________________
RE
છે .
તા. ૧૫-૩-૫
-
પ્રબુદ્ધ જીવન '' :
૨૧૫
“રસગન્ધા
અંગે ઘણું સુંદર ચિતન છે. સંપાદક શ્રી પરીખે તેને ખૂબ ભાવથી ..
ઉદાહરણ સાથે સરસ રીતે બહેલાવ્યું છે. (કવિ ન્હાનાલાલને પ્રતિનિધિ–કાવ્યસંગ્રહ, રસદર્શને સાથે
શ્રી પરીખના શબ્દોમાં કહું તે હાનાલાલના દામ્પત્યકાવ્યમાં : -સંપાદક અને પ્રકાશક શ્રી બાલચન્દ્ર પરીખ, ઠેકાણું ચંદ્રનગર સોસાયટી, આનંદનગર, અમદાવાદ ૭, પાનાં ૪૭૨, કિંમત રૂ. ૭-૦ ૦).
“યૌવનને મુક્ત પ્રેમ માનવતાનું કેન્દ્ર પામી, જીવનની સાર્થકતા સાધવા |
લગ્ન દ્વારા આગળ વધે છે... પ્રેમ જ્યાં પ્રસન્નતાને વરે છે, ઉકઠા જ્યાં . | ગુજરાતી કાવ્યસાહિત્યમાં કવિ શ્રી ન્હાનાલાલનું સ્થાન અત્યન્ત ગૌરવભર્યું છે. એમનાં લલિત મંજુલ ઊર્મિગીત ને સંગીતમય રાસ
સૌમ્યતામાં પરિણમે છે, મુક્તવિહારી આત્મા જ્યાં સ્વેચ્છાએ બંધને
સ્વીકારે છે, આદર્શનિકા જ્યાં બલિદાનને વધાવે છે, સમર્પણ જ્યાં તે ગુજરાતને કંઠે વર્ષો સુધી ગૂજ્યા કરે તેવાં છે. એમણે માત્ર
શુચિતા પ્રગટાવે છે એવું દામ્પત્યદર્શન નહાનાલાલ આપણને કરાવે ‘ ઊર્મિગીતે નહીં પણ સુંદર રણગીતે, આદર્શ પ્રેમનાં કાવ્ય, ભક્તિગીત, અર્થકા, સારા એવાં કાવ્યના વિગેરે ઘણું લખ્યું છે.
છે.” “સૌભાગ્યવતી” ને “કુલગિની' કાવ્યમાં આ ભાવ સારી રીતે
પ્રગટ થાય છે. “લગ્નતિથિ.” “પુનર્લગ્ન” ને “આપણી લગ્નતિથિ' પણ આ વિપુલ કાવ્યસમૃદ્ધિનું પ્રતિનિધિત્વ ધરાવતાં ૧૪૬ કાવ્ય પસંદ
એને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરે છે. કવિ એમની લગ્નતિથિએ પિતાની કરીને શ્રી બાલચન્દ્ર પરીખે એના રસદર્શન તથા શ્રી અનંતરાય
પત્નીને ઉદ્દેશીને ભાનના ને કર્તવ્યના કેવા અદ્ભુત સમન્વય સાથે આ રાવળના આમુખ સાથે સંગ્રહસ્વરુપે પ્રગટ કર્યા છે. સંપાદનનું આવું જવાબદારીભર્યું કાર્ય શ્રી પરીખે ઘણા રસ ને ખંતથી કર્યું છે. હાના
“ખેલ્યાં સખિ! અધિક આપણ ખેલશું. ને લાલનાં પ્રેમભક્તિભર્યા કાવ્યનું સંપાદકે પણ એવી જ પ્રેમભક્તિથી
કતવ્યકર્મ પણ ભવ્ય જ આદરીશું; રસદર્શન કરાવ્યું છે. નહાનાલાલનાં કાવ્યો પહેલી વાર આમ સંગ્રહરૂપે બહાર પડે છે. તેથી એ ઘણું આવકારદાયક છે.
વીણીશું નન્દન, અને લઈ દિવ્યપુષ્પ, * વળી હાનાલાલનાં કાવ્યો વિવિધ ક્ષેત્રને સ્પર્શતાં ને અનેક છે.
સેહાવશું સબળ સુન્દર કુલવેલી.” એટલે એને સમગ્રપણે વાંચી ન શકે તેવા સાહિત્યરસિકે તથા
(“પુનર્લગ્ન') વિદ્યાર્થીઓ માટે આ સંગ્રહ ઘણો ઉપયોગી છે. '
કવિ ન્હાનાલાલની લાક્ષણિકતા એમના રાસમાં છે. સંપાદકના " આ અનેકવિધ કાવ્યસમૃદ્ધિને સંપાદકે આઠ ખંડમાં વહેંચી
કથન સાથે વાંચક પણ સહમત થાય કે “કવિતા અને કલા, સંગીત
અને નૃત્ય, ડેલન અને હિંચ, ભાવ અને લેખનનું સંપૂર્ણ અદંત દીધી છે -(૧) ઊર્મિગીત, (૨) પ્રણયપુષ્પ, (૩) રાસ, (૪) રણુગીતા, (૫) દામ્પત્યકાવ્ય, (૬) ભક્તિગીત, (૭) અધ્યકુસુમ અને (૮) ચિત્ર
ન્હાનાલાલના રાસ મૂર્ત કરે છે. એમાં એક ક્ષણની સહજ ઊમિલતા . સર્જને. શરૂઆતમાં વિભાગવાર કાવ્યો આપ્યા બાદ સંપાદક તેનું
માનવહૃદયની સનાતન ઉત્કંઠાની આરસી ધરે છે.” હાનાલાલની લલિત
મંજુલ પદાવલિએ નવકવિઓને વર્ષો સુધી પ્રેરણા આપી છે. જુઓ રસદર્શન કરાવે છે. રસદર્શનમાં દરેક ખંડની શરૂઆતમાં તે ખંડના
‘ફૂલડાં કટારી' માં કેટલે સંગીતમય ઉપાડ છે !– અભ્યાસના પરિપાઠરૂપ નેધ અને પછી એનાં કાવ્યનું વિવરણ આપે છે. લગભગ ૨૦૦ પાનાંના રસદર્શન સાથે આ દળદાર પુસ્તક પૂરું
“ચન્દીએ અમૃત મોકલ્યાં, રે બહેન! થાય છે. '
- ફૂલડાંકટેરી ગૂંથી લાવ; આ રસદર્શનની વિભાગવાર વહેંચણી પહેલી દષ્ટિએ બહુ વ્યવ
જગમાલણ રે હેન! સ્થિત લાગે છે. પણ જરા વિગતથી જોતાં એક વિભાગના કાવ્ય
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે હેન!” બીજામાં, ને બીજા વિભાગના કાવ્ય ત્રીજામાં લેવાયાં હોય એવું અને “મહિડા” જેવાં મધુર ગીતમાં સ્ત્રીહૃદયના ભાવને સચેટ શબ્દદેહ કેટલાંક કાવ્યમાં લાગે છે—દા. ત. ‘ગિરનારને ચરણે એ 'દામ્પત્ય- આપ્યું છે. વળી હાનાલાલની પ્રેમની કલ્પના નીતિના દોર ઉલધે તેત્રાના વિભાગમાં તથા “સૌન્દર્યના દર્શને એ કાવ્ય “પ્રણયપુષ્પના તેવી નથી. જે પ્રેમના ઉર્મિઉછાળા બેઉ હૃદયને એકાકાર કરી દે છે, વિભાગમાં છે. ઊમિગીતે, પ્રણયપુષ્પ, દામ્પત્યસ્ત તથા રાસ એવા તે પણ પુણ્યમય તે હોવા જ જોઈએ એ કવિ કેવી હૃદયસ્પર્શી રીતે ચાર જુદા જુદા વિભાગો ન પાડયા હોત તો આવું અનુચિત મિશ્રણ કહે છે - ન થાત અને વિભાગીકરણ વધુ સરળ અને સુગમ થાત. .
ઓ રસતરસ્યાં બાળ! ન્હાનાલાલનાં કાવ્યોની સુંદરતાથી સાહિત્ય જગત અજાણુ નથી.
રસની રીત ન ભૂલશો; સંપાદક શ્રી પરીખ એ કાવ્યમાં કંઈ નવું નવું દર્શન પામે છે,
પ્રભુએ બાંધી પાળ અને એ તેમણે ખૂબ ઉત્સાહપૂર્વક “રસદર્શન’માં બતાવ્યું છે. આ
રસસાગરની પુણ્યથી...” ઉત્સાહને અતિરેક એમના લખાણમાં ઘણી જગ્યાએ અતિશયોક્તિ, સંપાદકે કવિની રાસસૃષ્ટિને આવરી લેત ઉદાહરણ સાથે તટસ્થતાને અભાવ, પુનરુક્તિ તથા અકારણુ લંબાણ કરાવે છે. અહેવાલ પણ રમ્ય રીતે આપ્યું છે. અલબત્ત, એમના કથન'હાનાલાલથી અંજાઈ ગયેલી એમની કલમ એક વિવેચકની અદાથી “વિશ્વસાહિત્યમાં તેમનું (રાસનું) સ્વયંસિધ્ધ સ્થાન–સાથે સંમત થવું 'એમના ગુણદોષ બતાવવાને બદલે એક ભાવધેલા ભક્ત જેમ ગુણગાન મુશ્કેલ લાગે છે. શ્રી પરીખ માટે, નહાનાલાલને પશ્ચિમના શેકસપિયર, જ કરે છે. આમાં પ્રશંસાના પ્રમાણમાં નવી માહિતી ખૂબ જ ઓછી ડાન્ટ- કે શેલિની તેમજ પૂર્વના કાલિદાસ-ટાગોરની હરોળમાં મૂકી મળે છે. સંપાદક કવિને બુદ્ધિપ્રધાન નહીં પણ લાગણીપ્રધાન રીતે દેતાં પહેલાં થોડી તટસ્થ વિચારણું આવશ્યક લાગે છે. આમાં સંપ- . જુએ છે, અને લાગણીના આવેશમાં. એમની ભાષા કયાંક ક્યાંક કિલષ્ટ દકની મુગ્ધતા પક્ષપાતભરી થઈ જાય છે. થઈ જાય છે. એમનું પાંડિત્ય ઘણીવાર વાંચનની સરળતા મારી નાંખે સંપાદકે ન્હાનાલાલના રણગીતના રસદર્શનમાં એને જે મહત્ત્વ છે. તેમ જ નિજ નિજનાં જીવનની અનુભૂતિઓ” તથા “આત્મા આપ્યું છે તે પણ શંકાસ્પદ લાગે છે. હાનાલાલ ઉમિના કવિ તરીકે
સહુ રસસમાધિ—જેવા કેટલાય અસ્વાભાવિક શબ્દપ્રયોગે રસદર્શનના " પ્રથમ હરોળમાં જરૂર આવે, પણ શૌર્યના કવિ તરીકેનાં એમનાં કાવ્ય * આનંદમાં અંતરાયરૂપ થાય છે.
એટલાં ઓજસભય નથી લાગતાં. એ વિભાગનાં પંદર કાવ્યોમાંથી " ભાષાની ત્રુટિઓ બાદ કરીને રસદર્શન વાંચતાં એટલું તે સ્પષ્ટ “વીરની વિદાય', “કઠિયાણીનું ગીત' જેવાં બેત્રણ કાવ્યે જ કવિને
લાગે છે કે શ્રી પરીખે હાનાલાલને ખૂબ તન્મયતાથી માણ્યા છે. પરિ. ન્યાય આપે તેવાં સુંદર છે. આ બે કાવ્યમાં ણામે તેઓ હાનાલાલના પ્રેમનિરૂપણ, દામ્પત્યભાવના અને રાસસૃષ્ટિનું - “જયકલગીએ વળજો, પ્રીતમ! સારૂં દર્શન કરાવે છે. હાનાલાલના કાવ્યમાં પ્રેમ તથા દમ્પતીજીવન
ભીંજશું ફાગે ચીરઃ,