________________
હું
ને
મન
જીર જER
E
S
તા. ૧-૪-૫૮
પ્રબુદ્ધ જીવન ૧૯૫૭ની સાલ વિષે માતાજીએ કરેલી આગાહી પ્રાસ્તાવિક
* માતાજીએ જરા પણ ખચકાયા સિવાય' એ શબ્દો ઉપર ખાસ
ભાર મૂકયે હતે. શ્રી અરવિન્દની આગાહી વિષે તેમને પૂરી પ્રતીતિ , ૧૯૫૪ ના - ફેબ્રુઆરી માસની ૨૫ મી તારીખે પેન્ડીચેરીથી
છે. તેમણે આગળ ચાલતાં જણાવ્યું કે “૧૭૫૭ અને ૧૮૫૭ માફક : અરવિન્દ આશ્રમમાં વસતા શ્રી ચમનલાલે આશ્રમનાં અધિષ્ઠાત્રી
ભારતના ઈતિહાસમાં ૧૮૫૭ ની સાલ બહુ મહત્ત્વની છે. તે સાલજેમને આશ્રમવાસીઓ “માતાજી” તરીકે ઓળખે છે અને સંબંધે
5 દરમિયાન પાકીસ્તાનને અન્ત આવશે. વળી ભારતના પ્રશ્ન ઉપર રશીઆ છે તેમની સાથે થયેલા પ્રશ્નોત્તર એક પરિપત્ર રૂપે પ્રગટ કર્યા,
અને અમેરિકા વચ્ચે યુદ્ધ થવાની ઘણી મટી શકયતા છે. કેટલાક હતા. તે પ્રશ્નોત્તરમાં ૧૮૫૭ની સાલમાં શું શું બનશે તેને લગતી કેટલીક આગાહી કરવામાં આવી હતી. ૧૮૫૭ની સાલ પુરી
રાજકારણી પુરૂષ ૧૯૫૦ ના માર્ચ માસમાં યુદ્ધ ફાટી નીકળવાની
- આશા રાખતા હતા અને તેઓ શ્રી અરવિન્દ પાસે આવેલા અને થવાને આજે અઢી મહીના ઉપર થવા આવ્યું છે અને તેથી આ
આ પ્રમાણે તેમણે શ્રી અરવિન્દને જણાવેલું. પણ શ્રી અરવિન્દની આગાહીઓમાં કઈ સાચી પડી અને કઈ બેટી પડી તેનું આપણે
આ માન્યતા નહોતી. એક વાર મેં જ્યારે તેમને પૂછેલું ત્યારે તેમણે વાસ્તવિક તારણ કાઢવાની સ્થિતિમાં છીએ. મૂળ લખાણ અંગ્રેજીમાં છે તેને અનુવાદ નીચે આપવામાં આવે છે,
સ્પષ્ટપણે જણાવેલું કે “કટોકટી માત્ર ૧૮૫૭ માં જ ઉભી થશે.”
૧૮૫૭માં કાંઈક જરૂર બનશે એવી માતાજીને ખાત્રી હતી. પ્રશ્નોત્તરી
પ્રશ્ન: રશીઆ અને અમેરિકા વચ્ચે ઝઝુમી રહેલા યુધ્ધ વિષે આપ શું ૧૮૫૭ ની સાલ ભારતના ઇતિહાસમાં ૧૭૫૭ અને ૧૮૫૭ : ધારે છે ? . માફક મહત્ત્વપૂર્ણ બનશે.
ઉત્તર: જો લડાઈ થશે તે તે ભારતના પ્રશ્ન ઉપર થશે અને ભારત II પાકીસ્તાનનું સદન્તર વિસર્જન થશે.
માટે એ સમયે ભારે કટોકટીને હશે. હું એ લડાઈ અટકાવવા III ભારતના પ્રશ્ન ઉપર રશીઆ અને અમેરિકા વચ્ચે લડાઈ ઉભી ઈચ્છું છું. ભારતને દુનિયાના ભલા ખાતર લડાઈની આફતમાંથી થવાની ગંભીર શકયતા.
બચાવી લેવું જોઈએ, કારણ કે માત્ર ભારત જ દુનિયાભરમાં પાંદીચેરી ખાતે માતાજીએ મને મુલાકાત આપી અને શાતિ અને નવી વિશ્વરચના તરફ લઈ જઈ શકે તેમ છે. તેમની સાથે જે પ્રશ્નોત્તરી થઈ તેમાં ઉપર જણાવેલા ત્રણ મુખ્ય પ્રશ્ન : જે લડાઈ જ ન થાય તે પાકીસ્તાનનું વિસર્જન શી રીતે મુદ્દાઓ હતા. દૈવી શક્તિઓ અને અતીન્દ્રિય સાક્ષાત્કાર-Superna- શકય બનશે ? ' tural Visions માટે જે માતાજી બહુ જાણીતા છે તેઓ નિશ્ચય- ઉત્તર: અંદર અંદરની અવ્યવસ્થાના પરિણામે તે શકય બને. ' પૂર્વક માને છે કે હિંદનું ભાવી મહાન છે અને હિંદ દનિયાના ગુરૂ- અહિં માતાજીએ ઉમેર્યું કે “અમુક ઘટનાઓ કઈ રીતે બનશે માર્ગદર્શકની ભૂમિકા ભજવશે.
તે વિષે Occult Forces—અદ્રષ્ટ શક્તિઓ–એ કાંઈ જણાવવું ને પ્રશ્ન: ભારતના ભાવી વિષે આપે છે ધારો છો ?
* જોઈએ.” પછી ચાઈનામાં થયેલી પહેલી ક્રાન્તિનું, પ્રથમ વિશ્વયુદ્ધનું, ઉત્તર: ભારતનું ભાવી ઘણું સ્પષ્ટ છે. ભારત જગતના ગુરૂ સ્થાને છે. અને કારીઆની લડાઈનું અને સાથે સાથે ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિનું ..
દુનિયાની ભાવી રચનાને આધાર ભારત ઉપર રહેલો છે. તેમને પહેલાંથી કેવી રીતે દર્શન–Vision–થયેલું તે સંબંધે વિગતથી ' ભારત એક જીવન્ત આત્મા છે. ભારત દુનિયામાં આધ્યાત્મિક મારી સાથે તેમણે વાત કરી. ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ વિષે તેમણે જ્ઞાનને મૂર્ત રૂપ આપી રહેલ છે. ભારત સરકારે આ ક્ષેત્રમાં અરવિન્દને છેક ૧૮૧૪ ની સાલમાં જણાવેલું. કેરીયામાં લડાઈ થઈ. ભારતની વિશેષતાને દયાનમાં લેવી જોઈએ અને તેમની તેના ત્રણ મહીના પહેલાં તે વિષે તેમણે શ્રી અરવિન્દને જણાવેલું. ' યોજનાએ એ મુજબ ઘડાવી જોઈએ.
આ પ્રશ્નઃ આવી રહેલી કટોકટીને સામને કરવા માટે આપણે ભારતને પ્રશ્ન: નજીકના ભવિષ્યમાં ભારત એક ગંભીર કટોકટી તરફ ગતિ શી રીતે તૈયાર કરવું ઘટે તે વિષે આપનું શું ધારવું છે?'
કરી રહેલ છે અને રશીઆ અને અમેરિકા વચ્ચે વિગ્રહ ઉત્તર: તમે દૈવી શક્તિમાં માને છે ? માત્ર દૈવી શક્તિ જ ભારતને અનિવાર્ય છે એમ આપને નથી લાગતું?
મદદ કરી શકે તેમ છે. જો તમે દેશમાં શ્રદ્ધા અને સંગઠ્ઠન ઉત્તર: હા, મને લાગે છે કે રશીઆ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ઉભું કરી શકે છે તે માનવી શક્તિ કરતાં પણ વધારે કે થવાની ગંભીર શકયતા છે અને તે અટકાવવાને આપણે " શક્તિશાળી નીવડી શકે તેમ છે. આ પ્રયત્ન છતાં જે લડાઈ ફાટી નીકળશે તે આધ્યાત્મિક ક્ષેત્રમાં (એ કાંઈ માત્ર આકસ્મિક નથી કે પંડિત જવાહરલાલ નહેરૂ.
ચાલી રહેલા કાર્યને અન્ત આવશે. કમનસીબે અમેરિકાના આજ કાલ સંગઠ્ઠન અને અન્તરિક એક્તા ઉપર ખૂબ ભાર " લેકે એમ માને છે કે પંડિત નહેરૂ સામ્યવાદીઓ પ્રત્યે મૂકી રહ્યા છે.). સહાનુભૂતિ ધરાવે છે અને તેથી અમેરિકાએ પિતાના સ્વાર્થને પ્રશ્નઃ સંગન અને શ્રધ્ધા જેની આજે દેશમાં બહુ જરૂર છે તે લક્ષ્યમાં રાખીને પાકીસ્તાન સાથે મૈત્રી કેળવવાને નિશ્ચય કર્યો કેમ પેદા કરવાં ?
છે. તમે જાણે છે કે મેઢે પેશાવરની વધારે નજીક છે.. ઉત્તર: શ્રી અરવિન્દના ઉપદેશાનું અનુસરણ કરવાથી. ૧૮૪૭ ના . આ પ્રશ્ન: પણ આપને નથી લાગતું કે પાકિસ્તાન બેબના મથક તરીકે
ગસ્ટ માસની ૧૫ મી તારીખે બહાર પાડવામાં આવેલ પિતાને ઉપયોગ થવા દે તેમ કરવામાં પાકીસ્તાન ભારે ભુલ તેમને સ્વાતંત્ર્યદિનને લગતે સંદેશો ફરી ફરીને વાંચવાની
કરી રહેલ છે અને પિતા માટે આતને નેતરી રહેલ છે ? વંચાવવાની-જરૂર છે અને તેને મર્મ અને મહત્વ લાખો દેશઉત્તર: જ્યારે હિંદના ભાગલા થયા ત્યારે પાકિસ્તાનના ભાવી વિષે ' બંધુઓને સમજાવવાની જરૂર છે. ભારતને શ્રી અરવિન્દની ' તેઓ શું ધારે છે એ પ્રકારને પ્રશ્ન મેં શ્રી અરવિન્દને શ્રધ્ધા અને પ્રતીતિની જરૂર છે. એ પૂછયે હતે. પાકીસ્તાન કયાં સુધી ટકી રહેશે એ પણ મેં
લડાઈ કઈ પણ રીતે અટકાવવી જોઇએ. કે ન પૂછયું હતું. જરા પણ ખચકાયા સિવાય શ્રી અરવિન્દ જવાબ લડાઇની ભયંકર શકયતાઓના ખ્યાલથી માતાજી ખૂબ મુખ્ય .. ' આપેલે ‘દશ વર્ષ'.
દેખાતા હતા. તેમણે ફરી ફરીને કહ્યું “લડાઈ થવી જ ન જોઈએ.” (અહિં જણાવવું જરૂરી છે કે શ્રી અરવિન્દનું ૧૮૫૦ ના અને માત્ર પરસ્પર શુભેચછા અને સમજુતી વડે જ દુનિયાને બચાવી ડીસેંબરની પાંચમી તારીખે અવસાન થયું હતું. તંત્રી)
શકાય તેમ છે.