________________
२०४
હંમેશા સધે અગ્રસ્થાન આપ્યું છે. રાષ્ટ્ર પહેલા અને પછી ખીજું બધું–આ વિચાર ઉપર હંમેશાં ખુબ ભાર મૂકવામાં આવ્યો છે. આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાં અમલમાં આવેલા નવા બંધારણમાં સધના સભ્ય માટે રાષ્ટ્રીય મહાસભાના સભ્ય હાવું ફ્રજિયાત હતું. ( અલબત્ત આ રજિયાતપણું પરિવર્તન પામતાં રાજકારણી વલણાના ખ્યાલ કરીને પાછળથી રદ કરવામાં આવ્યું છે.) અને ત્યાં સુધી ખાદી અને નહિ તે। સ્વદેશી વસ્ત્રોને ઉપયેગ અને અસ્પૃશ્યતાનિવારણ એ એ બાબતાને શિસ્ત નિયમેામાં સ્થાન આપવામાં આવ્યું છે અને આજે પણ એ કાયમ છે.
પ્રબુદ્ધ જીવન
આ
* (૨) સામાજિક બ ુખારીનુ તત્ત્વ સંધના પાયામાં મૂળથી રહેલુ છે. વસ્તુતઃ' તત્કાલીન ધર્મિક કુપ્રથાઓ અને અનિષ્ટ સામાજિક રૂઢિએ સામેના ડખારપણાની બળવાની—યુવકસુલભ વૃત્તિમાંથી જ સંધના ઉદ્ભવ થયો છે. ધાર્મિક કે. સામાજિક વિષયામાં સધનાં વલણે એકસરખાં ઉદ્દામ રહ્યાં છે અને તે બાબતામાં તેણે કદિ કાઇ પણ પ્રકારની બાંધાડ કરી નથી. સંધની આજની પ્રવૃત્તિમાં આ તત્ત્વ એટલું આગળ પડતું દેખાતુ નથી; એમ છતાં પણ. આ ખંડખારપણાની ગળથુથીના સંસ્કાર સંધની સર્વ પ્રવૃત્તિઓમાં ઓછા વધતા અંશે આજ સુધી જીવન્ત રહ્યાં છે. સામાજિક બડખેરી એ જ પ્રમુદ્ધ જીવનના પ્રેરક મંત્ર અથવા તો મુદ્રાલેખ છે.
તા. ૧-૩-૧૮
વિકાસશીલતાને અનુલક્ષીને આગળ ચાલવુ હોય તે તેના માટે ઉપર જણાવ્યુ તે ધેારણે નામપરિવર્તન કરવા સિવાય ખીજો વિકલ્પ રહેતા નથી એમ મને લાગે છે.
(૩) નવા વિચારાના સમાજને સતત સંસ્કારો આપતાં રહેવુ એ સંધની ત્રીજી વિશેષતા છે. સંધની બધી પ્રવૃત્તિ હંમેશા સંસ્કાર પ્રધાન રહી છે. આપણા સંધ મુખર્ક શહેરનું એક મહત્ત્વતુસ ંસ્કાર કેન્દ્ર બને એ લક્ષ્ય તરફ સધની પ્રવૃત્તિને આપણે વધારે ને વધારે કેન્દ્રિત કરતા રહ્યા છીએ. નાતજાત અને સંપ્રદાયના ભેદો કેમ નાખુદ થાય અને માનવી માનવીની કેમ નજીક આવે એવી ભાવના આપણા સમગ્ર કાયને પ્રેરી રહી છે.
“અહિં મારે જણાવવું જોઇએ કે આ વિચાર માત્ર મારો અંગત વિચાર છે. ચેડા સમય પહેલાં આપણા સંધની કાર્યવાહક મિતિમાં આ બાબતની ચર્ચા મેં જ ઉપસ્થિત કરી હતી; પણુ કાર્યવાહક સમિતિના માટા ભાગના સભ્યો પાસે મારા આ વિચાર હું સ્વીકારાવી શકયો નહાતા. આમ છતાં પણ સ ંધ સાથે પણ તેના ઉદ્દભવથી આજ સુધીના એક સાક્ષી તરીકે અને તેનું ઘડતર કરવામાં જેણે કાંઈક ભાગ ભજવ્યેા છે એવી એક વ્યકિત તરીકે આ મારા વિચાર આપની આગળ મૂકવાનું મેં યોગ્ય વિચાર્યું છે, જરૂરી ધાર્યું છે. આવે ફેરફાર જ્યારે પણ થાય ત્યારે કેવળ બહુમતીતા જોરે નહિ પણ આપણામાંના ઘણા ખરાની એકમતીના જ જોરે થવા જોઇએ, એવા ફેરફાર સંધ માંથી નિહ પણ કદમમાં કદમ મેળવીને આગળ વધવાની સધના સભ્યાની તમન્નામાંથી જન્મવા જોઇએ-આમ હું માનુ છુ અને એટલે જ મારી આ વાત તમેા બધાં ભાઈઓ અને બહેના શાન્તિથી વિચારો અને ચર્ચો એમ હું ઇચ્છું છું. મને શ્રદ્દા છે કે સમયાન્તરે તમા બધાં ભામહે પણ આ સૂચનાના સ્વીકાર તરફ જરૂર વળશે। અને એ શુભ બિડ આવશે ત્યારે સધનું નામ ખદલવાનુ અને તેના સ્વાભાવિક પરિણામ રૂપ સંધના બંધારણમાં પણ જરૂરી ફેરફારો કરવાનું મહત્ત્વનું પગલું" આપણે સાંથે મળીને ભરીશું, જે કાઇએ કર્યું" નથી તેવુ કરવાને આપણા દાખલા બેસાડીશુ અને સધર્ન એક નવા ઉથ્થાનપથ ઉપર ગતિમાન કરવા ભાગ્યશાળી થઈશું.”
પછી સંધના તથા વાંચનાલય અને પુસ્તકાલયના અનૈષિત થયેલા આવક—જાવકના વાર્ષિક હિસાખે। તથા સરવૈયાં મજુર કરવામાં આવ્યા. એ જ રીતે મંત્રી તરી રજુ કરવામાં આવેલા બન્ને સંસ્થાના અંદાજપત્રા પણ માર કરવામાં આવ્યા અને
પહેાંચીવળવાની જવાબદારી સામાન્ય સભાએ સ્વીકારી હતી.
“આજે જ્યારે હું નામ પરિવર્તનની વાત કરી રહ્યો છું ત્યારે કેવળ નામ પરિવર્તન એટલુ જ મારૂં લક્ષ્ય નથી, પણ સધને મુંબઈ તેમાં જણાવ્યા મુજબ એછામાં ઓછા ।. ૧૦૦૦ ની જવાબદારીને શહેરની એક અગ્રગણ્ય સામાજિક સંસ્થા બનાવવી, જેમાંથી ઉપર જણાવેલ ભૂમિકાને વફાદાર રહીને લોકકલ્યાણ સાધક અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિ નિર્માણ થાય, એટલુ જ નહિ પણુ, આજે સમાજમાં ચાલી રહેલ અનીતિ, અધર્મ, અન્યાય અને આપખુદી સામે ચાલુ જેહાદ ચલાવવાની તાકાત તેને પ્રાપ્ત થાય, જે કાર્યં તેણે વર્ષો પહેલાં જૈન સમાજતે-ખાસ કરીને શ્વે. મૂ. વિભાગને અનુલક્ષીને કર્યું છે તે જ કાર્ય મુંબઈના વિશાળ સમાજને અનુલક્ષીને કરવા તરફ પ્રેરાય—સંધ વિષે આવે! મારે મનેરથ અને આવુ સ્વમ છે. એ જ રીતે પ્રબુદ્ધ જીવન પણ કાળાન્તરે સાપ્તાહિક બને, અને આજના સળગતા અનેક પ્રશ્નો ઉપર સત્તાધીશોને તેમ જ આમ જનતાને સ્પષ્ટ નિડર માર્ગદર્શન આપતુ થાય અને તેને કાઈથી અવગણી ન શકાય એવું સ્થાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એવી પ્રમુદ્દ જીવન વિષે હું કલ્પના સેવી રહ્યો છું. આ મનારથ અને કલ્પના સિદ્ધ કરવામાં આજની કક્ષાએ સધનુ નામપરિવર્તન મદદરૂપ થશે, તેમ કરવાથી વિપુલ શકિત ધરાવતી અનેક વ્યકિત સંધ તરફ આકર્ષાશે—આવી શ્રદ્ધા મને આવા સાહસનું સૂચન કરવા તરફ પ્રેરી રહી છે. હું સમજુ છું કે ત્રીશ ત્રીશ વર્ષની જેના નામની ચુડવીલ છે, જેને મુંબઇની જનતા એક વિશાળ વિચાર ધરાવતી સામાજિક સંસ્થા તરીકે ઓળખે છે તેના નામની ગુડવીલને આમ ફેંકી દેવાની વાત કરવી તે એક દૃષ્ટિએ કાને જરૂર મૂર્ખાઇભરેલું લાગે. વળા આમ કરવાથી જૈન સમાજને આ સસ્થાને જે અનેકવિધ સહકાર મળતા રહ્યો છે તે, આવા નામપરિવર્તનના પરિણામે, ગુમાવવાનુ જોખમ ઉભું થાય—એ પણ મારા ધ્યાન બહાર નથી. આવા ફેરફારના પરિણામે જેમ આગળ ઉપર બન્યું હતું તેમ કૈટલાક જૈન ભાઇ યા ખેહુનાને સભ્ય તરીકે કદાચ ' ગુમાવીએ—એ જોખમ પણ મારા ધ્યાન બહાર નથી. આ બધુ હાવા છતાં આજ સુધીની ઇતિહાસભૂમિકા ઉપર સધને જ્યારે હું વિચાર કરૂ છું ત્યારે સંધે પેાતાની
ચૂંટણી
ત્યાર ખાદ ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું; જેના પરિણામે નીચે મુજબના અધિકારીઓ અને કાર્યવાહક સમિતિના સભ્યો નક્કી
કરવામાં આવ્યાઃ—
શ્રી ખીમજી માડણ ભુજપુરીઆ લીલાવતીબહેન દેવીદાસ
પરમાન ંદ કુવરજી કાપડિયા
ચીમનલાલ જે. શાહુ
રતિલાલ ચીમનલાલ કાઠારી ચીમનલાલ ચકુભાઈ શાહ
તારાબહેન આર. શાહ
33
33
.
""
'
ટી. જી. શાર્દ
રમણિકલાલ મણિલાલ શાહ
રમણલાલ ચી. શાહ
39
,, જસુમતીબહેન મનુભાઈ કાપડિયા
35
39
""
97
37
દીપચંદ ત્રીસે વનદાસ શાહ
દીપચંદ્ન લક્ષ્મીચંદ સઘવી
પ્રવીણચંદ્ર ટી. શાહ શાન્તિલાલ દેવજી નંદું કાંતિલાલ ઉમેદચદ અરાડિયા
ચંદુલાલ સાંકળચંદ વકીલ નાનચંદભાઈ શામજી
રતિલાલ ઉજમસી શાહ દામજી વેલજી શાહ
પ્રમુખ ઉપપ્રમુખ
મંત્રી
કાષાધ્યક્ષ
સભ્ય
..
,,
»
39
,,
27
""
""
''
27
""
""
3