________________
૧૯૭
તા. ૧૫-૨-૧૮
પ્રબુદ્ધ જીવન શ્રી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ વગેરે કરવાનું શરૂ કરેલ છે. લાંબો સમય લાગશે, પણ મટી જશે :
ભાવનગર, તા. ૨–૧૨–૫૭ એમ કહ્યું, મેં બહેનને ધીરજ રાખવા કહ્યું અને બીજી સગવડે હું પ્રિય ભાઈ,
આપીશ એમ કહી એને નચિંત કરી. પૈસાને અભાવે આજ સુધી તમારૂં તા. ૨૫ નું કવર મળ્યું. વાંચી આનંદ થયે. તમારી એ બાઈ અટકી હતી. આટલી સગવડ થઈ એથી એના ચહેરા ઉપર તટસ્થતા હું જાણું છું. નિમિત્ત બનવાથી પણ કેવાં પુણ્યનાં કામે કેટલે આનંદ આવ્યા? હર્ષનાં આંસુઓ તેની આંખમાંથી સરી પડયાં. કરાવી શકાય છે ? જે ભાઈએ રૂા. ૫૦૦ કરી આપ્યા એમને મારા માટે આભાર માનતી હતી તે જ પળે હું તમારો અને દાતાને અંતરથી તરફથી આભાર માનશે. એમના દાનને સદુપયોગ થાય છે અને થવાને આભાર માનતી હતી. કેટલુંક લખું ? હું અને તમે માત્ર નિમિત્ત છે. કેટલાયની ઉકળતી આંતરડી કરીને હીમ થાય છે. જ્યારે એવા લોકો છીએ, ખરો યશ તે દાતાને ફાળે જાય છે. મારા વતી એમને આભાર .' તે મારા આભાર માનતા હોય છે ત્યારે હું તમારે અને વધુ તે દાતાને જરૂર માનશે.
જયાબેન દાણું આભાર માનું છું. જે મારી પાસે પૈસા જ ન હોય તે હું કશું જ ન
“દન અને ચિન્તન : કરી શકું. વર્ષોથી મને અનુભવ છે કે મેં રાત અને દિવસ ભટકીને, લખીને કે રૂબરૂ મળીને, આવાં કામ માટે ભીખ માગી છે. આજે
એક સંવેદન મને એક એવા મુંગા અને દયાવાન દાતા સાંપડયા છે કે જેમની મદદ
(પ્રબુદ્ધ જીવનના વાચકોને યાદ હશે કે પં. સુખલાલજી સન્માન વડે પાત્રો તપાસી એગ્ય સ્થાને દાન દેવાની શાંતિ અને સમય મેળવી
સમિતિ તરફથી આજથી આઠ મહીના પહેલાં પં. સુખલાલજીના શકુ છું. મારા હૈયામાં મને પરમ શાંતિ અને નચિંતતા છે કે આજ
ગુજરાતી તથા હિંદી લેખને સંગ્રહ ત્રણ વિભાગમાં બહાર પાડવામાં સુધીના મારાં છૂપાં અને દેખાતાં કાર્યોમાં જે રકમ વપરાતી આવી છે
આવેલ છે, જેની કીમત રૂ. ૨૧ છે અને તેનું પેસ્ટેજ રૂ. ૪. છે. તે એગ્ય જ છે અને રહેશે. મારી થેલીમાં બે પાક હોય છે એક
આ વિભાગે મુંબઈ જૈન યુવક સંધના કાર્યાલય–૪૫/૪૭, ધનજી મારું અંગત અને બીજું આ કામે અંગેનું, જે અણધાયો સંયોગી ઘણી સ્ટ્રીટ, મુંબઈ ૩ માંથી મળી શકે છે.' વખત ઉભા થાય ત્યારે ઉપયોગમાં આવી જાય છે. મારે હાથે નાનાં આ તે ‘દર્શન ચિન્તનની ધૂળ જાહેરાત થઈ. આ પ્રદર્શન નાનાં એટલાં કામે થતાં હોય છે કે બધાંની નોંધ રાખતાં મારા સમય અને ચિન્તન’ના આજના સામયિકોમાં પ્રગટે થઈ રહેલાં વિવિધ અવ- 1 ઘણે જાય. એ ઉપરાંત મારા માથે શિક્ષણના અને સામાજિક પ્રશ્નોના લોતે પ્રખ૮ જીવનના વાસના જોવામાં આવ્યા છે આપવા ' ની ઉકેલનાં એટલાં બધાં કામે રહે છે કે સમય નથી મળતા. જે સમય આવેલ છે તે આવું કેઇ અવકન નથી પણ જિજ્ઞાસા ધરાવતા ' મળે છે તેમાં આવી જરૂરીઆતવાળી વ્યકિતઓની ખબર પડે ત્યાં
એક ગૃહસ્થનું આન્તરસંવેદન છે. મહેસાણાવાસી વકીલ શ્રી વલ્લભદાસ દેડી જઈ સહાય કરવામાં જાય છે. ચોવીસ કલાક ઓછા પડે છે.
વીરપાલ શેઠે ઉપર જણાવેલ ત્રણ વિભાગે વાંચ્યા બાદ તરતમાં જ પ્રભુની કોઈ જગ્યાએ કચેરી હેય, એનું શીરનામું હોય તે અરજી કરવી
તેમના એક મિત્ર ઉપર બે પત્ર લખીને પંડિતજીની માત્ર વિદ્વત્તા છે કે દિવસના કલાકો વધારે. આ તે જરાક રમુજ. તમારી સૂચના
નહિ પણ મોલિક વિચારણાથી પ્રભાવિત બનેલા પિતાના મન ઉપર મને ગમી છે. પણ કામ ખૂબ વધશે. મારા મનમાં તે એ અગના પોલી છાપને શબ્દાંકિત કરવાને જે પ્રયાસ કર્યો છે તે નીચે રજુ કરવામાં જરાય બેજે નથી. હૈયું ભારે નથી. હું તે જેમની પાસે પૈસા માગું આવે છે. આશા છે કે આ પત્રોનું વાચન પ્રબુધ્ધ જીવનના વાચકને છું એમને કહુંજ છું કે ભાઈ ! આ પૈસાને બરાબર સદુપયોગ થશે પંડિત સુખલાલજીના આ વિપુલ લેખસંગ્રહ તરફ જ માત્ર નહિં,
એની ખાત્રી રાખજે. પ્રભુ પૂછે તે પણ એને પ્રમાણિક જવાબ હું પણ તેમના લખેલાં અનેક પુસ્તકે અને વિવેચનનાં અભ્યાસ તરફ છે - આપું એટલી સ્પષ્ટતા મારા મનમાં છે, એટલે હિસાબ લખવાની જરૂર આકર્ષિત કરશે. પરમાનંદ ). મને લાગતી નથી; છતાં તમે જણાવે તે લખું. તમે તે એક મારા પ્રિય ભાઇશ્રી,
મહેસાણા, તા. ૩૧-૮-૫૭ . નિસ્વાર્થી ભાઈ તરીકે મને સૂચના આપી છે. એની પાછળ તમારો વિ. તા. ૯મીએ અમદાવાદ આવ્યું ત્યારે સ્વાભાવિક રીતે ? ભાવ હું બરાબર સમજી છું. એવા સંચાગે ઉભા થાય તે જ તમને મળવા તમારી દુકાને આવ્યું તે વખતે મને સ્વપ્ન પણ. આપણે જવાબ આપી શકીએ એ વાત પણ સાચી. ખરે ખ્યાલ ન હતું કે તેમાં પણ કુદરતને કંઈ સંકેત હતા. ' કહું ભાઈ, કેટલાક વર્ષો સુધી તે મેં મારી પાસે જે બચત રહેતી તમાએ તે વખતે પ્રેમથી મને પંડિત સુખલાલજીનાં ત્રણ પુસ્તકે ' ' તે આવા કામમાં વાપરી. કામ વધ્યું એટલે બીજા પાસે હાથ લાંબે ભેટ આપ્યાં તે વખતે પણ ખ્યાલ ન હતું કે ભેટને મમેં શું છે. કરવાનું મને સૂઝયું. હજી પણ અંગત તે શરૂ છે જ. મારા કામને અહીં આવી પુસ્તક પહેલું વાંચવાનું શરૂ કર્યું પણ રોજની ઈશ્વર જ સાક્ષી છે એમ સમજી કામ કરૂં છું અને કરીશ. જે ભાઈઓ પ્રવૃત્તિમાં કેટલે ટાઈમ મળે ત્યાં તે પર્યુષણ પર્વ આવ્યાં. પર્યુષણના . મને રકમ આપે તેઓ સમજે કે આ રકમ સ્થાને વપરાશે. મને આઠ દિવસ હું કેટ માં જતા નથી. ઉપાશ્રય પણ જતો નથી. આઠ આશા છે કે તમે મારો ભાવ સમજી જશે.
દિવસમાં સાધારણ રીતે એક માત્ર પ્રવૃત્તિ રહે છે-ધર્મિક પુસ્તકોનું કાલે જ એક ટી. બી. ના દર્દી બહેનને લઇને એક ભાઈ આવ્યા. વાંચન. હમણાં છેલ્લાં થોડાં વર્ષોથી તો પર્યુષણમાં શ્રી યશવિજયજીનું બહેન બિચારાં વિધવા હતાં. એનું કઈ નહોતું. એ ભાઈને ખબર પડી પુસ્તક વૈરાગ્ય કલ્પલતા” વાંચતે. આ વખતે તમેએ ભેટ આપેલ કે હું આવાઓની પડખે ઉભી છું એટલે મારી પાસે લાવ્યા. હું તુરત જ પુસ્તકો વાંચવાને સારો ટાઈમ મળે. તા. ૨૧-૮૫૭ થી તા. ૨૮-૮-૫૭ બહેનને મેટા દવાખાને લઈ ગઈ, ડોકટર પાસે તપાસાવ્યા, ટી. બી, સ્પષ્ટ
સુધીમાં ગુજરાતી બે પુસ્તકો પુરા કર્યા અને હવે હિંદી પુસ્તક શરૂ હતે. જીથરી મૂકવાની ભલામણ થતાં એની વવસ્થા કરવા મસ્તરામભાઈ પાસે ગઈ. દાખલ કરવા માટે ભલામણુ લખાવી લીધી અને જીથરી
કર્યું છે. તેનાં પણ લગભગ ૨૦૦ પૃષ્ઠ વાંચ્યા છે અને તે પણ છેડા મૂકવા ગઈ. ત્યાં તે ભરતી બહુ છે. માંડ જગ્યા મેળવી શકી છું.
વખતમાં જ પૂરું થઈ જશે. પંડિતજીનું નામ તે સાંભળેલું પણુ કાંઈ સારવાર કલથી ચાલુ થઈ છે ઇજેકશને અને દવા વગેરે પહોંચાડી પરિચય નહિ. પંડિતજી જૈન ધર્મના સારા અભ્યાસી છે એટલું જ દીધાં છે. ભલામણ પૂરતી કરી ઘેર આવી. અમુક વખતે સમય મળતાં. જાણતા હતા, પરંતુ તેમનાં પુસ્તક વાંચ્યા પછી જ ખરે ખ્યાલ જતાં આવતાં એની ખબર લેતી રહીશ. અને જોઈતી વસ્તુઓ પહે- આવ્યું કે પંડિતજી શું છે. તેમતિ ભગિની એ લેખમાં પંડિતજીએ ,
શ્રીમતી હેલન માટે લખ્યું છે કે:- એક અઢીથી ત્રણ વર્ષનું બાળક છે, એને બાળલ “x x x x જ્યારે તે કઈ દશ્ય, શ્રવ્ય કે સ્પૃશ્ય પદાર્થનું
થઈ ગયા હશે. વર્ષોથી હેરાન તું હશે. મારી પાસે એની મા લઈને વર્ણન કરે છે અગર તેના ભાવેનું વર્ણન કરે છે, ત્યારે તે વાંચતાં આવી, એ બાઈ પણ વિધવા. એક જ દિકરે છે. એને કેઈ આધાર એ ઈન્દ્રિય-વિકલ છે એ ભાન ભૂલી જવાય છે.” આ વર્ણન અક્ષરશઃ નથી. જઇને હાડવૈદ ભુ અહીં વખણાય છે તેને બતાવ્યો. માલીસ પંડિતજીને પિતાને જ લાગુ પડે છે.
ઇજેકશને જગ્યા મળી અને છે
ચા આવતાં શા પરની