને ઉપયોગ કરીને જ ફળ આપી શકે છે.
છે. રાષ્ટ્રીય આઝાદી મેળવવા માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે અહિંસાના છે. ર
સિદ્ધાન્તને એમણે જે અમલ કર્યો એ એ પ્રકારનું પ્રથમ વ્યવસ્થિત લાકીએ પોતાના Authority in the Modern પ્રયાસ છે. શાંતિમય પ્રતિકારના ધરણે એ રાજદારી ક્રાન્તિ હતા. State એ નામના પુસ્તકમાં કહ્યું છે કે “લેકશાહી સરકારને સ્થાયી
અલબત્ત, અત્યારે જે કે એ વસ્તુને રાષ્ટ્રીય આઝાદી મેળવવાની પણે ટકાવી રાખવાને ઉપાય એ છે કે કંઈ પણ બૌદ્ધિક નિર્ણયને
એક પદ્ધતિ તરીકે મૂલવવામાં આવે છે; પણ ભવિષ્યના ઈતિહાસકારને છેવટની નિશ્ચયાત્મક બહાલી અન્તરાત્મા તરફથી મળવી જોઈએ. કોઈપણ સત્તા–પછી તે ગમે તે આકારની કે રૂ૫ની હાય, રાજકીય
એમાં ગહન અર્થ રહેલો સમજાશે, કારણ કે વ્યક્તિગત વિચારણા હોય કે ધાર્મિક હોય–આવી કોઈ પણ સત્તાને કોઈને ડર હોય અને
E પર મંડાયેલી એ સામુદાયિક હિલચાલ હતી. વ્યક્તિગત સત્યાગ્રહદ્વારા કોઈને પણ સામનો કરવા તરફ તેનું સ્વાભાવિક વલણ હોય તે તે
સામાજિક અને રાજકારી શક્તિનો સંચાર કરવાને એ પ્રયોગ હતો. આ અન્તરામાના–અન્તઃકરણના આદેશ મુજબ વર્તવાના માનવી પ્રક
એની અંદર એક સક્રિય સામાજિક સિદ્ધાન્ત રહેલ હતા, અને ચેકસ તિમાં રહેલા આગ્રહ પર હોય છે. આમ હોવા છતાં પણ પિતાના
સામાજિક, રાજદ્વારી અને આર્થિક અસર નીપજાવવી એ એને Dangers of Obedience and Other Essays' માં પ્રો. ઉદ્દેશ હતો. લાસ્ટીએ ભાર મૂકીને જણાવ્યું છે તે મુજબ “નાગરિકોના અન્તઃ- ' ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વર્ણભેદ સામેની લડત દરમિયાન
કરણના પાયા ઉપર જેની સ્થાપના થઈ હોય એ સિવાયના કેઈ પણ સૌથી પહેલાં આ પદ્ધતિ અપનાવી હતી. તેઓ ભારત પાછા ફર્યા. • રાજ્યને સ્થિરતા પ્રાપ્ત થઈ છે એમ કહી ન શકાય.” .
પછી એમણે ખેડૂત અને ગણપતિયાઓનાં દુઃખ દૂર કરવા પાછળ